SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૧૧૮ 8 ર પ્રાસ્તાવિક : 2 જૈનોના બધા ફિરકાઓએ આ સૂત્રની મૂળ સૂત્ર તરીકે ગણના દકરી છે, ‘સાધુ જીવનની બાળપોથી’, ‘જૈન આગમનો સારસરવાળો’, ‘મોક્ષમાર્ગનો મહાપથ’, ‘મુક્તિધામની મહાયાત્રા” એવા ઉપનામથી આ શાસ્ત્રનું ગૌરવ કરવામાં આવ્યું છે. આ રસૂત્રના રચિયતા, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ચોથી પાટે બિરાજતા પૂ. આચાર્ય શ્રી શથંભવ મહારાજશ્રી છે. પૂ. આચાર્યશ્રીએ રૃપોતાના પુત્ર અને શિષ્ય મનકે દીક્ષા અંગીકાર કર્યા પછી ફક્ત રછ માસનું આયુષ્ય શેષ રહે છે એવું પોતાના જ્ઞાનથી જાણીને એ શિષ્યના આત્મશ્રેયાર્થે પૂર્વમાંથી અને આગમ ગ્રંથોમાંથી અનેક ગાથાઓ ઉષ્કૃત કરીને આ સૂત્રની રચના કરી છે. વિકાલ એટલે કાળનું કશું બંધન નહીં અને વિકાલ એટલે સમી સાંજ એવો અર્થ દર્શાવનાર આ સૂત્રની ૧૦ અધ્યયન અને બે ચૂલિકામાં વિભાજન ૨ક૨ી રચના કરી છે. PD સૂત્ર પરિચય : 2 પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક શ્રી દશ વૈકાલિક સૂત્ર nડૉ. રસિકલાલ મહેતા સંયમ જીવનની સમાચારીનું સંપૂર્ણ વિગત સાથે સરળ-સ્પષ્ટ દેઆલેખન થયું છે. અનુયોગની દૃષ્ટિએ સાધુ-સાધ્વીના, ‘ચરણ2 કરણાનુયોગ' પ્રધાન આ સૂત્ર છે. પરંપરાથી ૭૦૦ ગાથા પ્રમાણ આ ગ્રંથ છે. મુખ્યત્વે પદ્ય પરંતુ અધ્યયન ૪, ૯, તેમજ પ્રથમ ચૂલિકામાં કુલ ૨૦ ગદ્ય સૂત્રો છે. ‘દ્રવ્યાનુયોગ'ની ૨. 2 તૈમુખ્યતા છે. 8 સૂત્રનું મહત્ત્વ 8 આ સૂત્રમાં સાધુ" સાધ્વીના આચાર અને ગોચરની વિધિનું સચોટસરળ નિરુપણ છે. આ રસૂત્રની રચના થયા પહેલાં દેસાધુપણાના આચાર ધર્મ તૈમાટે આચારાંગ સૂત્રનું અધ્યયન કરાવવામાં આવતું હતું. પરંતુ આ સૂત્રની રચના થયા પછી ↑આ સૂત્રનું અધ્યયન રેકરાવવામાં આવે છે. કે નદીક્ષિત સાધુદસાધ્વીને ‘ધજીવ નિકાય' 2. મૂળ (૧) દશ વૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન, (૩) નંદી સૂત્ર, (૪) અનુયોગદ્વાર. મૂર્તિપૂજક સંપ્રદાય પણ ચાર મૂળ સૂત્રો કહે છે. પરંતુ (૧) આવશ્યક સૂત્ર, (૨) દશ વૈકાલિક સૂત્ર, (૩) ઉત્તરાધ્યયન સૂત્ર, (૪) અધિનિયુક્તિપિંડ નિર્યુક્તિ સૂત્ર. T મૂળ સૂત્રની સમજણ : 2 ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் જે આગમોમાં આચાર સંબંધી મૂળગુોનું નિરૃપણ છે અને શ્રમણની જીવનચર્યામાં જે મૂળ રૂપે સહાયક બની જાય છે તે મૂળસૂત્ર છે. મૂળ એટલે મૌલિક-મૂળ સાધકમાં મૂળગુણને વિકસાવી-ગુદ્દાના બીજથી મોક્ષના ફળ સુધીની વિકાસ યાત્રાનું આલેખન-માર્ગદર્શન જેના ૪૨ R નામના ૪થા અધ્યયનનો પાઠ, ગુરુમુખે સાંભળીને દીક્ષાર્થીને એણે પાઠ બોલાવીને વડી દીક્ષા આપવામાં આવે છે. વૈરાગી તથા સંયમી છે આત્માને આ સૂત્ર કંઠસ્થ હોય છે. આ એક શાસ્ત્રના અવગાહનથી તે હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. 8 ર પાંચમા આરાના અંત સુધી આ સૂત્ર ટકવાનું છે, જેનો આધાર લઈને, ૪ જીવો આવો પૂરો થવાના સમયે એકાવતારી થવાના છે. પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાએ આ સૂત્રનો સ્વાધ્યાય કરી જૈન ધર્મના કે આચારની વિશેષતાઓથી પરિચિત થઈ, દયામય અહિંસા ધર્મનું તે આચરણ કરવા માટે સતત જાગૃત રહેવાનું છે. આ સૂત્ર ‘સુવર્ણકુંભ તે છે, જેમાં જેનાગમનું અમૃત ભરેલું છે.' શ્રમણ જીવનની આચારસંહિતાનું સંપૂર્ણ અને સૂક્ષ્મતમ નિરુપણ મળે છે, વૈકાલિક’ શબ્દ કાળવાચક છે. ચાર સંધિકાળ સિવાયના કોઈ પણ સમયે આ સૂત્ર ભણી શકાય છે, સ્વાધ્યાય થઈ શકે છે. ૨ હૈ 2 રા અનન્ય અદ્ભુત અને આત્મકલ્યાણ કરનારા શાસ્ત્રોમાં ૢ અણમોલ ‘દશ વૈકાલિક' સૂત્રનો સંક્ષેપમાં પરિચય મેળવીએ TM અધ્યયયન સાર ૧. કુમપુષ્પિકા : આ પ્રથમ અધ્યયનની પહેલી ગાથા‘ધમ્મો મંગલમુનુિં, અહિંસા સંનમો તવો। देवितं णमेसंति, जस्स धम्मे सया मणो ।।' સ્વાધ્યાયથી મળી રહે છે એ મૂળ સૂત્ર છે. સાધક પોતાની સાધનામાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી, આત્મવિકાસ સાધી, મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે, તે આ મૂળસૂત્રના સ્વાધ્યાય અને આચાર-પાલનથી શક્ય બને છે. ભવકી કરવા માટે ખૂબ ઉપકારક બની રહે છે. દરેક મૂળસૂત્રનો વિગતે પરિચય મેળવીએ. SO ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ 2 2 2 2 2 અર્થાત્ અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ ઉત્કૃષ્ટ | મંગલ છે, જેનું મન સદા તે ધર્મમાં લાગેલું રહે છે, તે& ધર્માત્માને દેવો પણ નમસ્કાર કરે છે. આ અમર ગાથામાં ધર્મનું સાચું સ્વરૂપ, મહત્ત્વ તથા શ્રમોની અહિંસક જીવન પદ્ધતિને વૃક્ષ પરo 2 2 ખીલેલા પુષ્પોમાંથી નિર્દોષ કે રીતે રસપાન કરીને ? વનનિર્વાહ કરનારê ભ્રમરની ઉમા 2 2 સમજાવેલ છે. શુદ્ધ આત્મધર્મની પ્રાપ્તિ માટે અહિંસા, સંયમ અને તપા સાધન છે. પાંચ ગાથામાં ஸ் ஸ் ஸ் ஸ் ஸ் 2
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy