________________
રા
રા
Tભૂમિકા :
2 પયજ્ઞા સૂત્રોમાં વર્તમાનકાળે આ સૂત્રનો સ્વીકૃત ક્રમ ૩ છે. તે પીસ્તાળીશ આગમોમાં ક્રમ ૨૬ર્મો ધરાવતા આ સૂત્રનું મૂળ ? નામ મહાપવ્વવાળ છે, જેને સંસ્કૃતમાં મહાપ્રત્યાક્યા કહે છે. યજ્ઞા સૂત્ર હોવાથી, સૂત્રની પાછળ પયજ્ઞા કે પ્રીવિધ શબ્દ લાગે
આ
2
U O
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨
2
2
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક
મહાપ્રત્યાખ્યાન પ્રળીળેજ મહાપ્રત્યાખાન પ્રકીર્ણક
Eમુનિ દીપરત્નસાગરજી મ. સા.
આ સૂત્રનો મૂળ શ્લોક ૧૪૨ છે. આ સંપૂર્ણ પશ્ચાત્મક મેં (શ્લોકબ) સૂત્ર જ છે, તેના કર્તા વિશે કોઈ જ માહિતી અોને તે ઉપલબ્ધ નથી, તેની કોઈ વૃત્તિ કે અવસૂરી હોવાનો ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી.
2
માળવા સૂત્રનો ઉલ્લેખ ‘નંદીસૂત્ર'માં સૂત્ર ૧૩૭માં 2 ૨૯મા ઉલ્કાલિક સૂત્ર રૂપે છે, 'પાક્ષિક સૂત્ર'માં ૨૮મા ઉલ્કાલિક તે સૂત્ર રૂપે છે, પણ ૧૪ મી સદીમાં રચાયેલ ‘વિચારસાર પ્રકરણ'માં તે ૪૫ આગમ ગણનામાં તેનો ઉલ્લેખ જોવા મળતો નથી.
નંદીસૂત્ર વૃત્તિમાં કહે છે કે ‘મહાન (મોટું) એવું જે ‘પ્રત્યાખ્યાન’, તેને મપણ કહે છે. અહીં ભવચિરમ પ્રત્યાખ્યાન સંબંધે વિવિધ પ્રરૂપણા છે. ? Dવિષયવસ્તુ :
૭ ૭
2
રા
‘મહાપર્વ્યવવાળ’ પયજ્ઞામાં ઉલ્લેખિત વિષયો કંઈક આવા છેઉપધિ આદિ ત્રાનો ત્યાગ, રાગ આદિ વોસિરાવવા, જીવ ખામશા, નિંદા-ગીં, મમત્વછેદન, આત્મભાવના, રા એકત્વભાવના, સંયોગ-સંબંધત્યાગ, મિથ્યાત્મત્યાગ, તેં આલોચના, આલોચકનું સ્વરૂપ, શોહરા પ્રરૂપણા, હૈ આર્કાચનાળ, હિંસાદિના પ્રત્યાખ્યાન, ભાવવિશુદ્ધિ, વૈરાગ્યનો દે ઉપદેશ, પંડિતમરણ પ્રરૂપણા, પંચ મહાવ્રત રક્ષા, આત્માર્થ સાધનની પ્રરૂપણા, કરેલ-ન કરેલ યોગોથી થતાં લાભ કે હાનિ, અનારાધકનું સ્વરૂપ, આરાધનાનું માહાત્મ્ય, વિવિધ વ્યુત્સર્જના, ? ચાર શરણા, પંચ પરમેષ્ઠીનું મંગલપણું, વેદનાદિ સહેવાનો દે ઉપદેશ, અપ્રતિબદ્ધ-મરણ સ્વીકાર, આરાધના પતાકા હરણ, આરાધનાનો ભેદ અને ફળ ઇત્યાદિ. ઘઉડતી નજરે સૂત્ર-દર્શન :
2
2
2 આતુર પ્રત્યાખ્યાનમાં આવતા કેટલાંક વિષયોનો સંક્ષેપ કરી ? સૂત્રકાર મહર્ષિએ અહીં સમાવિષ્ટ કરેલ છે, પરંતુ મુખ્યત્વે સાધુના ? અંત સમયની આરાધનાને અહીં વિસ્તારથી જણાવેલી છે. ઘણા
૮૯
૨૬
2
2
2
છે કે-‘પાપ કરવું એ દુષ્કર નથી; પરંતુ કરેલા પાપોની નિર્મળ 2 ભાવે ગુરુ પાસે આલોચના કરવી એ દુષ્કર છે.' પણ આ રૂ એ આર્લોચનામાં વિધિ શું ? આ આચનાકર્તા કેવો હોય? તે મહાપ્રત્યાખ્યાનકર્તા કઈ રીતે આગળ વધે ? આ અને આવા ? પ્રશ્નોનો ઉત્તર આપવા સુત્રકાર મહર્ષિ આ સૂત્રની રચના કરે છે. મહાપ્રત્યાખ્યાન આરાધક પહેલાં શું કરે ?
2
8
8
મંગલ રૂપે અરતાદિને નમસ્કાર કરી પાપને પચ્ચખે, 8 દુૠરિત્રને નિંદે, સામાયિકને સ્વીકારે-ઉપધિ-આહાર-શરીરને કે વોસિરાવે, મમત્વને તજે, જ્ઞાનાદિરૂપ આત્માનું આલંબન સ્વીકારે, તે વ્રતાદિ અનારાધનાને નિંદે-પડિક્કમે, એકત્વ ભાવના ભાવે, 2 અન્યત્વ ભાવના સ્વીકારી સર્વે સંગ-સંબંધને વોસિરાવૈ, અસંયમ આદિ ત્યાગ કરી બધાને ખમાવે, અપરાધ આલોચના કરે, માયાનો ત્યાગ કરે, શલ્યોને ઉતરે, ભાવશલ્યના સ્વરૂપને ૩ જાણીને ગુરુ સન્મુખ આલોચે. આલોચના અને નિંદા કરી આત્મા હૈ ભારરહિત થાય. પ્રાયશ્ચિત્તને દોષરહિત પર્ણ સ્વીકારે. હિંસાદિના છે 2 પચ્ચક્ખાણ કરે, પચ્ચક્ખાણ કરતાં ભાવવિશુદ્ધિ જાળવે. એ રીતે એ 2 આરાધક આત્મા પોતાના આત્માને શુદ્ધ કરે, અનુશાસિત કરે. P ૭ પંડિત મરણે મરવાનો સંકલ્પ :
2
8
* વિષયોને સંક્ષેપમાં દર્શાવી, સૂત્રકારશ્રી એક મહત્ત્વની વાત કરે ක්ෂක්ෂක්ෂම කර්ම
2
ઘણાં બાળમરણે હું મરણ પામ્યો છું. માતા-પિતા-બંધુ આદિ ? વડે આ લોક ભરેલો છે, કોઈ જ શરારૂપ નથી. જીવ એકલો જ છે ભટકે છે તેથી હવે હું પંડિતમરણે જ મરીશ. અહીં જ્યારે ગતિની P વેદનાને સંભારતો, સૈંકડો જન્મ માને છેદવા, પાદોપગમને 2 મરવાને માટે હું પંડિત મરણે મરીશ. આવી આવી વૈરાગ્ય ભાવનાને કે ભાવતો આત્મા પંડિતમરણે મરવાનો સંકલ્પ કર્યા પછી સ્વ દુષ્કૃત્યોની તે નિંદા અને ગર્હ કરે. પાંચ મહાવ્રતોની વિવિધ રૂપે રહ્યા કરે. પંડિત- તે મરણની પ્રશંસા કરતો વિવિધ શુભ ભાવોને ભાવે છે. પંડિતમરણનો આરાધક પછી શું કરે ?
P
2
અરિહંત, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠીનું શરણ સ્વીકારે, તેમને કે મંગલ- રૂપ માનતો પોતાના પાપોનો વોસિરાવે, આરાધકભાવ હૈ ધારણ કરી વંદના સહન કરે. દુઃખના વિપાકોને ચિંતર્વ, અપ્રતિબદ્ધ તે મરણને સ્વીકારે. આરાધનારૂપી જય પતાકાનું હરણ કરે, જૂના 2 કર્મોને સંઘારામાં રહીને ખપાવે, જિનવચનાદિમાં ઉદ્યત બને, P સમ્યક્ પ્રકારે પચ્ચક્ખાણ પાલન કરે.
2
મ
આપણે પણ પાલન ક૨વા ઉદ્યમવંત બનીએ અને અહીં જ ? 2
વીરમીએ. ***
2