SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ லலலலலலலலல லலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல મવત પરિજ્ઞા પ્રકીર્ણ ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક Tમુનિ દીપરત્નસાગરજી મ. સા. ST ભૂમિકા : જણાવતા સૂત્રકાર મહર્ષિએ કિંચિત્ આવું કંઈક જણાવેલ છે ? - પન્ના સૂત્રમાં વર્તમાનકાળે આ સૂત્રનો સ્વીકૃત ક્રમ ૪ છે. જ્ઞાનને વશવર્તી આત્મા, નિરૂપસર્ગ એવા મોક્ષસુખની વાંછા ૨ પીસ્તાળીશ આગમોમાં ક્રમ ૨૭મો ધરાવતા આ સૂત્રનું મૂળ નામ કરે છે, પણ પરમાર્થથી દુ:ખરૂપ એવા મનુષ્ય કે દેવના સુખને ૨ છે પરંપરા છે, જેને સંસ્કૃતમાં ભક્તપરિજ્ઞા કહે છે. આ પન્ના સૂત્ર ઈચ્છતા નથી, શાશ્વત સુખના સાધનરૂપ જિનાજ્ઞાને જ આરાધે ૨ હોવાથી સૂત્રની પાછળ પન્ના કે પ્રજીવક શબ્દ લાગે છે. છે. ઉદ્યમવંત આત્મા ભક્ત પરિજ્ઞાદિ ત્રણ પ્રકારના મરણને આરાધે ? છે. (૧૦૩)-૧૭૨ શ્લોક ધરાવતું આ સૂત્ર સંપૂર્ણ પદ્યાત્મક છે, જેમાં ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર બે ભેદે છે, પણ છે, તેના કર્તા સ્વરૂપે શ્રી વીરભદ્રાચાર્યનો ઉલ્લેખ મળે છે. તે મરણને યોગ્ય ગૃહસ્થ કે યતિ હંમેશા સંસારના નિર્ગુણપણાને જાણે. ૨. “ભક્ત પરિજ્ઞા' ઉપર ગુણરત્નસૂરિ રચિત અવચૂરિ મળે છે, ભક્તપરિજ્ઞા ઈચ્છુક આત્મા મસ્તકે અંજલી કરીને ગુરુને જ્યારે ૨ છે પણ તે ઘણી જ ત્રુટક જોવા મળી છે. અન્ય હસ્તપ્રતો જોવાની વિનંતી કરે છે, ત્યારે તે ગીતાર્થ ગુરુદેવ પણ તેને આલોચના, છે અમે પુરુષાર્થ કરેલ નથી. ખામણા અને વ્રત સ્વીકારવાનું કહે છે. આચાર્યદત્ત પ્રાયશ્ચિત્તને છે ભક્ત એટલે આહાર અને પરિજ્ઞા એટલે પ્રત્યાખાન. “આજીવન નિર્મળભાવે વહન કરે છે, પુનઃ મહાવ્રત આરોપણ ગ્રહે છે, જો આહારનો ત્યાગ' તે ભક્તપરિપUા કહેવાય છે. દેશવિરત શ્રાવક હોય તો અણુવ્રત સ્વીકાર, સાત ક્ષેત્રમાં દ્રવ્ય ૨પત્તપરિઇUIનો સૂત્ર રૂપે ઉલ્લેખ “નંદીસૂત્ર”, “પસ્મિસૂત્ર' કે વ્યય કરે છે, તે શ્રાવક કે સાધુ ગુરુ પાદમૂલે મસ્તક નમાવી ભક્ત છે વિચારસાર પ્રકરણમાં થયેલ નથી, પણ ભગવંત મહાવીરના પરિજ્ઞા સ્વીકાર કરે છે. ૯ હસ્તદીક્ષિત શિષ્યની રચના હોવાથી તે “પયન્ના' રૂપે સ્વીકૃત આચાર્ય ભગવંત પણ દિવ્ય નિમિત્ત જાણીને અનશન કરાવે, 8 & બનેલ હોય તેવો સંભવ જણાય છે. ઉદરમલની શુદ્ધયર્થે સમાધિ પાન કરાવે, પાવજીવ ત્રિવિધ Bવિષયવસ્તુ : આહારને વોસિરાવે, સંઘને નિવેદન કરી ચૈત્યવંદનાદિ પૂર્વક છે “ભક્ત પરિજ્ઞા પ્રકીર્ણક સ્પર્શીત વિષયોની સંક્ષિપ્ત યાદી કંઈક ત્રિવિધ આહારનું પ્રત્યાખ્યાન કરાવે. શિષ્ય પણ આચાર્યાદિ સર્વ ૨ ૨ આ પ્રમાણે છે-જ્ઞાનનું માહાત્મ, અશાશ્વત સુખનું નિષ્ફળપણું, સંઘ સાથે ખામણા કરે. ગુરુદેવ ઘણી જ વિસ્તારપૂર્વક અને ૨ હૈ જિનાજ્ઞા આરાધનામાં શાશ્વત સુખ, ઉદ્યમવંતના મરણના ભેદો, દૃષ્ટાંતસહ હિતશિક્ષા ફરમાવે છે–જેનું વર્ણન સૂત્રકારશ્રીએ ગાથા છે ભક્ત પરિજ્ઞા મરણના ભેદ, ભક્ત પરિજ્ઞાકર્તાની ગુરુ પ્રત્યેની ૫૧ થી ૧૫૩ સુધી કરેલ છે. વિનંતી, ગુરુ દ્વારા આલોચનાદિ ઉપદેશ, આરાધક મુનિ દ્વારા વિવિધ દૃષ્ટાંતો અને વૈરાગ્યપ્રેરક વચનોના માધ્યમ વડે અપાયેલ 2 આલોચના અને પ્રાયશ્ચિત્ત મહાવ્રત આરોપણા, દેશવિરત એવી આ વિસ્તૃત હિતશિક્ષાનું શ્રવણ અને અવધારણ કરેલો શિષ્ય ૨ શ્રાવકની આચરણા, સમાધિ પાનાદિ વડે ઉદરાગ્નિ શાંત કરવો, આ મહાન ઉપદેશને પામીને ‘ભવકાદવ તરવામાં દૃઢ લાઠી સમાન છે અંતિમ પચ્ચકખાણ વિધિ અને ખામણા, આચાર્ય દ્વારા વિસ્તારથી જાણીને તેનો સ્વીકાર કરે છે, વિનય વડે તે હિતશિક્ષાનો સ્વીકાર 8 $ હિતશિક્ષા, શિષ્ય દ્વારા હિતશિક્ષાનો સ્વીકાર, વેદનાગ્રસ્ત આરાધક કરીને ભક્ત પરિજ્ઞામાં સ્થિર થાય છે. કદાચ તે વખતે તેને કોઈ પ્રતિ ગુરુનો ઉપદેશ, ભક્ત પરિક્ષાનું માહાત્મ-આ વિષયોને વેદના કે પીડા ઉત્પન્ન થાય તો ગુરુ મધુરવાણી વડે અને ૨ સૂત્રકારે અત્રે સમાવેલ છે. પૂર્વત્રઋષિના દૃષ્ટાંત કથન દ્વારા સ્થિર કરે છે. ભક્ત પરિજ્ઞા ૨ & D ઉડતી નજરે સૂત્રદર્શન : આરાધનાનું માહાભ્ય બતાવે છે, અને તે શિષ્ય પણ વિશુદ્ધ છે અંતકાળે ગીતાર્થ ગુરુદેવ, યોગ્ય જીવને આહારના પચ્ચખાણ આરાધનાથી પરમગતિ કે સદ્ગતિને પામે છે. છે કઈ રીતે કરાવે? તે વાતને ઘણાં જ વિસ્તારથી આ સૂત્રમાં સમાવતા અત્રે હિતશિક્ષામાં કહેવાયેલ અતિ અભુત અને વૈરાગ્યપ્રેરક શ્રે અહીં ભક્ત પરિજ્ઞાનું સ્વરૂપ, ભેદ, સર્વવિરતિ કે દેશવિરત વાણીને મનોપ્રદેશમાં ઝીલી, તેને ચિંતવતાં કે તેનું ધ્યાન કરતાં ૨ ૨ આરાધક, તેમને અપાતો હિતોપદેશ, અનશન સ્વીકારનાર સાધુનું આપણે પણ અનશન સ્વીકાર ભાવનામય બનીએ. કર્તવ્ય અને વિધિ, છેલ્લે વેદના કે પીડા ઉભવે તો તેઓએ શું * * * ટ કરવું? ઇત્યાદિના નિર્દેશપૂર્વક અંતે ભક્ત પરિજ્ઞા માહાભ્ય லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலலலலலலலலல லலலல லலலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy