SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ૧૦૯) ૨ (૫) જિત વ્યવહાર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પ્રતિસેવન સંહનતા, (૪) બહુપ્રતિપૂર્ણ પ્રિયતા. છે દોષ વગેરેનો વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત અપાય છે તે જિત વ્યવહાર (૪) વચન સંપદા : સમસ્ત વ્યવહારનું કારણ વાણી છે. સત્ય, છે છે. અથવા કોઈ ગચ્છમાં, કોઈ વિશેષ પરિસ્થિતિમાં, સૂત્ર પ્રિય, હિતકારી વચનો આચાર્યની સંપત્તિ છે. તેથી તેને સંપદા હૈ તે સિવાયની પ્રાયશ્ચિત્ત પ્રદાનની પ્રવૃત્તિ થઈ હોય અને અન્ય સંતો કહે છે. વચન સંપદાના પણ ૪ પ્રકાર છે. (૧) જેનું વચન સર્વને 8 છે તેનું અનુકરણ કરે તે જિત-વ્યવહાર છે. અથવા અનેક ગીતાર્થ ગ્રાહ્ય હોય, (૨) મધુર વચન, (૩) રાગ-દ્વેષ રહિત વચન, (૪) 9 સાધુઓ દ્વારા આચરિત, અસાવદ્ય અને આગમથી અબાધિત રુઢિ સંદેહ રહિત વચન બોલનાર હોય. સંક્ષેપમાં, આચાર્યના વચનો ૨ પરંપરાને જિત વ્યવહાર કહે છે. | સર્વને ગ્રાહ્ય, મધુર, પક્ષપાત રહિત અને સ્પષ્ટ હોય છે. ૨ છે આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જો આગમજ્ઞાની પુરુષ (૫) વાચના સંપદા શાસ્ત્ર અને અન્ય ગ્રંથો વાંચવાની કુશળતા ૨ ઉપસ્થિત હોય તો આગમ વ્યવહારને જ પ્રાધાન્ય આપવું અને જો તેમજ તેના રહસ્યો જાણી, શિષ્ય સમક્ષ પ્રગટ કરવા તે વાચન છે & તે ન હો તો અનુક્રમે શ્રુત, આજ્ઞા, ધારણા અને જિત વ્યવહારને સંપદા છે. તેના ૪ પ્રકાર છે. (૧) શિષ્યની યોગ્યતાનો નિશ્ચય ? પ્રાધાન્ય આપવું. જિતકલ્પ સૂત્રમાં આ પાંચમા વ્યવહારને પ્રાધાન્ય કરીને સૂત્ર ભણવાનું સૂચન કરે. (૨) શિષ્યની યોગ્યતા મુજબ આપવામાં આવ્યું છે. ગચ્છનું સંચાલન કરનારા ગીતાર્થ આચાર્યનું સૂત્રાર્થની વાચના આપે. (૩) સૂત્રાર્થમાં શિષ્યની ધારણા દૃઢ છે ખૂબ મહત્ત્વ છે. આવા ગીતાર્થ ગુરુ ભગવંતની યોગ્યતા તથા થઈ જાય પછી આગળ અધ્યયન કરાવે. (૪) અર્થની સંગતિ પ્રમાણે ૨ શું કર્તવ્યનું સંક્ષિપ્ત વર્ણન આ આગમમાં છે. નય અને પ્રમાણથી અધ્યયન કરાવે. જૈન સંસ્કૃતિનો સાર શ્રમણધર્મ છે. સાધુધર્મની સિદ્ધિ માટે (૬) મતિ સંપદા : મતિ એટલે બુદ્ધિ, તે એકદમ તીવ્ર અને ૨ & આચાર ધર્મની નિરતિચાર વિશુદ્ધ સાધના અનિવાર્ય છે. આચાર પ્રબળ હોય-પદાર્થનો નિર્ણય તરત જ કરે તેવી મતિ હોય તેને જે છે ધર્મની વિશુદ્ધ આરાધના માટે જિનાજ્ઞાનું ઉત્કૃષ્ટ ભાવે પાલન મતિસંપદા કહે છે. તેના ચાર પ્રકાર છે. (૧) સામાન્ય રૂપે અર્થને 9 અતિ આવશ્યક છે. કેવા કેવા અકાર્યો કરવાથી કેવા કેવા પ્રાયશ્ચિત્ત જાણવો. (૨) સામાન્ય રૂપે જાણેલા અર્થને વિશેષરૂપે જાણવાની છે આવે તેની કલમો, સંક્ષેપમાં, સરળ રીતે આ આગમમાં મળે છે. ઈચ્છા થવી. (૩) વિશેષરૂપે નિશ્ચય કરવો. (૪) નિશ્ચય કરાયેલીઝે છે ઓછામાં ઓછું ૧ એકાસણું અને વધુમાં વધુ ૧૨૦ ઉપવાસનું વસ્તુને કાલાંતરમાં પણ યાદ રાખવી. (અવગ્રહ, ઈહા, અવાય, હૈ & પ્રાયશ્ચિત્ત ગુરુ ભગવંત શિષ્યને ફરમાવે છે અને શિષ્ય તેનો સ્વીકાર ધારણા કહે છે. હું કરે છે. આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત આપનાર ગીતાર્થ ગુરુની વિશેષતા- (૭) પ્રયોગ સંપદા: પરવાદીઓનો પરાજય કરવાની કુશળતાને છે યોગ્યતાનું વર્ણન મળે છે. છત્રીશ ગુણોથી યુક્ત ગીતાર્થ ગુરુ જ પ્રયોગ સંપદા કહે છે. વાદ સામર્થ્યને પ્રયોગ કહેલ છે. તેના ચાર ૨ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી છે. આવા સમર્થ ગુરુ ભગવંતની- પ્રકાર છે. (૧) પોતાની શક્તિને જાણી શાસ્ત્રાર્થ કરવો. (૨) ૨ આચાર્યની આઠ સંપદાનું વર્ણન આ મુજબ છે. પરિષદના ભાવોને જાણી વાદ-વિવાદ કરવો. (૩) ક્ષેત્રને જાણી ૨ ૨T આચાર્યની આઠ સંપદા: વાદ-વિવાદ કરવો. (૪) વસ્તુના વિષયને જાણી વાદ-વિવાદ કરવો. છે ૨ (૧) આચાર સંપદા : જ્ઞાનાદિ પાંચ આચાર, આચરણીય છે, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા : ગણ કે સમુદાય માટે આવશ્યક છે છે તેનું આચરણ કરે તે આચાર સંપદા. તેના ૪ પેટા પ્રકાર છે. (૧) વસ્તુઓ ગ્રહણ કરવી અને તેનું વિતરણ કરવું તે સંગ્રહ સંપદા શું સંયમની આરાધનામાં સદા લીન રહેવું, (૨) અહંકાર રહિત રહેવું, છે. વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર વગેરે સાધુચર્યાના નિયમ અનુસાર (૩) એક સ્થળે સ્થિર રહેવું, વૃદ્ધોની જેમ ગંભીર સ્વભાવવાળા રહેવું. એકત્રિત કરવા અને તેનું નિષ્પન્ન ભાવે યોગ્ય વિતરણ કરવું. (૨) શ્રુત સંપદા : અનેક શાસ્ત્રોના જાણકાર થવું. શ્રુતજ્ઞાનના તેના ચાર પ્રકાર છે. (૧) વર્ષાકાળમાં મુનિઓને રહેવા યોગ્ય છે & માધ્યમથી જ સાધના માર્ગને જાણી શકાય છે અને સાધકોને ક્ષેત્રનું પ્રતિલેખન કરવું, (૨) મુનિઓ માટે પાટ, ચરા, શય્યા, હૈ સાધનાનું માર્ગદર્શન આપી શકાય છે. ચાર પ્રકાર (૧) બહુશ્રુતતા- સંસ્કારક આદિ (૩) યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું અને કરાવવું.8 અનેક શાસ્ત્રોના જાણકાર થવું, (૨) પરિચિત શ્રુતતા (૩) વિચિત્ર (૪) ગુરુજનોનોનું યથાયોગ્ય સન્માન કરવું. ૬ શ્રુતતા, વિવિધ પ્રકારે શાસ્ત્રને જાણવા-વિવિધ ગ્રંથોના આ સંપદાને કારણે આચાર્ય-ગણિ, સંઘની સુરક્ષા અને વિકાસ છે અભ્યાસમાં પારંગત થવું. (૪) ઘોષ વિશુદ્ધ કારકતા=શુદ્ધ ઉચ્ચારણ કરી શકે છે. જિન શાસનની પ્રભાવના કરી શકે છે. અગીતાર્થ ૨ કરનાર થવું. સાધુઓનું જીવન આ સંપદાથી સંપન્ન આચાર્યના નેતૃત્વમાં ૨ છે (૩) શરીર સંપદા : સુડોળ, કાંતિમય, પ્રભાવશાળી સુંદર શરીર સુરક્ષિત રહે છે. આ સૂત્રમાં વિદ્યા અને મંત્ર વચ્ચેના તફાવતની 8 સંપત્તિ રૂપ છે તેથી તેને સંપદા કહે છે. તેના ૪ પ્રકાર છે. (૧) પણ સરળ સમજણ આપી છે. આ મહત્ત્વનું છેદસૂત્ર છે. 8 6 આરોહ પરિણાહ સંપદા, (૨) અનવપ્રાપ્ય શરીરતા, (૩) સ્થિર லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy