SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ | પ્રબુદ્ધ જીવન : આગમ સૂત્ર વિશેષાંક ૧૧૭. $ઉપરાંત સાધુની દિનચર્યાનું પણ વર્ણન નોંધપાત્ર છે. પ્રતિલેખન- ઉદરપૂર્તિ કરે છે. શૈવંદન-ગુરુ આજ્ઞા મુજબ વૈયાવચ્ચ કે સ્વાધ્યાય વગેરે ક્રિયા કરે | આહાર ગ્રહણ-ત્યાગના કારણો છે. મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં સાધુ છ કારણોમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થાય ત્યારે શ્રે શ્રધ્યાન, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચર્યા અને ચોથા પ્રહરમાં સ્વાધ્યાય ત્રીજા પ્રહરમાં આહાર-પાણીની ગવેષણા કરે. (૧) ક્ષુધા વેદનાની 8 ૨ કરે. સાધુની રાત્રિ- ચર્યામાં-પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા શાંતિ માટે, (૨) વૈયાવૃત્ય માટે, (૩) ઈર્ષા સમિતિના પાલન 8 પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહોરમાં સ્વાધ્યાય માટે, (૪) સંયમ પાલન માટે, (૫) પ્રાણોની રક્ષા માટે-જીવન $કરે. પ્રતિલેખન માટેની વિધિનું પણ વર્ણન છે. ઉભડક આસને નિર્વાહ માટે, (૬) ધર્મ ચિંતન માટે, આહાર મળે તો સંયમની બેસીને યતનાપૂર્વક ધીમેથી પ્રતિલેખન કરે. સંપૂર્ણ એકાગ્રતા વૃદ્ધિ અને ન મળે તો તપની વૃદ્ધિ એવી ભાવના વ્યક્ત થાય છે. ૨ અને શાંતિથી આ ક્રિયા કરવાની આજ્ઞા છે. વીતરાગની આજ્ઞા છ કારણોથી આહાર-પાણીનો ત્યાગ કરે તો સંયમનું અને ૨ &ખૂબ મહત્ત્વની હોય છે. તેનો સ્વીકાર કરવાથી લાભ થાય છે. તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી. (૧) રોગગ્રસ્ત થાય, હૈ 1 ચરણ-કરણ સિત્તરી: (૨) ઉપસર્ગ આવે, (૩) બ્રહ્મચર્યરૂપ ગુપ્તિની રક્ષા માટે, (૪) 8 $ ઉપાધ્યાયના ગુણ વર્ણવતાં જ્ઞાનીઓએ ‘કરણ-ચરણ સિત્તરી પ્રાણીઓની દયા માટે, (૫) તપ માટે, (૬) શરીરનો ત્યાગ કરવા 9અર્થાત્ કરણના ૭૦ અને ચરણના ૭૦ બોલ કહ્યા છે. ચરણ માટે. એટલે ચારિત્ર અને કરણ એટલે જે વખતે, જેવો અવસર તેવી | આહાર શુદ્ધિ શ્રક્રિયા કરવામાં આવે તે કરણ છે. આહાર શુદ્ધિ માટે સાધુએ ખૂબ કાળજી રાખવાની હોય છે. જે કરણ સિત્તરી ચરણ સિત્તરી ગોચરીમાં ઓછામાં ઓછા દોષ લાગે તેની સાવધાની રાખવાની છે ૪ પિંડ વિશુદ્ધિ ૯૫ મહાવ્રત છે. ગૃહસ્થ પોતાને માટે બનાવેલ આહારમાંથી આહાર ગ્રહણ ૫ સમિતિ ૧૦ શ્રમણ ધર્મ કરવાનો હોય છે. આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ૧૨ ભાવના ૧૭ સંયમ કરતાં સાધુએ પૂર્ણ સંયમભાવ રાખવો જરૂરી છે. ઘરના વિવિધ સે ૧૨ પડિયા ૧૦ વૈયાવચ્ચ મનોહર સ્થાનો, આકર્ષક વસ્તુઓ પર રાગભાવ કરે નહીં. ગૃહસ્થ ૫ ઈન્દ્રિય નિરોધ ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ સાથે બિનજરૂરી વાતો કરે નહીં. રસાસ્વાદના ત્યાગથી સાધુએ છે ૨૫ પ્રતિલેખના ૩ જ્ઞાનાદિ જીવન વ્યતીત કરવું જોઈએ. આહાર શુદ્ધિથી સાધુના પંચાચારની 8 ૩ ગુપ્તિ ૧૨ તપ શુદ્ધિ થાય છે. એષણાની શુદ્ધિમાં જ સાધુતાની સમગ્ર-સંયમી ૪ અભિગ્રહ ૪ ક્રોધાદિકષાય જીવનની શુદ્ધિ છે. આ સૂત્રમાં, સાધક જીવનને ઉપયોગી-ઉપકારક અનેક બાબતોનું 2 છે આમાંની પ્રત્યેકની ચર્ચા આ આગમ ગ્રંથમાં કરવામાં આવી સંક્ષેપમાં સચોટ વર્ણન છે. સાધુતાના શિખરે પહોંચવા માટે આ ગ્રંથ છે છે. “અષ્ટ પ્રવચનમાતાની ગોદમાં સાધુના જીવનનો મહત્ત્વનો (આગમ) મહત્ત્વનું અવલંબન બની રહે છે. * * * આધ્યાત્મિક વિકાસ થાય છે અને સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્ર અને $તપની સાધનાથી મોક્ષ રમણીને વરે છે. | મહાવીર વંદના. ૨ સંયમ નિર્વાહના આવશ્યક સાધનોને ઉપધિ કહે છે. વસ્ત્ર, | વિદ્યાબેન મહાસુખલાલ શાહ (ખંભાતવાળા)ના અનુદાનથી હૈ ૨પાત્ર, રજોહરણ, મુહપત્તી વગેરેને સાધુજીવનની ઉપાધિ કહે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પાટકર હોલમાં ‘મહાવીર વંદના'નું &મર્યાદિત ઉપધિથી સંયમનો નિર્વાહ કરે છે. આયોજન કર્યું હતું. તેની ઑડીયો C.D. વિના મૂલ્ય મળશે. IS 2 સાધુની ભિક્ષાચરીને ગોચરી કહે છે. પિંડ એટલે અશન, પાણી, | જેમને આ ઑડીયો C.D. જોઈતી હોય તેઓએ નીચેના સરનામે ફૉન કરી મેળવી લેવા વિનંતી. કુરીયર કરવામાં નહીં આવે. એવામીઠાઈ તથા મુખવાસ-એ ચારેય પ્રકારના આહારનો સમૂહ પંદર પંદર ભક્તિ ગીતો ધરાવતી આ ઑડીયો C.D. ઘરે 8 $અને એષણા એટલે શોધવું, પિંડેષણા એટલે આહારની સદોષતા વસાવી રાખવા જેવી છે તો સર્વેને આ લાભ લેવા વિનંતી. નિર્દોષતાનું શોધન કરવું (૧) નિર્દોષ આહારની શોધ કરવી, | શ્રી કમલેશભાઈ જે. શાહ, C/o. વિરલ જ્વલ્સ, ૯૨૫, પારેખ 8 ૨(૨) ગૃહસ્થના ઘેરથી નિર્દોષ રીતે આહાર ગ્રહણ કરવો (૩) મારકેટ, ૯મે માળે, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪. દૈનિર્દોષ રીતે પ્રાપ્ત કરેલા આહારના રસાસ્વાદનો ત્યાગ કરીને ટે. નં. : ૨૩૮૬૩૮૨૬. મોબાઈલ : ૯૮૨૧૯૩૨૬૯૩. અનાસક્ત-ભાવે ભોગવવો. સાધુ માધુકરીવૃત્તિથી પોતાની | સમય બપોરે ૧૨-૦૦ થી પ-૦૦ સુધી. லலலலலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ૭૦ லலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy