SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 8 ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક શ્રી વન્હિદશા-વૃષ્ણિદશા સૂત્ર ઘડૉ. પાર્વતી નેણશી ખીરાણી 2 2 અન્ય ઉપાંગોની જેમ જ પૂજ્ય આચાર્યશ્રી ભદ્રબાહુમુનિના સમય પૂર્વે જ આ ઉપાંગગ્રંથની રચના થઈ હશે. ગ્રંથની ભાષા : મૈં સરળ, સહજ, પ્રવાહિત અર્ધમાગધીભાષામાં રચાયેલું છે. તે આશ્રમની શૈલી : રા ૨૩ રા બાળસહજ કુતૂહલ અને જિજ્ઞાસાથી નિખાલસતાપૂર્વક શિષ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નના ગુરુભગવંતે કથાશૈલીમાં ઉત્તર આપ્યા રછે. ગદ્યશૈલીમાં રચાયેલ આ આગમમાં ૨૯ ગદ્યાંશ છે. દૈવ્યાખ્યા સાહિત્ય : 2 ૮૩ 2 ૨. 2 તીર્થંકરદેવની સકલજગતહિતકારિણી વાણીને એમના જ અતિશય સંપન્ન વિદ્વાન શિષ્યો ગણધરોએ સંકલિત કરીને આગમ કે શાસ્ત્રનું રૂપ આપ્યું છે. અર્થાત્ જિનવચન રૂપ ફૂલોની મુક્ત વૃષ્ટિ જ્યારે માળારૂપે ગૂંથાય છે ત્યારે તે આગમનું રૂપ ધારણ કરે છે અને એ આગમ આપણને શાશ્વત સુખનો અનુભવ કરાવે છે. એવા શ્રેષ્ઠ આગમોમાંથી એક છે વૃષ્ણિ દશા નામનું બારમું ઉપાંગ જેનું સંક્ષિપ્ત વર્ણન અહીં પ્રસ્તુત છે. ગ્રંથનું નામકરણ : 2 8 P 2 નન્દી ચૂર્ણિ અનુસાર પ્રસ્તુત ઉપાંગનું નામ અંધકવિષ્ણુદશા ગૃહતું. પરંતુ પાછળથી તેમાંથી 'અંધક' શબ્દ લુપ્ત થઈ ગયો. માત્ર વિષ્ણુદશા જ બાકી રહ્યું. આજે આ નામથી જ આ ઉપાંગ પ્રખ્યાત છે. આ ઉપાંગમાં વૃષ્ણુિવંશિય બાર રાજકુમારોનું વર્ણન આપેલું છે. ગ્રંથના કર્તા : બળદેવ રાજા અને રેવતી રાણીના નિષધકુમા૨ પચાસ કન્યાઓ સાથે લગ્ન કરીને સુખપૂર્વક રહેતા હતા. એકદા દ્વારકાનગરીમાં કે પધારેલ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની દેશના સાંભળીને તે શ્રાવક્રના બાર વ્રત અંગીકાર કર્યા. નિષધકુમારના દિવ્ય રૂપ સંબંધી તે ગણધર વરદત્તે પ્રશ્ન પૂછતાં ભગવંતે એના પૂર્વભવનું વર્ણન કર્યું. 2 જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં રોહતક નગરમાં મહાબત રાજા અને 2 2. 2 પૂર્વેના ઉપાંગોની જેમ આ ગ્રંથના કર્તા વિર ભગવંતો જ પદ્માવતી રાણીનો વીરાંગદ નામે પુત્ર હતો. યુવાવસ્થામાં મનુષ્ય- તે દૈહોય એમ જણાય છે. સંબંધી ભોગો ભોગવતો હતો. એક વાર સિદ્ધાર્થ આચાર્યનો દેગ્રંથનો રચનાકાળ : ઉપદેશ સાંભળી દીક્ષા અંગીકાર કરીને ૧૧ અંગનો અભ્યાસ અને 2 અનેક તપશ્ચર્યા કરી ૪૫ વર્ષનો શ્રમણ પર્યાય પાળી દ્વિમાસિક ૨ 2 ஸ் 2 2 મહારાજ સાહેબ આદિએ ટીકા તથા ટીકાના અનુવાદ લખ્યા છે. વિષયવસ્તુ : P આ ઉપાંગમાં બાર અધ્યયનો છે તેના નામ ૧. નિષધકુમાર, ૨. ૩ માતલીકુમા૨, ૩. વહકુમા૨, ૪. વહેકુમાર, ૫. પ્રગતિકુમાર, ૬.૨ જ્યોતિકુમાર, ૭. દશરથકુમાર, ૮. દૃઢરથકુમા૨, ૯. મહાધનુકુમાર, ૧૦. સપ્તધનકુમાર, ૧૧. દશષનુકુમાર અને ૧૨. શતપન કુમાર. પ્રથમ અધ્યયનનું વર્ણન : 2 8 2 આ જ પ્રમાણે બાકીના ૨૧ રાજકુમારોના અધ્યયનનું વર્ણન વ્યાખ્યા સાહિત્ય એટલે વિવેચન. જૈન સાહિત્યના પાંચ અંગો છે. ૧. નિર્યુક્તિ, ૨. ભાષ્ય, ૩. ચૂર્ણિ, ૪. ટીકા અને ૫. આગમ. રૂપ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાને કારણે તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખાઈ નથી. તેથી અહીં ટીકા અને આગમ આ બે જ અંગઉપસંહાર : પ્રાપ્ત થાય છે. છે. શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં આ સૂત્ર પર સંક્ષિપ્ત વૃત્તિ લખી છે. બીજી સંસ્કૃત ટીકાનું નિર્માણ સ્થાનકવાસી જૈન પરંપરાના આચાર્ય ઘાસીલાલજી મહારાજે કર્યું હતું. તદુપરાંત શ્રમણસંઘીય યુવાચાર્ય મધુકરમુનિ, આચાર્ય અમોલકૠષિજી, આચાર્ય તુલસી, આગમ મનિધિ ત્રિમુનિ, દીપવિજય ක්‍ෂ∞ක්‍ෂ∞∞ ૭ ૨ અનશન કરી ત્યાંથી કાળ કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને નિષકુમાર તરીકે અહીં અવતર્યો. 2 બારવ્રતધારી નિષકુમારને એકદા પૌષધરતમાં ધર્મ જાગરણ 8 કરતી વખતે સંયમના ભાવ જાગ્યા. તેથી ભગવાન પધાર્યા ત્યારે હૈ તેમણે સંયમ અંગીકાર કર્યો. ૧૧ અંગનો અભ્યાસ અને વિવિધ તપર્યાં કરી ૯ વર્ષનો સંયમ પર્યાય પાળીને ૨૧ દિવસની ર સંથારો કરીને કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન કે થયા. ત્યાંથી આવીને મહાવિદેહમાં મનુષ્યનો જન્મ લઈને સિદ્ધગતિને તે પ્રાપ્ત કરશે. 2 8 ર 2 ર 2 વૃષ્ણિદશા ઉપાંગમાં કથાતત્ત્વની અપેક્ષાએ પૌરાણિક તત્ત્વનું હૈ પ્રાધાન્ય છે. અહીં જેનું વર્ણન કરાયું છે એવા યદુવંશીય રાજાની તુલના શ્રીમદ્ ભાગવતમાં આવેલ. ‘યદુવંશીય ચારિત્ર' સાથે કરવામાં આવે છે. હરિવંશ પુરાણના નિર્માણનું બીજ પણ અહીં વિદ્યમાન છે. વૃષ્ણિવંશ કે જેનું આગળ જઈને હરિવંશ નામ થયું ? તેની સ્થાપના હરિ નામના પૂર્વ પુરુષે કરી હતી. 2 ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ்ஸ்
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy