SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ૬ છે. સે આવ્યા છે. જે આરા નામે પ્રસિદ્ધ છે. તે આરાનું સંપૂર્ણ વર્ણન ભગવાન મહાવીરે વૈજ્ઞાનિક ઢંગથી પૂરેપૂરા હિસાબ સાથે ૨ છે આ વક્ષસ્કારમાં છે. તે ઉપરાંત ત્રીજા આરાના અંત ભાગમાં જંબૂદ્વીપની પરિધિનું જે માપ આપ્યું છે તે જોમેટ્રીના સિદ્ધાંત હૈ 2 &ષભદેવ સ્વામી થઈ ગયા તેમના જીવનનું, તેમણે શીખવેલી પ્રમાણે બરાબર ઠીક ઉતરે છે. 6 કળાઓ, દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ સમયનું વિસ્તૃત વર્ણન જંબૂદ્વીપ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ છે. તેનો વ્યાસ એક લાખ યોજનનો છે અને એની પરિધિ ૩, ૧૬, ૨૨૭ યોજન, ૩ ગાઉ, છે ત્રીજા વક્ષસ્કારમાં ભરતક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી નામે ભરતક્ષેત્રના, ૧૨૮ ધનુષ્ય, ૧૩] આંગુલ, ૫ જવ, ૧ જૂ, ૧ લીંખ, ૬ વાલાગ્ર ૨ ઐરાવત ક્ષેત્રના અને મહાવિદેહ ક્ષેત્રના સર્વ વિજયના, સર્વ કાળના અને એક વ્યવહાર પરમાણું જેટલો છે.” 2 ચક્રવર્તીઓની છ ખંડ વિજયયાત્રા, ૧૪ રત્નો, નવનિધિ આદિ (પ. પૂ. જયંતમુનિ મ.સા.) 8 હું સંપદાનું વર્ણન છે. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ભૂગોળ, ખગોળ અને ઇતિહાસનું ? $ ચોથા વક્ષસ્કારમાં ૬ વર્ષધર પર્વતો, સાત મહાક્ષેત્રો, પર્વત સંયોજન છે. આ સૂત્રમાં આપણી પૃથ્વી કેવા પ્રકારની છે, તેની વરો. તેમાંથી પ્રવાહિત થતી નદીઓ, પર્વત સાથે સાથે આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કેવી હોવી જોઈએ ? છે ઉપરના કૂટો અને વનાદિ કૂટો, વનો વગેરેનું વર્ણન છે. મધ્યલોકમાં અને જંબૂદ્વીપના કયા ક્ષેત્રથી યાત્રા શરૂ થઈ શકે છે તેનું વર્ણન છે જંબૂદ્વીપના કેન્દ્રસ્થાને સ્થિત સાધિક એક લાખ યોજન ઊંચા સુમેરુ ભગવાને આ આગમમાં બતાવ્યું છે. 6 પર્વતનું વર્ણન છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો વિષય મુખ્યતયા ગણિતાનુયોગમાં છે. પાંચમા વક્ષસ્કારમાં મેરુ પર્વત ઉપરના પંકવનમાં ઈન્દ્રો, જન્મજાત સમાવિષ્ટ થાય છે. આ સૂત્ર ભરતાદિ ક્ષેત્ર, વૈતાઢ્ય પર્વતો, ૨ તીર્થકર પ્રભુનો જેબૂદ્વીપના તીથા, નદીઓ, કહો તથા સમુદ્રોના ગંગાદિ નદીઓ, વનો, કૂટોની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, શરાદિ ૨ પાણીથી અભિષેક કરે છે તે અભિષેક વિધિનું સંપૂર્ણ વર્ણન છે. ગણિત તથા સૂર્ય, ચંદ્રાદિ વિમાનો, મંડલો, મંડલો વચ્ચેનું અંતર છે છઠ્ઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપના પર્વતો, કૂટો, નદીઓ આદિનું વગેરે ગણિતની ગણનાઓથી ભરપૂર છે. 6 માત્ર સંખ્યા દૃષ્ટિથી કથન છે. છઠ્ઠો વક્ષસ્કાર ચોથા વક્ષસ્કારનો પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં મહદ્ અંશે જંબૂદ્વીપનું વર્ણન છે. હું $ ઉપસંહાર છે. એશિયા આદિ છ ખંડો આ જંબૂદ્વીપની દક્ષિણે આવેલા ભરતક્ષેત્રમાં સાતમા વક્ષસ્કારમાં જંબૂદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને સમાવિષ્ટ થાય છે. આ ભરતક્ષેત્ર ઉપરાંત માનવ વસતી ધરાવતાશે 8 તારા રૂપ જ્યોતિષ મંડલ મેરુને પ્રદક્ષિણા – પરિભ્રમણ કરે છે. અન્ય ક્ષેત્રો પણ જંબૂદ્વીપમાં છે અને જંબૂદ્વીપની બહાર ઘાતકીખંડ છે 8 તેમની ગતિ, રાત્રિ-દિવસની ઉત્પત્તિ, ક્ષેત્રના યોગ આદિ ખગોળનું દ્વીપ વગેરેમાં પણ માનવવસતી છે. માનવવસતી ન હોય તેવા પણ છે વર્ણન છે. અસંખ્યાત દ્વીપ છે. એ સર્વેનું વર્ણન આગમ સાહિત્યમાં પ્રાપ્ત છે $ “જે બૂદ્વીપ પ્રજ્ઞપ્તિરૂપ પ્રસ્તુતશાસ્ત્ર પ્રરૂપણાત્મક હોવાથી થાય છે. શ્રે ગણિતસાધ્ય ક્ષેત્રની પ્રરૂપણાની જેમ ગણિતાનુયોગમાં અન્તર્ભાવ વૈજ્ઞાનિક વર્તમાન દૃષ્ટિએ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ જૈન ૨ સમજવો જોઈએ. ‘જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ’ ગણિતાનુયોગાત્મક હોવાથી ભૂગોળની વાત કરીએ તો જણાય છે કે વર્તમાનના વૈજ્ઞાનિકો જે ૨ સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત રત્નની અનુઉપદેશિક છે.” પૃથ્વીનું કથન કરે છે તે જ પૃથ્વીનું કથન જૈન શાસ્ત્રો પણ કરે છે (પૂ. ઘાસીલાલજી મહારાજ) પરંતુ બંનેની માન્યતામાં બહુ મોટું અંતર છે. $ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો વિષય મુખ્યતયા ગણિતાનુયોગમાં જૈન દૃષ્ટિએ પૃથ્વી દડા જેવી ગોળ નથી, ધરી પર ફરતી નથી રે સમાવિષ્ટ થાય છે. આકાશમાં ફરતી નથી પણ આકશમાં સ્થિર છે. પૃથ્વી આકાશમાં છે ૨ ઋષભદેવ સ્વામી અને ભરત ચક્રવર્તીના વર્ણન દ્વારા ધર્મ- જરૂર છે, આ દેખાતી આપણી પૃથ્વી સાથે (પહેલી નરકની પૃથ્વી) ૨ 2 કથાનુયોગ દૃષ્ટિગોચર થાય છે. ઋષભદેવ સ્વામીના સંયમ જોડાયેલી છે. તે પૃથ્વી પિંડ પછી ઘનપાત પિંડ, તનુવાદ પિંડ, 8 & જીવનના વર્ણનમાં આચારધર્મ પણ જોવા મળે છે. ઘનોદધિપિંડ આ ત્રણેય પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત યોજન- છે “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જૈન શાસ્ત્રકારોએ ક્ષેત્ર સંબંધી અને અબજો માઈલ સુધી નર્યું આકાશ છે. તે આકાશ ઉપર પૃથ્વી પ્રતિષ્ઠિત ઍ આકાશીય ગ્રહો સંબંધી સુવ્યવસ્થિત ઘટમાળનું પ્રદર્શન કરી, છે. ૨ બુદ્ધિને પૂરો ક્ષેત્રીય ખોરાક આપી દીધો છે અને આ ક્ષેત્રીય જૈન દૃષ્ટિએ આ દેખાતી પૃથ્વી જેટલી જ પૃથ્વી નથી. જેના હિસાબ-કિતાબ એટલો બધો સચોટ અને ગણિતબદ્ધ છે જેમાં શાસનની ભૂગોળ નિર્વિવાદ પણે માને છે કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ 8 હું જોમેટ્રીના બધા સિદ્ધાંતો સમાવિષ્ટ થયેલા છે. ધ્રુવ પાસે પૃથ્વીની સમાપ્તિ થતી નથી. જૈન શાસ્ત્રાનુસાર லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலி
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy