SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ( ૧૦૬ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 9 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 9 ૬ બીના કહીને વ્યવહારના (૧) આગમ વ્યવહાર, (૨) શ્રત વ્યવહાર, યોગોહન કરાવીને કયા કયા સૂત્રો ભણાવાય? આ હકીકતને $ (૩) આશા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જીત વ્યવહાર, સ્પષ્ટ સમજાવી છે. અંતે કહ્યું છે કે (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય છે આ રીતે પાંચ વ્યવહારોનું સ્પષ્ટ સ્વરૂપ અને પુરુષના તથા (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) શૈક્ષ (૬) ગ્લાન સાધુ (૭) સાધર્મિક ૨ આચાર્યના અને શિષ્યના ૪-૪ ભેદોનું સ્વરૂપ તેમ જ સ્થવિરોની (૮) કુલ (૯) ગણ (૧૦) સંઘ-આ દશની વૈયાવચ્ચ કરતાં ઘણા ૨ છે અને શિષ્યોની ત્રણ ત્રણ ભૂમિકાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. કર્મોની નિર્જરા થાય છે અને અંતે મોક્ષના સુખ પામે છે. ૨ છે ચારિત્રાદિ ગુણોની સ્થિરતા અને વૃદ્ધિ વગેરે થવાના અપૂર્વ આ શ્રી વ્યવહાર સૂત્રમાં મુનિઓના જુદી જુદી જાતના હૈ 2 સાધનરૂપ ગુરુકુલ વાસમાં રહેલા નવા સાધુઓ શરૂઆતના ત્રણ વર્ષમાં વ્યવહારોનું વર્ણન વધારે પ્રમાણમાં છે. તેની સાથે પ્રાયશ્ચિત્તાદિનું છે હું આવશ્યક સૂત્રના ને દશવૈકાલિક સૂત્રના યોગોઠહન કરવાપૂર્વક અભ્યાસ પણ વર્ણન વિસ્તારથી કર્યું છે. તેથી આત્માર્થી મુનિવરાદિને કે 6 કરીને છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા)ને સ્વીકાર્યા પછી મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરાવનારું આ શ્રી વ્યવહાર સૂત્ર ૬ અનુક્રમે ઉત્તરાધ્યયન સૂત્રના ને આચારાંગ સૂત્રના યોગોહન છે. આ સૂત્રને ગુરુગમથી વિધિપૂર્વક જાણનારા મુનિવરો દ્રવ્ય-S કરવાપૂર્વક અધ્યયન કરે છે. આ રીતે ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય ક્ષેત્ર-કાલ-ભાવાદિને ઓખળીને સ્વપર જીવોના નિર્વાહક જરૂર શું થયા પછી અનુક્રમે શ્રી નિશીથસૂત્રાદિના યોગોદ્વહન કરાવીને થઈ શકે છે. આ રીતે શ્રી વ્યવહાર સૂત્રનો ટૂંક પરિચય જાણવો. ૨ જેમ જેમ દીક્ષા પર્યાય વધતો જાય, તેમ તેમ કયા કયા સૂત્રના ૨ ગજસુકુમાર મુનિ, તમે શ્રીકૃષ્ણ | જ જતો હતો ! તોય ગજસુકુમાર મુનિ ! 'ક્ષમાનિધિ ગજસુકુમાર વાસુદેવ અને ભગવાન નેમિનાથના ' તમે તો શાંત જ ઊભા હતા. તમે 2 લઘુબંધુ હતા. ફક્ત ૧૨ વર્ષની જ ઉમર હતી. તમારી ને તે સોમલ બ્રાહ્મણને ઓળખી ગયા હતા પણ તમે અંતરથી શ્રમણ & સમયે તમે સહસાવનમાં ગયા હતા. ભગવાન નેમિનાથ હતા તે એ કયાં જાણતો હતો? તમે તો વિચારવા માંડ્યા હતા & $ા સમવસરણમાં વૈરાગ્યપ્રેરક દેશના આપતા હતા તે તમે સાંભળી કે આવા શ્વસુર તો કોઈને જ મળતા હશે કે જે મોક્ષની પાઘડી અને તમારો આત્મા જાગ્રત થઈ ગયો, સંસાર અસાર લાગ્યો, પહેરાવે! ધન્ય રે મુનિવર, તમારી સમતાને! શું તમે તત્ક્ષણ પ્રભુના પાવન હસ્તે જ પ્રવજ્યા સ્વીકારી પ્રમાદનો સોમલ બ્રાહ્મણે તમારા માથા તરફ પવન નાંખ્યો, લાકડાં 2 અને પ્રમોદનો સંપૂર્ણ ત્યાગ કરીને તમે તપ, જપ આદર્યા. ભડભડ સળગ્યાં ને સોમલ નફ્ફટ બનીને પાછો વળી ગયો. 8 છેતમે ભગવાન નેમિનાથને થોડા સમય પછી પૂછયું: ‘પ્રભુ, તમને કારમી પીડા થતી હતી, માથામાં લાવા સળગતો હતો, 8 $ મને આજ ભવમાં મોક્ષપ્રાપ્તિ થાય તેવી આરાધના કહો!' શરીરમાં વેદનાના કાળોતરા ડંખ ઊભરાતા હતા! | પ્રભુના સ્મિતમાં જાણે કલ્યાણની ફૂલમાળ રચાઈ રહી હતી: બાર વર્ષનો એક સુકુમાર સાધુ! નવદીક્ષિત બાળમુનિ! મુખ પર 2 “હે મુનિવર, તમે સ્મશાનમાં ધ્યાન ધરશો તો આજ ભવમાં હજી તો દૂધમલ આભા હતી ને આજે કાળઝાળ વેદના સહન કરવામાં 8 ૨ મુક્તિસુખ પામશો.” શૂરવીર યોદ્ધા બની ગયા હતા! તમારું અંતરમન ચિંતવતું હતું: | અને તમે ઊપડ્યા સ્મશાનમાં જવા. સુકુમાર તમારી કાયા, સોમલ વિપ્ર તો ઉપકારી છે ! સંસારની પાઘડી તો ક્ષણભર છે બાળ વયને વિસારીને તમે કાઉસગ્નમાં સ્થિર થયા. પણ ન ટકી હોત, આ મુક્તિ વરદાયિની પાઘડી તો અમર રહેશે ! | ૨સોમલ બ્રાહ્મણને ખબર પડી આ વાતની. તેની સુંદર પુત્રી શાશ્વતકાલીન સુખ આપશે ! રે જીવ, સોમલ વિપ્ર માટે કે કોઈના ૨ સાથે તમારી બાળવયમાં જ સગાઈ થઈ હતી. સોમલ રૂંવાડે રૂંવાડે પણ માટે અશુભનો વિચાર ન કર, સૌનું કલ્યાણ વાંછ. આ તો ૨ ક્રોધથી કંપી રહ્યો. જેની સાથે પોતાની લાડલીનું સગપણ કર્યું કસોટીની ક્ષણ છે. આત્માના ધ્યાનમાં રમમાણ બન! & હોય તે આમ વૈરાગી બની જાય તે કેમ સહન થાય? સોમલ થોડીક જ ક્ષણનો ખેલ. શરીર ઢળી પડ્યું તમારો આત્મા છે પણ દીકરીનો બાપ હતો ને? મુક્તિપદ પામ્યો ! | સોમલ તમને શોધતો સ્મશાનમાં આવી ચડ્યો. ગુસ્સાથી ગજસુકુમાર મુનિવર, તમે મુક્તિધામમાંથી પણ અમને ૨ ધુંઆપૂંઆ થઈ ગયો હતો એ. એણે તમારા મુંડિત શિર પર ચીકણી નિહાળો છો કે તમારી અનન્ય સમતાસાધનાને ઉલ્લાસથી અમે 8 માટીની વાડ કરી. પછી સુકાવા દીધી, ને પછી તેણે તેમાં સ્મશાનના સ્મરીએ છીએ તે પણ તમે જાણો છો. અમે એટલું જ માગીએ ધગધગતા અંગારા ભર્યા! છતાં તમે તો શાંત જ ઊભા રહ્યા! છીએ હે મહામુનિ! કે અમને પણ તમારા જેવી જ સમતા, સોમલ શાંત થયો નહોતો, થતો નહોતો. એ ક્રોધથી કાંપતો સાધના અને સિદ્ધપદ મળજો ! રોહિતો. મુનિના માથા પર બનાવેલી સગડીમાં એ અંગારા ઓરતો | આચાર્ય વાત્સલ્યદીપજી મ. સા. ૨ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ' પણ ન ટકી તો
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy