SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ સૂત્ર વિશેષાંક ( ૧ ૨ ૩) ૨ ૨૪. સમિતીય : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન ૨૭ સંખ્યા સુધી દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાનું વર્ણન છે. ૨ ગાથામાં થયું છે. સર્વજ્ઞ તીર્થકરોએ સાધુના આ આઠ આચારને અસંયમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવાનું ફરમાવ્યું છે. ૨ હું ‘આઠ પ્રવચનમાતા' કહી છે. આ અષ્ટ પ્રવચન-માતા ચારિત્રરૂપ ૩૨. પ્રમાદસ્થાનીય: મોક્ષસાધનામાં બાધારૂપ એવાં પ્રમાદસ્થાનોનું છે છે, તેનું શુદ્ધ ભાવથી પાલન કરનાર શીધ્ર મોક્ષ મેળવે છે. આ અધ્યનનની ૧૧૧ ગાથામાં વર્ણન મળે છે. ૨૧મી ગાથામાં છે ૨૫. યજ્ઞીય : જયઘોષ મુનિ તેમના સંસારી ભાઈ વિજયઘોષને દર્શાવેલ વિષયનો જ આગળની ગાથાઓમાં વિસ્તાર થયો છે. ૨ છે સાચા યજ્ઞનું સ્વરુપ સમજાવે છે. ૪૫ ગાથામાં બ્રાહ્મલોક સ્વરુપ, રાગ-દ્વેષ મોહને દૂર કરવાનું ખાસ કહ્યું છે. પાંચે ઈન્દ્રિયોના દે યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા સમજાવી, કર્મથી જાતિવાદની સ્થાપના વિષયોનું વર્ણન કરી, તેને જીતી જિતેન્દ્રિય બની, ભવરોગ દૂર ૬ કરીને સાધુના આચારધર્મનું વર્ણન કરે છે. કરવાનો છે. ધર્મારાધના જ ઉત્તમ પ્રવૃત્તિ છે. # ૨૬. સામાચારી-સમાચારી : સાધુની ૧૦ સમાચારી સમ્યક્ ૩૩. કર્મ પ્રકૃતિ - કમ્મપયઠી :- કર્મોની જુદી જુદી અવસ્થાનું, ૨ પ્રકારે આચાર પાળવાની વિધિનું પ૩ ગાથામાં વર્ણન છે. ઉપરાંત, ૮ કર્મ અને તેની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓની વિગત ૨૫ ગાથામાં ૨ હૈ સાધુ મહારાજની દિનચર્યા અને રાત્રિચર્યાનું વર્ણન છે. સચોટ રીતે દર્શાવી છે. & ૨૭. ખાંકિય = મારકણો દુષ્ટ બળદ. ૧૭ ગાથામાં દુષ્ટ ૩૪. વેશ્યા : કષાય અનુરંજિત મન પરિણામોને “લેશ્યા' કહે છે છે બળદના દૃષ્ટાંતે અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન છે. આચાર્યું છે. કર્મોની સ્થિતિમાં વિશેષરૂપે સહાયક વેશ્યાઓનું ૬૧ ગાથામાં છે આવા શિષ્યોને તજી દેવા જોઈએ. ગંગાચાર્ય અને ગળિયા બળદ વર્ણન મળે છે. કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યા અપ્રશસ્ત છે ? ૨ જેવા તેમના શિષ્યોનું દૃષ્ટાંત પણ આપ્યું છે. અને તેજો, પદ્મ અને શુક્લ – એ ત્રણ પ્રશસ્ત છે. તેનું ૧૧ ૨ ૨ ૨૮. મોક્ષમાર્ગગતિ : ૩૬ ગાથામાં મોક્ષના માર્ગ-સ્વરૂપ દ્વારથી વર્ણન કર્યું છે. 6 રત્નત્રયીનું વર્ણન છે. સાધક સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ પામે, ૩૫. અણગાર (સાધુ) : સાધુના ગુણનું ૨૧ ગાથામાં વર્ણન ૨ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને. છે. પંચ મહાવ્રત પાળે, સુઝતો નિર્દોષ આહાર લે, બાવન ૨ ૨૯. સમ્યક્ પરાક્રમઃ આખું અધ્યયન મદ્યમાં, પ્રશ્નોત્તર શૈલીમાં અનાચારમાંથી એક પણ ન સેવે, કાયા પ્રત્યેની માયા છોડીરો રચાયું છે. ૭૩ પ્રશ્નો અને ૭૩ ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસના આત્મધ્યાનમાં લીન રહે. ૪ સોપાનો દર્શાવ્યાં છે. મોક્ષનો પુરુષાર્થ કરવો તે સાચું પરાક્રમ ૩૬. જીવાજીવ વિભક્તિ : આ સૌથી મોટું, ૨૬૯ ગાથાનું છે છે છે, ભવ્ય જીવ જ એ કરી શકે, અધ્યયન છે. સાચું સાધુપણું તો છે અભવી નહીં. 1 જીવા-જીવના ભેદ-વિજ્ઞાનને ૨ ૩૦. તપો માર્ગ : I શ્રી સૂયગડાંગ સૂત્ર જાણવાથી આવે છે. જીવાદિ ૨ અનંતકાળથી પરિભ્રમણ કરતા તત્ત્વોની પ૨મશ્રદ્ધા તે જ & જીવાત્માને આઠ કર્મો વળગેલા સમ્યગદર્શન છે. જીવ-અજીવના છે. આ કર્મો તપ કર્યા સિવાય एवं खु णाणिणो सारं, जंण हिंसइ किंचणं । ભેદ અને પ્રભેદોનું સચોટ વર્ણન ઍનાશ પામતા નથી. ૩૭ ગાથામાં આ હિંસા સમયે ઘેવ, પતાવંત વિયાનિયા IL છે. અંતમાં જીવનને સમાધિમય છે તપનું સ્વરૂપ તથા પ્રકારો વર્ણવ્યા બનાવી સંલે ખનારે 8 છે. તપથી કર્મ ખપે છે અને આત્મા 1 વિશિષ્ટ વિવેકી પુરુષને માટે આ જ સાર છે કે 1 (સમાધિમરણ)નું વર્ણન છે. તે વિશુદ્ધ બની કર્મમુક્ત પરમાત્મા ! તે કોઈપણ જીવની હિંસા ન કરે. અહિંસાના કારણે જે સાધક જિનવચનમાં અનુરક્ત રહીને, ક્રિયાનું પાલન ૨ ૩૧. ચરણ વિધિ : આ બધા જીવો પ૨ સમતા રાખવી આટલું જાણવું જ કરે છે, તે કષાયોથી મુક્ત થઈને શ્રે ૨ અધ્યયનની પ્રથમ ગાથામાં 1 જોઈએ અથવા અહિંસાનો આ સિદ્ધાંત સમજવો 1 પરિત્ત-સંસારી થાય છે અને ૨ 2 ચારિત્રની વિધિના વર્ણનની ! જોઈએ. T સમાધિભાવે દેહનો ત્યાગ કરે છે 6 પ્રતિજ્ઞા દર્શાવી છે. ૨૧ ૐ ગાથામાં, ૧ થી આરંભીને ૩૩ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலி બને છે. லலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy