SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ૨. ல் ஸ்ஸ் ஸ்ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ் ગયેલ કપિલ મુનિવરનું દ્રષ્ટાંત માર્ગદર્શક બની રહે છે. ર 8 ૯. નમિપ્રવ્રજ્યા : આમાં ૬૨ ગાથાઓમાં પ્રવ્રજ્યા માટે પ્રયાશ બે કરતાં નિમ રાત્રિંર્ષ સાથે બ્રાહ્મણ વૈષધારી ઈન્દ્રનો આધ્યાત્મિક Pસંવાદ છે. ઈન્દ્ર મહારાજા પ્રશ્ન કરે છે અને નિમ રાજર્ષિ ઉત્તર ? આપે છે. 2 8 2 ત્યાં બે છે ત્યાં જ ધોંધાટ (સંસાર) છે. પણ જે એકમાં (આત્મા) છે ત્યાં શાશ્વતી શાંતિ અને સુખ (મોક્ષ) છે.' હજારો રસંગ્રામો જીતવા કરતાં, એક માત્ર પોતાના આત્માને જીતનારો તે શ્રેષ્ઠ છે.' એકત્વ ભાવનાનું સોટ વર્ણન છે. 2 ૧૦. ધ્રુમપત્રક :- ૩૬ ગાથાના આ અધ્યયનમા વૃક્ષના પીળાં પાંદડાના તથા ઝાકળના બિંદુનાં દૃષ્ટાંતથી માનવ જીવનની રક્ષણભંગુરતાનું વર્ણન મળે છે. ભગવાન મહાવીર સ્વામીએ, êગૌતમને ઉદ્દેશીને, બધાં સાધકોને અપ્રમત્ત રહેવાનો, પાંચેય દે પ્રમાદને ત્યજને ધર્મ આરાધના કરવાનો, એ આરાધના માટે એક સમયનો પણ પ્રમાદ ન કરવાનું પ્રત્યેક ગાથાને અંતે ‘સમય ગોયમ મા પમાય' એ શબ્દોથી પ્રેરણા આપી છે. ૨. ર 2 પ્રબ ન : આગમ પરિચય વિશેષાંક ૧૧. બહુશ્રુત : આ અયનમાં શાસ્ત્રજ્ઞ વ્યક્તિની પ્રશંસા ૨ક૨વામાં આવી છે. ૩૨ ગાથાનું આ અધ્યયન છે. વિનીત અને દેઅવિનીતનાં ગુણ-દોષનું વર્ણન કરીને વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત કહેલ છે. 2 2 ૧૨. હરિકેશીય : ચાંડાલ જાતિમાં જન્મેલા છતાં ઉદાત્ત ચરિત્રના સ્વામી, હરિકેશી મુનિનું જીવન ૪૭ ગાથામાં ગુંથેલું છે. કર્મથી જાતિ નક્કી થાય છે, જન્મથી નહીં. અહિંસક યજ્ઞ જ êશ્રેષ્ઠ છે એ હકીકત દર્શાવી છે. ત્યાગ અને તપનો મહિમા દર્શાવ્યો છે. 2 8 ૧૩. ચિત્તસંભૂત : ચિત્ત અને સંસ્કૃતિ એ બે સગા ભાઈઓ છે ભવનું વર્ણન છે. બંને મુનિવરોમાંથી સંભૂતિ મુનિએ તપનું નિયાણું કર્યું જ્યારે ચિત્ત મુનિએ નિર્દોષ ચારિત્ર પાળ્યું, પરિણામે સંસ્કૃતિ તૈમુનિ ૭મી નરકે ગયા અને ચિત્ત મુનિ મોક્ષે ગયા. ૩૫ ગાથાનું ?આ અધ્યયન તપનો મહિમા બતાવે છે. 8 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ் ஸ்ஸ் 2 8 બ્રહ્મચર્યની રક્ષા માટે ૧૦ વાર્તાના ત્યાગની આવશ્યકતા, ૧૭ 2 ગાથાઓમાં વર્ણવી છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ સરસ રીતે દર્શાવ્યું છે. 2 ૧૭. પાપશ્રમણીય : સાધુ થયા પછી, સાધકે રત્નત્રયીની શૈ સાધનામાં જ સંયમજીવન ગાળવું જોઈએ. જે તેમ નથી કરતો તેને તે પાપશ્રમણીય કહ્યો છે. પથભ્રષ્ટ સાધુનું ૨૧ ગાથામાં વર્ણન કર્યું છે. તે ૧૮. સંજય : રાજર્ષિ સંજયની દીક્ષાનું ૫૪ ગાથામાં વર્ણન છે. ઉપરાંત, જેમણે સાધુ ધર્મમાં દીક્ષિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી હતી તેવા રાજાઓનું વર્ણન છે. સંયતિ રાજા અને ક્ષત્રિય રાજર્ષિના તે સંવાદ ખૂબ નોંધપાત્ર છે. ૧૯. મૃગાપુત્રીય ઃ મહેલના ગોખમાં બેઠેલા મૃગાપુત્ર એક 2 સંતને જોઈ પોતે પણ આવું સાધુપણું પાળ્યું છે એવું જાતિસ્મરણ 2 જ્ઞાનથી જાણી, પોતાના માતા-પિતાની સંયમ લેવા આજ્ઞા માંગી ૯૯ ગાથામાં આ અધ્યયન વર્ણન પામ્યું છે. મૃગાપુત્ર તથા તેમના શ્ માતા-પિતાના સંવાદો મનનીય છે. માનવભવ પામી, સંસારનું તે મમત્વ તજી ધર્મનો પુરુષાર્થ કરી લેવો જોઈએ એવું કથન થથાર્થ 2 2 2 2 છે. 8 ૧૪. ઇષુકારિય : ઈષુકા૨ નગરના છ જીવો-મોક્ષગામી જીવો-ભૃગુપુરોહિત, તેની સ્ત્રી, તેમના બે પુત્રો, ઈષુકાર રાજા ૨અને કમલાવતી રાણીની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું ૫૩ દેગાથાઓમાં વર્ણન છે. એક એક ગાથા મનનીય છે. કમલાવતી દેરાણી સાચી ધર્મપત્નીનું દૃષ્ટાંત છે. પિતા-પુત્ર અને પતિ-પત્ની વચ્ચેનો સંવાદ નોંધપાત્ર છે. ~ 2 રા ૨૦. મહાનિÁથીય : મહાનિઍંથીય એટલે સર્વ વિરતિ સાધુ ૨ એવો અર્થ દર્શાવતું, ૬૦ ગાથાઓમાં વિભક્ત અનાથી મુનિવરે, ૨ શ્રેણિક રાજાને, અનાથ-સનાથનો ભેદ સમજાવી સદ્ધર્મના માર્ગે તે વાળ્યા અને શ્રેણિક મહારાજા પોતાના સમગ્ર પરિવાર સહિત 2 2 ધર્મના રાગી બની ગયા તેનું વર્ણન મળે છે. 2 ૨૨. અનેમિય-સ્થનેમિષ :- પોતાના લગ્ન નિમિત્તે પશુઓનો 2 વધ થશે એવું જાણીને તેમનાર્થે રથ પાછો વાળી લગ્ન ન કર્યા તે અને રાજેમતીને સંયમ માર્ગે વાળી નવભવની પ્રીત સાચવી, સાધ્વી દે રાજીમતીએ, સાધુ રથનેમને અસંયમી જીવન કરતાં તો મૃત્યુ 2 શ્રેષ્ઠ એવું કહી ફરીથી સંયમમાં સ્થિર કર્યાનું, ૫૧ ગાથાનું આ અધ્યયન છે. ભગવાન અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણ રાજેમતી અને રથનેમિ આદિનું ચરિત્ર ખૂબ અસરકારક છે. 2 2 2 2 ૨૩. કેશી ગૌતમીય : ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી અને તે 2 ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ વચ્ચે-ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત, રંગીન વસ્ત્ર અને સફેદ આદિ વિષયો પરની ૮૯ ગાથામાં 2 2 ૧૫. સભિક્ષુ : સાધુના સામાન્ય ગુણનું વર્ણન ૧૬ ગાથાઓમાં ૨જૂ થયેલી સંવાદ-ચર્ચા નોંધપાત્ર છે. સમયને અનુસરીને 2 બાહ્યાચારમાં પરિવર્તન થતું રહેશે પરંતુ સાધુના મૂળગુો સદા- તે 2કર્યું છે. 8 8 ૧૬. બ્રહ્મચર્થ સમાધિસ્થાન ઃ ગદ્ય અને પદ્ય મિશ્રિત આ અધ્યયનમાં, સર્વદા એકસરખા જ હોય છે. 2 ~ ૭ ૭ ૭ ஸ்ஸ்ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ૨૧. સમુદ્ર પાલીય : હવેલીના ગોખમાં બેસીને રસ્તા પ૨ નજ૨ પડતાં, એક અપરાધીને ફાંસીએ ચડાવવા લઈ જવાનો જોઈને ર વૈરાગ્યભાવ જાગ્યો એ હકીકતનું વર્ણન ૨૪ ગાથામાં કર્યું છે.? ચોરના નિમિત્તે વૈરાગ્ય પામી દીક્ષા લઈ, સિદ્ધ પદ પામ્યાની કથા હૈ આકર્ષક છે-પ્રેરક છે. 2 G G
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy