SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ்ஸ்ஸ்ஸ் અસ્પષ્ટ રીતે રજૂ કરવાની ચેષ્ટાથી અનંત સંસાર વધારી દીધો તેની વાત પણ અહીં કરવામાં આવી છે. જિનાલય રાચીલા અને રજિર્ણોદ્વારની પણ ચર્ચા આમાં કરીને જિન-મંદિર-દહેરાસર અંગેની તેંઉચિત જાગૃતિમાં શ્રમણોના કર્તવ્યોધને જાગ્રત કર્યો છે. છઠ્ઠું અધ્યયન : 2 રા આ અધ્યયનમાં દશપૂર્વી એવા શ્રી નંદીયા દ્વારા પણ પ્રાયશ્ચિત્ત કર્યાની વાર્તાથી શુદ્ધિકરણના માર્ગની સ્તુતિ કરવામાં આવી છે. આરંભ-સમારંભનો ત્યાગ એ જ સાચું શ્રમણત્વ છે આમ બતાવી રસાધ્વી રજ્જાની વાતો અને અગીતાર્થ એવી લક્ષ્મણા સાધ્વીજીની વાર્તા કરીને પ્રાથમિત્તતાના ૧૦ અને આર્લોચનાના ૪ ભેદોની રા ஸ் ஸ் ஸ் બંધ આંખે જોયેલા સ્વપ્ન તો આંખ ખૂલતાં જ ગાયબ થઈ જાય છે. જ્યારે ખુલ્લી આંખે જોયેલા ડ્રીમ પાછળ જો પુરુષાર્થ કરવામાં આવે તો ડ્રીમને ડેસ્ટીની સુધી લઈ જઈ શકાય. ખુલ્લી આંખે સ્વપ્ન સજાવનાર યુગદિવાકર પૂજ્ય ગુરુદેવ હૈ પૂ. નમ્રમુનિ મ.સા.એ અનેક સ્વપ્નોને પોતાની ગજબની સાધના અને અથાગ મહેનત દ્વારા ન માત્ર સાકાર કર્યા છે, પણ અહંમ યુવા ગ્રુપ, લુક-એન-લર્ન, પારસધામ, પાવનધામ, પવિત્રધામ પછી હવે સજાવ્યું છે એક મહાસ્વપ્ન...ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો-'આગમ'નો ઇંગ્લિશમાં અનુવાદ !! હજુ તો ગયા ડિસેમ્બરમાં પારસધામ-ઘાટકોપર ઉપક્રમે ? ગુજરાતી આગમ ગ્રંથોનું પુનઃપ્રકાશન કરાવ્યું એના લોકાર્પણ ? અવસરે ભવ્ય ‘આગમ મહોત્સવ' દ્વારા ઘર-ઘર અને જન-જન સુધી આગમ ગ્રંથો પહોંચાડવાનો ઉપદેશ આપ્યો, પ્રેરણા કરી અને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી... 2 આ વર્ષ જાન્યુઆરી-૨૦૧૨માં પાવનધામ કાંદિવલી ખાતે છે. ભવ્ય ‘આગમ મહોત્સવ'નું આોજન થયું. હવે એ જ આગમો આજના યંગસ્ટર્સ અને વિદેશ સુધી પહોંચાડવા એને ઇંગ્લિશમાં અનુવાદ કરવાનું બીડું ઝડપ્યું. O O O O O 2 2 ஸ்ஸ்ஸ்ஸ் L L L L U TU TU TU TU TU TU TU TU TU પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક 3 ஸ் આગમ ગ્રંથોની ઈંગ્લીશમાં અનુવાદ કરવાની યોજના ડ્રીમ ટુ ડેસ્ટીની પૂ. ગુરુદેવના આ ડ્રીમને ડેસ્ટીની સુધી લઈ જવા, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ઇંગ્લીશ ભાષાનું અને જૈનધર્મનું જ્ઞાન ધરાવતા, મુંબઈ, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર, જયપુર, શ્રવણબેલગોડા, ચેન્નઈ, ૧૧૧ ஸ் ஸ் ஸ் 0 9 વાર્તા કરી આ અધ્યયન દ્વારા કલંકિત થયેલ શ્રમણાચારને સ્વચ્છ 2 કરી પુનઃ આત્મકલ્યાણમાં આગળ વધવાના માર્ગનું પ્રસ્થાપન 8 કરવામાં આવ્યું છે. ૫૫ કરોડ લાખ, ૧૫ કરોડ હજાર, ૫૫ સો તે કરોડ, ૫૫ કરોડ આચાર્ય પ્રભુ વીરના શાસનમાં ગુણાકીíÅ નિવૃત્તગામી થવાના તેવી વાત કરવામાં આવી છે. ર 18 2 આ આગમનો જોગ કરનાર મુનિવર વર્ધમાન વિદ્યાના અધિકારી બને છે અને તેઓ ઉપધાનાદિ શ્રાવકાચારને કરાવવાના સુયોગ્ય બને 2 છે. આ આગમની ચુલિકા પણ વિશેષ મનનીય છે. વર્તમાનકાળે આ આગમનો સર્વગીતાર્થ પૂજ્યો દ્વારા અતિ ભાવપૂર્વક પઠન-પાઠન થાય કે છે. આવા આગમને વંદન...નમન..*** 8 અમદાવાદ, નાશીક, જમશેદપુર, દુબઈ અને અમેરિકાના ૨૧ જેટલા સે વિદ્વાનો આ મહામિશનમાં જોડાઈ ગયા છે. 2 આ કાર્યમાં દેશ-વિદેશની યુનિવર્સિટીઝ, વિદ્યાપીઠો અને 2 ડિપાર્ટમેન્ટ ઑફ જૈનોલોજીનો સહયોગ મળી રહ્યો છે. આ વિરાટ અને ભવ્ય યોજનાના સંપાદન અને પ્રકાશન કાર્યમાં દરેક ફિરકા અને સંપ્રદાયના ગીતાર્થ ગુરુભગવંતો અને ? વિદુષી સાધ્વીવૃંદનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. 8 ઈંગ્લિશમાં અનુવાદિત થયેલાં આ આગમ ગ્રંથો, પુસ્તકાલયો, દેશ-વિદેશની યુનિવર્સિટીઓ, જૈન સેન્ટર્સ, વિશ્વની દરેક લાઈબ્રેરીઓ આદિ અનેક જગ્યાએ મોકલવામાં સે આવશે.આ ઉપરાંત ઈન્ટરનેટ પર પણ આ આગમ ઉપલબ્ધ થશે. તે જેમ ગીતા હિન્દુ ધર્મની, કુરાન મુસ્લિમ ધર્મની, બાઈબલ ક્રિશ્ચિયન ધર્મની, ત્રિપિટક બૌદ્ધ ધર્મની ઓળખ છે તેમ ‘આગમ’ જૈન ધર્મની ઓળખ છે. 9 O O O છ છ છ છ છ છ છ ! છ છ છ છ છ છ છ છ U સાંપ્રદાયિકત્તાથી પર, આ મિશનનો હેતુ આગમ દ્વારા વિશ્વને દ ભગવાન મહાવીરના જીવન કવનનો પરિચય કરાવવાનો છે. વિદ્વાનોને આ મિશનમાં જોડાવાનું અમારું ભાવપૂર્વક આમંત્રણ ૩ છે. 2 આ મિશનમાં અનેકવિધ સેવાઓની આવશ્યકતા છે જેથી યુવાન, વડીલ, શ્રેષ્ઠીવર્યથી લઈને સંસ્થાઓ સર્વના ભાવ, શ્ ભક્તિ, સ્નેહથી આવકારીએ છીએ. સંપર્ક સૂત્ર ઃ ગુણવંત બરવાળિયા ગિરીશ શાહ ૨ પારસધામ, વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર (ઈ.) મુંબઈ-૪૦૦ ૦૭૭. Ph.No.: 09820215542 / 09819872623. ૨ Email : gunvant.barvalia&gmail.com.egirish.shahājainaagam.org. 8 &
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy