SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮ 90 0 | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 શ્રી જિતકલ્પસૂત્ર - મહાભાષ્યસૂત્ર | ડિૉ. રસિકલાલ મહેતા (૩૮) லலலலலலலலல லலலலலலலலலலலலலலலல પ્રારંભ : I પ્રાયશ્ચિત્ત પ્રકાર : મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતા મુજબ ૬ છંદસૂત્રો છે. દોષ વિશુદ્ધિ માટેની પ્રક્રિયાને પ્રાયશ્ચિત્ત કહે છે. છેદસૂત્રોમાં છે લ્પસૂત્ર પાંચમું છેદ સૂત્ર છે. સંયમ જીવનની નિર્મળતા ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું વર્ણન મળે છે. (૧) ગુરુ ચોમાસિક ૨ જળવાઈ રહે તે હેતુથી છેદસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાયશ્ચિત્ત (૨) ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત (૩) લઘુ ચોમાસિક પ્રાયશ્ચિત્ત છે હૈ છેદસૂત્રો એટલે સાધકની જિંદગીના છિદ્રો (ભૂલો)ની સારવારનાં અને (૪) લઘુ માસિક પ્રાયશ્ચિત્ત. ૨ સૂત્રો. છિદ્રો ઊભા કરવાનું કામ તે ઉદય કર્મનું છે. તેની સારવાર કયા દોષનું કોને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું તેનો અધિકાર ગુરુનો 8 6 ક્ષયોપશમ ભાવની જાગૃતિ સિવાય શક્ય નથી. આ સૂત્રોમાં જ છે. તેમાં શિષ્યની બુદ્ધિ કે તર્ક વિતર્કને કશું સ્થાન નથી. સાધુએ છે કર્મયોગે ઊભી થયેલી મુશ્કેલીઓનું વર્ણન અને તેના ઉકેલનું કેવા સંજોગોમાં, કેવા ભાવમાં, દોષસેવન કર્યું છે તેની ગુરુ ૨માર્ગદર્શન મળે છે. આ સૂત્રો જૈન આચારધર્મની ચાવી છે. યથાર્થ રીતે જાણકારી મેળવીને તેમ જ શિષ્યની યોગ્યતા અને ૨ ૨ અનાદિકાલીન સંસ્કારે સાધક અનેકવાર સ્કૂલના પામે છે. શક્તિનો વિચાર કરીને, નિષ્પક્ષભાવે-તટસ્થતાથી પ્રાયશ્ચિત્ત આપે ૨ સાધના માર્ગથી ચલિત થાય છે. ક્યારેક સાધક આચાર પાલનમાં છે અને શિષ્ય પણ તેનો ખૂબ ઉમંગથી સ્વીકાર કરે છે. ગુરુ આજ્ઞાને છે હું નાના મોટા દોષોનું સેવન કરે છે. વ્રતમાં છિદ્રો પડે છે. આ છિદ્રને પૂરી શિરોધાર્ય ગણી વિશુદ્ધિ માટે પ્રવૃત્ત થાય છે. 6 દેવા, ખંડિત વ્રતને અખંડિત બનાવવા માટે આચાર્ય ભગવંતોએ ઉપાયો પ્રાયશ્ચિત્ત માટે આ સૂત્રમાં પાંચ વ્યવહારની વિગત મળે છે. છે ૨ દર્શાવ્યા છે. થોડા ઉપાયો આ જિતકલ્પસૂત્રમાં દર્શાવ્યા છે. પાંચ વ્યવહાર : પાંચ પ્રકારના વ્યવહારથી જિનશાસન ચાલે ૨T પરિચય : છે. વ્યવહાર એટલે શું? જેનાથી વિવિધ અથવા વિવાદાસ્પદ શ્રે ૨ ૧૦૩ ગાથાના આ સૂત્રમાં, સાધુ જીવનમાં લાગેલા અતિચારો વિષયોનું નિર્ધારણ થાય-સમાધાન થાય તેને વ્યવહાર કહે છે. ૨ અને અનાચારો દર્શાવી, એને માટેના વિવિધ પ્રાયશ્ચિત્તોનું વર્ણન વ્યવહારના પાંચ પ્રકારઃ (૧) આગમ વ્યવહાર (૨) શ્રત વ્યવહાર 8 હું મળે છે. તેથી આ સૂત્રને પ્રાયશ્ચિત્ત સૂત્ર પણ કહી શકાય. ઉપરાંત (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જિત વ્યવહાર. ૪ ૬ સાધકને આચાર ધર્મની અશુદ્ધિમાંથી વિશુદ્ધિમાં લાવવાનું પણ પ્રત્યેકની થોડી વિગત જોઈએ. ઍ વર્ણન હોવાથી તેને સંયમ વિશુદ્ધિ સૂત્ર પણ કહી શકાય. આ (૧) આગમ વ્યવહાર : દર્શપૂર્વીથી લઈને કેવળજ્ઞાની પોતાના ખૂબ ગંભીર અર્થ ધરાવતું આગમ છે અને તેનો પાઠ ગીતાર્થ જ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહારનો નિર્ણય હૈ ૨ ગુરુ ભગવંતો શિષ્યોને આપી શકે છે. શિષ્ય આધ્યાત્મિક માર્ગે કરે તે આગમ વ્યવહાર છે. વિકાસ સાધે અને એના માર્ગમાં આવતી ભૂલોનું નિવારણ કરી (૨) શ્રત વ્યવહાર : ઉપર દર્શાવેલ આગમજ્ઞાન સિવાયના 8 છે એને વધુ સારી રીતે સંયમ પાલનમાં સુદઢ કરવાનું કામ ગીતાર્થ આચાર-પ્રકલ્પ આદિ, ૧૧ અંગશાસ્ત્ર તથા આઠ પૂર્વ સુધીના ગુરુ ભગવંતો કરે છે. જ્ઞાનનો સમાવેશ આમાં થાય છે. શ્રુતથી પ્રવર્તિત વ્યવહાર તે છે [ આ આગમનું મહત્ત્વ: શ્રત વ્યવહાર છે. ટૂંકમાં શ્રત અને શાસ્ત્રના કથન અનુસાર જે ૨ છે બધા છેદસૂત્રોની જેમ આ સૂત્રનું પણ મુખ્ય કાર્ય સાધક પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય તે શ્રુત વ્યવહાર છે. સિંહની જેમ દીક્ષા લે અને સિંહની જેમ પાળે અને અંતે મોક્ષ (૩) આશા વ્યવહાર: આગમ અને શ્રુતના અભાવમાં ગીતાર્થ છે પ્રાપ્ત કરે તે માટેનો પુરુષાર્થ વર્ણવવાનું છે. આચાર્ય ભગવંતો, સાધુની આજ્ઞાથી તત્ત્વનો કે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર થાય તેને આજ્ઞા છે હું પંચાસારનું પાલન કરે અને કરાવે એ દૃષ્ટિએ ‘પાળે પળાવે વ્યવહાર કહે છે. ગુરુની નિશ્રામાં સાધના કરતા શિષ્યો ગુરુની હૈ ૬ પંચાચાર' – (૧) જ્ઞાનાચાર,(૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, આજ્ઞાને સ્વીકારીને જ તે પ્રમાણે વ્યવહાર કરે છે. (૪) તપાચાર અને (૫) વીર્યાચાર. આ પાંચેય આચારનું (૪) ધારણા વ્યવહાર : ગચ્છના મહાન ઉપકારી, વડીલ સાધુ ૨વીતરાગની આજ્ઞા મુજબનું પાલન થાય તો જ સાધકને ઉત્તમ જો સંપૂર્ણ છેદસૂત્રોના અભ્યાસને યોગ્ય ન હોય તો ગુરુદેવ તેને હૈ & ફળની પ્રાપ્તિ થાય. દોષમુક્તિ માટે આ આગમ અગત્યનું બની મહત્ત્વના પ્રાયશ્ચિત્ત પદો શીખવે છે. તે સાધુ, તે પદોને ધારણ છે રહે છે. અતિચાર અને અનાચારના દોષોના નિવારણ માટે કરી રાખે છે અને તે ધારણા પ્રમાણે સમગ્ર વ્યવહાર કરે છે. આ છે પ્રાયશ્ચિત્તનું સચોટ વિધાન કરવામાં આવ્યું છે. ધારણા વ્યવહાર છે. 0 0 0 0 லலலலலலலலலலல லலலலலல லலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy