SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) லலலலலல ૨પાર્શ્વને નમસ્કાર કર્યા છે. મહાસેનકૃષ્ણ કાલી, સુકાવી આદિ જુદી જુદી રાણીઓના પુત્રો હતા. ૨ पार्श्वनाथ नमस्कृत्य प्रायोऽन्यग्रन्थवीक्षिता। શ્રેણિક અને ચેલ્લણા રાણીનો પુત્ર કોણિક આ ભાઈઓની ૨ है निरयावलिश्रुत स्कन्ध-व्याख्या काचित् प्रकाश्यते ।। મદદથી શ્રેણિકને જેલમાં પુરી ગાદીએ બેસે છે. શ્રેણિક રાજાની છે આમાં એમના ગુરુનો કે એમનો પોતાનો નામનિર્દેશ નથી આવી દશાથી ઉદાસીન રાણી ચેલુણાએ એકદા કોણિક સમક્ષ છે તેમ જ ગ્રંથ રચનાનો સમય પણ નથી. ગ્રંથની જે મુદ્રિત પ્રત છે તેના જન્મ પ્રસંગનું સાવંત વર્ણન કર્યું. જેમકે કોણિક ગર્ભમાં છે $એમાં ‘તિ શ્રી વન્દ્રસૂરવિરચિતં નિરયાવત્રિકૃતન્યવિવર સમાપ્તતિાં આવતાં માતાને રાજાના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો છે છૂટી રસ્તુ' એટલો ઉલ્લેખ છે. વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોક પ્રમાણ છે. તેથી ગર્ભનો નાશ કરવાના ઉપાય કર્યા. પરંતુ તે નિષ્ફળ જતાં છે બીજી સંસ્કૃત ટીકા ઘાસીલાલજી મ.સા.ની છે, જે સ્થાનકવાસી જન્મતાં જ તેને અશોકવાટિકામાં જઈને એકાંત સ્થાનમાં ઉકરડા ૨ ૨જૈન પરંપરાના છે, એમની ટીકા સરળ અને સુબોધ છે. આ બે પર ફેંકાવી દીધો. રાજાને ખબર પડતાં દુર્ગછા કર્યા વગર તેને છે ૨ટીકાઓ સિવાય અન્ય કોઈ સંસ્કૃત ટીકા લખવામાં આવી નથી. ઉકરડામાંથી લાવી કુકડાએ કરડેલી આંગળી પોતાના મુખમાં લઈને ૨ ઘાસીલાલજી મ.સા. ટીકાનું હિન્દી અને ગુજરાતી ભાષાંતર પણ પિતૃ-વાત્સલ્યભાવે તેની વેદના શાંત કરી. કુકડાએ આંગળી કરડી છે. આ ઉપરાંત અમોલખઋષિજીની હિન્દી ટીકા, જૈનધર્મ પ્રચારક ખાવાથી તે સંકુચિત થઈ જતાં તેનું ગુણનિષ્પન્ન નામ કૃણિક Bસભાની મૂળ ટીકા અને અને ગુજરાતી ટીકા, મધુકરમુનિની હિન્દી (કોણિક) રાખવામાં આવ્યું. ટીકા, આચાર્ય તુલસી દ્વારા સંપાદિત ટિપ્પણ સહિત સંશોધિત આ વર્ણનથી કોણિકનું અંતર દ્રવિત થયું. પશ્ચાતાપપૂર્વક ૨મૂળપાઠ, બનારસથી પ્રકાશિત ચંદ્રસૂરિકૃત વૃત્તિ અને ગુજરાતી પોતાના પરમ ઉપકારક પિતાને મુક્ત કરવા તે સ્વયં કુહાડી લઈને ૨ Bવિવેચન, આગમમનિષી ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત આગમ નવનીતનો શ્રેણિક પાસે ગયા. શ્રેણિકે પોતાની પાસે તેને આવતા જોઈને છે સંક્ષિપ્ત સારાંશ અને ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ, પોતાના પુત્રને પિતૃહત્યાના દોષમાંથી બચાવવા પોતાની કે ભાવાર્થ, વિવેચન સહિતના ઉપાંગ પ્રકાશિત થયા છે. અંગુઠીમાં રહેલ તાલપુટ ઝેર ચૂસીને મરણને શરણ થયા. હું વિષય વસ્તુ-કથા સારાંશ આ ઘટનાથી શોકમગ્ન કોણિક મનની શાંતિ માટે રાજગૃહી છે આ આગમમાં નરકમાં જનારા જીવોનું (શ્રેણિક પુત્રનું) ક્રમશઃ નગરી છોડીને ચંપાનગરીમાં સપરિવાર રહેવા ચાલ્યા ગયા. ત્યાર વર્ણન છે. પ્રાચીન મગધના ઇતિહાસને જાણવા માટે આ વર્ગ પછી રાજ્યના અગિયાર ભાગ કરી ભાઈઓમાં વહેંચી લીધા. પરંતુ છે હૃઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્યકાલનું વર્ણન કર્મની ગતિ ન્યારી છે. કોણિકની રાણી પદ્માવતીની કાન છે 2 કરેલ છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં ભંભેરણીથી પોતાના ભાઈ વિહલ્લ પાસેથી પિતાએ આપેલ દિવ્ય 8 ૮ અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. હાર અને સેચનક ગંધ હાથી મેળવવા ભયંકર યુદ્ધ કર્યું. એમાં દસે છે Sજૈન દૃષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક કુમારો માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ પામી વૈરાગ્યવાસિત બની, દીક્ષા લઈ ઉત્કૃષ્ટ ૨ શ્રેણી: છાતિનો માધેશ્વર:1 (અધાનવિનામ: સ્વોપજ્ઞવૃત્તિ;, ચારિત્રધર્મ પાળશે અને નિર્વાણ પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. એ मर्त्य काण्डं, श्लोक ३७६) દસે કુમારનું વર્ણન નિરયાવલિકા આગમ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૨ બોદ્ધ દૃષ્ટિએ તેના પિતાએ તેને અઢાર શ્રેણીઓનો માલિક ઉપસંહારઢબનાવ્યો હતો તેથી તે શ્રેણિક નામથી પ્રસિદ્ધ થયા. ૪ પત્રાણા; માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોશિકની ચિંતનદશામાં 8 શ્રેણિdવતારિત:, મતોડયુ શ્રેષ્યો વિવુિસાર તિ રાત:II (વિનયપિટ, પરિવર્તન આવી ગયું. અતિલોભનું પરિણામ શૂન્યમાં આવે છે. गिलगिट मैन्युस्त्रिष्ट।) ‘ન હાર મળ્યો ન હાથી અને ભાઈ હણાયા દસ સાથી.” ઈર્ષ્યા કે મોહથી જૈ જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં શ્રેણીઓની સંખ્યા અઢાર યુક્ત સ્ત્રીઓના તુચ્છ હઠાગ્રહથી માણસનું પતન થાય છે. ૨જ છે. “મહાવતુ'માં શ્રેણીઓના ત્રીસ નામ મળે છે. તેમાંથી યુદ્ધમાં પ્રાય: આત્મપરિણામો ક્રૂર હોય છે. તેથી તે અવસ્થામાં છે &ઘણા નામો તો જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ અઢાર નામોની સમાન મરનારા પ્રાય: નરકગતિમાં જાય છે. ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની હે છે. જેમકે કુંભાર, પટ્ટઇલ્લા, સુવર્ણકારા વગેરે. તીવ્રતમ મૂર્છા સ્વ-પરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે કે છે આ આગમમાં દસ અધ્યયન છે. તેમાં નરકગામી દસ જીવોનું તે પ્રસ્તુત કથાનકથી જાણી શકાય છે. સંસાર આવા જ અનેક છે $વર્ણન છે. જેનો સાર નીચે મુજબ છે - શ્રેણિક રાજાના પુત્રો (૧) કાલ, સંઘર્ષોથી ભરેલો છે. તેનાથી દૂર રહેવા હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ શ્રે(૨) સુકાલ, (૩) મહાકાલ, (૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણ, (૬) મહાકૃષ્ણ, આદિ જીવનમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખીને સર્વ પ્રત્યે મૈત્રી ભાવના ૨(૭) વીરકૃષ્ણ, (૮) રામકૃષ્ણ, (૯) પ્રિયસેનકૃષ્ણ અને (૧૦) કેળવવી જેથી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. * * * હૈ லேலல லலலல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல શ્રેપડ્યું. லலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy