SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ર ૭૭ ૭ ૭ ૧૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક શ્રી આવશ્યક સૂત્ર ઘડૉ. સાધ્વી આરતી ? સાધકોને આત્મવિશુદ્ધિ માટે ક૨વા યોગ્ય અનુષ્ઠાનોને આવશ્યક કહે છે. ચતુર્વિધ સંધના સાધર્કોના આવશ્યક અનુષ્ઠાનોનું કથન જે શાસ્ત્રમાં છે, તે આવશ્યક સૂત્ર છે. 2 વ્યવહારમાં તેને પ્રતિક્રમણ સૂત્ર કહે છે. P રચનાકાળ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. આ ચારે દૈતીર્થના સાધકોને સવારે અને સાંજે ઉભયકાળ પ્રતિક્રમણ કરવું, તે અનિવાર્ય હોવાથી તીર્થ સ્થાપનાના પ્રથમ દિવસે જ ગાધર ભગવંતો તીર્થંકરોના ઉપદેશ અનુસાર આવશ્યક સૂત્ર સહિત બાર અંગસૂત્રોની રચના કરે છે અને તે દિવસથી જ ચતુર્વિધ સંધના તમામ સાધો તેની આરાધનાનો પ્રારંભ કરે છે. તેનાથી સમગ્ર &; 2 જૈન સાહિત્યમાં આવશ્યકસૂત્રની અગ્રિમતા, પ્રધાનતા કે મુખ્યતા પ્રતીત થાય છે. 2 8 રચનાકાર : બાર અંગ સૂર્ગાની જેમ આવશ્યક સૂત્રના રચિયતા રંગાધર ભગવંતો છે. મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનમાં ?સાધુ-સાધ્વીઓ માટે પ્રતિક્રમણ કલ્પ અનિવાર્ય ન હતો. સરળ અને ભકિ સાધો પાપસેવન થાય ત્યારે તુરંત જ તેનું પ્રતિક્રમણ ઊકરી લેતા હતા. પરંતુ ભગવાન મહાવીરે પંચ મહત્ત્રમ્ સપત્તિવમાં 2 રૃધમ્મપ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરી. ભગવાન મહાવીરના શાસનમાં સાધકો માટે પ્રતિક્રમણ કલ્પ અનિવાર્ય બની ગર્યા. 2 ર આવશ્યક શબ્દના પર્યાયવાચી શબ્દો : શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં આવશ્યક શબ્દના અનેક પર્યાયવાચી શબ્દોનું કથન છે તે તેના સ્વરૂપને અને તેની મહત્તાને પ્રદર્શિત કરે છે. ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે મધ્યના બાવીસ તીર્થંકરોના આવશ્યક ૧ : સામાયિક : શાસનમાં આવશ્યક સૂત્ર હતું પરંતુ તેને ષડ્ આવશ્યકનું ચોક્કસ 8 ક્રિયાત્મક સ્વરૂપ ભગવાન મહાવીરના શાસનમાં પ્રાપ્ત થયું. 2 2 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ४० 2 ૫. ઉપાય : તે મોક્ષમાર્ગના ઉપાયભૂત હોવાથી ઉપાય કહેવાય છે. તે ઉપરોક્ત શબ્દોથી સ્પષ્ટ થાય છે કે જે સાધના દ્વારા આત્માના દે દોષો નાશ પામે, આત્મા વિભાવથી પાછા વળી સ્વભાવમાં સ્થિર થાય, આત્માની વિશુદ્ધિ થાય, શુકાશૂન્ય આત્મા ગુણોથી વાસિત થાય તે આવશ્યક છે. 2 આવશ્યકના ભેદ : તેના બે ભેદ છે, વ્યાવશ્યક અને ભાવાવશ્યક. દ્રવ્યાવશ્યક : ઉપયોગરહિત અર્થાત્ આત્માના અનુસંધાન વિના હૈ કે ભાવ વિના કોઈ પણ ક્રિયા કરવી, તે વ્યક્રિયા છે. આવશ્યક સૂત્રોના પાઠનું કેવળ ઉચ્ચારણ માત્ર કરવું, અન્યમનસ્કર્ણ 2 વંદનાદિ ક્રિયા કરવી, તે દ્રવ્યાવશ્યક છે. 2 2 2 ભાવાવશ્યક : ઉપયોગસહિત કે શુદ્ધ ભાવપૂર્વક ક્રિયા કરવી, તે તે ભાવયિા છે. મન, વચન અને કાયાને એકાગ્ર બનાવી જિનાજ્ઞા અનુસાર આવશ્યકની આરાધના કરવી, દોષવિશુદ્ધિના લક્ષપૂર્વક 2 સૂત્ર અને તેના અર્થનું ચિંતન મનન કરીને શ્રદ્ધા અને 2 બહુમાનપૂર્વક પ્રત્યેક વિધિ-વિધાન કરવા, તે ભાવાવશ્યક છે. ર ભાવાવશ્યકથી જ સાધકનું આત્મવિશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. ૨ 2 વિષયવસ્તુ : આવશ્યકસૂત્રમાં એક શ્રુતસ્કંધ તથા છ અધ્યયનો તે છે. તે છ અધ્યયનો જ છ આવશ્યક રૂપે પ્રસિદ્ધ છે. શ્રી નંદીસૂત્રમાં આવશ્યકસૂત્રની ગણના અંગબાહ્યશ્રુતમાં કરી છે અને તેના છ અધ્યયનના છ નામનો ઉલ્લેખ છે. ૧. સામાયિક, ૨. ચોવિસંથો, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. કાઉસગ્ગ અને ૬. પચ્ચક્ખાણ. 2 8 2 જે સાધના દ્વારા સમભાવની પ્રાપ્તિ થાય તે સામાયિક છે.? 2 8 ૧. અવશ્યકરણીય : મુમુક્ષુઓને અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાન કેન્દ્રમાં રાખીને જ કરવાની હોય છે. તેથી જ આચાર્ય જિનભદ્રગણિ 2 હોવાથી તે અવશ્યકરણીય કહેવાય છે. 2 ૨. ધ્રુવનિગ્રહ : છ આવશ્યકની આરાધના દ્વારા અનાદિકાલીન êકર્મોનો નિગ્રહ થતો હોવાથી તે ધ્રુવનિગ્રહ કહેવાય છે. 2 ૩. વિોધિ : આવશ્યકની આરાધના આત્મવિશુદ્ધિનું કારણ ક્ષમાશ્રમો વિશેષાવશ્યક ભાષ્યમાં સામાયિકને ચૌદપૂર્વના અર્થપિંડ રૂપ કહ્યું છે. આ રીતે સાધનામાર્ગમાં સામાયિકની મુખ્યતાને સ્વીકારીને તેનું સ્થાન પ્રથમ નિશ્ચિત કર્યું છે. શ્રી આવશ્યકસૂત્રમાં પ્રથમ સામાયિક અધ્યયનમાં મંગલાચરણ રૂપ નમસ્કારમંત્ર તથા સામાયિકના પ્રતિજ્ઞા પાઠ રૂપ 'કમિ દેવરિત કે સર્વવિરતિ ચારિત્રનો પ્રારંભ સામાયિકથી જ થાય 2 છે. સાધક સર્વ પાપસ્થાનથી નિવૃત્ત થઈ વિશ્વમભાવનો ત્યાગ કરી સમભાવની પ્રાપ્તિના લક્ષે સામાયિકમાં સ્થિત થાય ત્યાર પછી તેની સાધનાનો પ્રારંભ થાય છે. સમગ્ર સાધના સામાયિકને ? 2 2 હોવાથી વિશુદ્ધિ કહેવાય છે. ૪. ન્યાય : તેની આરાધનામાં ઈષ્ટ અર્થની સિદ્ધિને ન્યાય મળતો બંને’... આ બે પાઠનો સમાવેશ થાય છે. રહોવાથી તે ન્યાય કહેવાય છે. . ____ 2 2 2 નમસ્કારમંત્ર : આ જૈનધર્મનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે તેમાં ચૌદ પૂર્વના V ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் 2
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy