SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક શ્રી કપ્પવર્ડિસિયા-કલ્પાવંતસિકા સૂત્ર nડૉ. પાર્વતી નેણશી ખીરાણી 2 2, સમસ્ત બ્રહ્માંડ અર્થાત્ સંપૂર્ણ લોકનું સ્વરૂપ જાણવું તેમ જ વસ્તુ તત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાના વિષયમાં ભારતીય દર્શનમાં ?સામાન્યતઃ ૮ પ્રમાણ દર્શાવ્યા છે. તેમાંનું એક પ્રમાણ આગમ ?છે. આપ્ત વચનથી ઉત્પન્ન અર્થ પદાર્થના રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે. એવા આપ્તજન સર્વજ્ઞ પ્રણિત અર્થની ગણધર ભગવંતોએ સૂત્ર દ્વારા ગૂંથણી કરી છે. એમાંનું એક એટલે ધૃકપ્પવર્ડિસિયા આગમ પ્રસ્તુત છે. ટેનામાંકન : રા 2 2 કલ્પ એટલે કલ્પ અને વર્ડિસિયા અર્થાત્ વસવું તે. કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અચ્યુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થી છે. દેવલોક પુણ્ય ભોગવવાનું સ્થાન છે. જે જીવો મનુષ્ય ભવમાં તપ-સંયમની આરાધના કરી કલ્પ દેવોકમાં ઉપજે છે. તેમની ?અધિકાર આ આગમમાં છે. તેથી તેનું નામ કપ્પવડિસિયા રાખ્યું છે. "ગ્રંથકર્તા આગમ ગ્રંથની ભાષા : પ્રાકૃત ભાષાના એક રૂપ સમાન અઢાર દેશી ભાષાઓના લક્ષા મિશ્રિત અર્ધમાગધી ભાષામાં આ આગમ રચાયું છે. સામાન્ય જનોની બોલાતી ભાષામાં એ રચાયું છે. ચારિત્ર ધર્મની ?આરાધના અને સાધના કરનાર બાળક, સ્ત્રી, મંદબુદ્ધિવાળા કે મુર્ખ લોકો ઉપર કૃપા કરીને તીર્થંકર ભગવંત સિદ્ધાંતની પ્રરૂપણા અર્ધમાગધી ભાષામાં કરે છે. માગધી અને દેશી શબ્દોનું મિશ્રણ હોવાથી તે અર્ધમાગધી ભાષા કહેવાય છે. ?આગમની શૈલી : 2. 2 2 આ આગમ ધર્મકથાનુયોગની શૈલીનું છે. જેમાં પ્રેશિક રાજાના કાલકુમાર-સુકાલકુમાર આદિ દસ પુત્રોના ક્રમશઃ દસ પુત્રોના એટલે કે શ્રેણિક રાજાના દસ પૌત્રોના કથા વર્ણન છે. ગદ્યશૈલીમાં હૃદસ અધ્યયનમાં પંદર ગદ્યાંશમાં જ સંપૂર્ણ ઉપાંગ રચાયું છે. વિષય વસ્તુ 2 8 2 8 મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મમ, પર્સન, પદ્મગુલ્મ, તે નલિનીગુલ્મ, આનંદ અને નંદન છે. આ દર્શય શ્રેશિક રાજાના તે પૌત્રો હતા. જેઓએ પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્યવાસિત થઈને દીક્ષા અંગીકાર કરી પાંચ વર્ષ સુધી શ્રમણધર્મ પાળ્યો. ૧૧ અંગસૂત્રોનું અધ્યયન કરી ઉત્કૃષ્ટ તપ કર્યું. અંતમાં 2 એક માસનો સંથારો કરીને કાળ પ્રાપ્ત થતાં સૌધર્મ કલ્પમાં દેવપી 2 2 2 ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંસ્થમ ૩ અંગીકાર કરી સિદ્ધ થઈને સર્વ દુઃખોનો અંત કરશે. આ જ પ્રમાણે છે બાકીના નવ કુમારોનું વર્ણન છે. 8 આ 2 આ શ્રી અનુત્તોપાનિક દશાંગ સૂત્રનું ઉપાંગ છે. ઉપાંગમાં ૧૦ અધ્યયન છે. તેના નામ આ પ્રમાણે છે. પદ્મ, Bou ஸ்ஸ்ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் 66 ૨૦ ઉપસંહાર : એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા અને પુત્રો નરકમાં, માતા ગોલમાં, પૌત્રો કે સ્વર્ગમાં ગયા છે. તે સર્વ જીવોને પુછ્યોગે ભૌતિક સામગ્રી તે સમાન મળી હતી. પિતા, પુત્ર, માતા, પૌત્રો બધા એક જ 8 આ આગમતિનું નામ ઉપલબ્ધ થતું નથી. પરંતુ સ્થવીર રાજ્યના, એક જ પરિવારના સદસ્યો હતા; પણ પ્રાપ્ત સામગ્રીને 2 2 ભગવંતો દ્વારા રચાયા હોવાનું માની શકાય છે. રચનાકાળ કોઈકે ત્યાગી, કોઈક તેમાં આસક્ત બન્યા, કોઈકે તેના જ નિમિત્તે 2 ઈર્ષા, વેઝે૨, ક્રોધાદિ ભાવો કર્યા અને તે પોતપોતાના ભાવાનુસાર હૈ 2 2 ભગવાન મહાવીરના શાસનકાળમાં આચાર્યશ્રી ભદ્રબાહુમુનિના ભિન્ન ભિન્ન ગતિને પામ્યા. દસમય પહેલાનો હશે એમ અનુમાન થાય છે. 2. 2 મ P ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் ஸ் P 8 પુણ્યના ઉદયે સામગ્રી મળવા માત્રથી વ્યક્તિ પુણ્યશાળી કહેવાતી નથી. પુણ્યશાળી તો તે જ છે જે પ્રાપ્ત સામગ્રીનો 2 સ્વેચ્છાએ ત્યાગ કરી, મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મ સાધનામાં પસાર કરે; સંપત્તિ-પરિવારાદિની અનિત્યતા સમજી તે તેની આસક્તિ ત્યાગે. તે આત્માઓ દેવાદિ સુગતિને પામે છે, કે અને તપ-ત્યાગની સાધનાની પરાકાષ્ટાએ પહોંચી, સંપૂર્ણતયા અનાસક્ત બની સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. 8 2 જે ધન, સંપત્તિ, પરિવારાદિમાં આસક્ત રહે; તેના કારણે 2 ક્રોધ, લોભ આદિ કપાય કરે છે તેઓ અજ્ઞાની-બાળજીવો છે. તે તે મૂર્ખની જેમ મનુષ્યભવ વ્યર્થ ગુમાવી, અનંત કર્મોનો ભાર લઈને ? નરક, તિર્યંચ ગતિના મહેમાન બની દુ:ખો ભોગવે છે. 2 વ્યાખ્યા સાહિત્ય : 2 2 પ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાના કારણે તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણ લખાઈ નથી. શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતભાષામાં આ તે સૂત્ર પર સંક્ષિપ્ત અને શબ્દાર્થ સ્પર્શી વૃત્તિ લખી છે. શ્રી ચંદ્રસૂરિનું તે જ બીજું નામ પાર્શ્વદેવા હતું. તે શીલભદ્રસૂરિના શિષ્ય હતી. વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોક પ્રમાણ છે. P 2
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy