________________
૭ ૨ 90 0
| 0
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 0 0 0 0 0 0 0
0
0
0
0
0
0
0
0
0
0
லலலலலல
પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 શ્રી જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ સૂત્ર
iડૉ. કલા એમ. શાહ
(૧૮)
லலல
૨ “જે બદ્વીપ પ્રજ્ઞપ્તિ એ ક્ષેત્રીય ભાવનાનું પ્રદર્શક વિશાળ “સંબૂલીવપન્નતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં ગંગૂઢીપ પ્રશાંત નામ દભાવયુક્ત ભાષામાં લખાયેલું અદ્ભુત શાસ્ત્ર છે.”
છે.
-પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જ્ઞાની ભગવંતોએ આ સૂત્રમાં પુદ્ગલે મુખ્ય કરી દ્વીપ સમુદ્રનું $ પ્રશ્ન : શ્રી ગૌતમ પૂછે છે : ભગવન ! કયા કારણે જંબૂદ્વીપ જ્ઞાન કરાવી, ચૈતન્યરૂપી જીવન પરથી પરાગમુખ કરાવી સ્વ સન્મુખ ૨ એમ કહેવાય છે?
કરવા માટે ઉપદેશ આપ્યો છે. લોકમાં પુદ્ગલ સ્કંધો જ્યાં જ્યાં ? ૨ શ્રી પ્રભુ મહાવીરનો ઉત્તર : ગૌતમ, જંબૂદ્વીપમાં તે-તે દેશમાં, ગોઠવાયા છે તેનું જંબૂદ્વીપના વર્ણનના માધ્યમ દ્વારા પ્રગટ કર્યું છે તે-તે પ્રદેશમાં ઘણાં જંબૂવૃક્ષો એક્કરૂપે વિરલ સ્થિત છે. ઘણાં છે. & જંબુવન...જંબૂવૃક્ષો સમૂહ ભાવથી રહેલા છે તથા ઘણાં જેબૂવન અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત પુદ્ગલનો પ્રચય નીચે
ખંડ - જંબૂવૃક્ષ સમૂહો વિજાતીય વૃક્ષ મિશ્રિત છે. તેમાં પણ ઊતરતો જાય છે તેને અધોલોક કહે છે. ૨જંબૂવૃક્ષની જ પ્રાધાન્યતા છે તે પ્રસ્તુત વર્ણનનું સાફલ્ય છે. શુભવર્ણાદિ યુક્ત પ્રચયો ઉપર ઊભરાતા જાય છે તેને ઉર્ધ્વલોક8 ૨ પ્રશ્ન : તે કેવા છે?
કહે છે. ઉત્તર : નિત્ય, સર્વકાળ , કુસુમિન યાવદ પદથી નિત્ય માયિત, તે બંને લોકની મધ્યમાં જે પુદ્ગલ પ્રચય ઊભરતો ઊભરતો છે નિત્ય લવયિક, નિત્ય સ્તબક્તિ ઇત્યાદિ.
એક લાખ યોજન પર્યત ઊભરેલો છે તેને મેરુ પર્વત કહે છે અને છે આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અંગસૂત્ર છે. તે જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ તે મેરુ પર્વત સર્વની મધ્યમાં છે તેને ફરતો જંબુદ્વીપ છે.
છે. જૈન ભૂગોળ અને ગણિતાનુયોગની દૃષ્ટિએ અજોડ કહી શકાય જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જંબુદ્વીપ નામવાળા અનેક દ્વીપોમાંથી મધ્યવર્તી, ૨ &તેવું આ ઉપાંગસૂત્ર છે.
કેન્દ્રવર્તી, જંબૂઢીપનું વર્ણન છે. મધ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ- 8 ૨ જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ નામ યથાર્થ છે કારણકે આ ક્ષેત્રમાં જંબૂ સમદ્રો છે તેની મધ્યમાં જંબુદ્વીપનો દ્વીપ છે.
નામના અનેક વૃક્ષો છે. સ્થવિર ભગવંતોએ આ સૂત્રના પ્રકરણોને જંબુદ્વીપ વિષયક પ્રશ્નોથી સૂત્રનો પ્રારંભ થાય છે અને તેના ઉત્તરરૂપે $ વક્ષસ્કાર' નામ આપ્યું છે. વૃક્ષ એટલે ઊભરેલો, ઉપર ઉઠેલો સંપૂર્ણ જંબુદ્વીપનું વર્ણન કર્યું છે. ૨ ભાગ. તે ઊભરેલો ભાગ જમીન પરનો હોય કે શરીર પરનો આ આગમના બે વિભાગ કરવામાં આવ્યા છે. (૧) પૂર્વાધમાં ૨ ૨હોય તેને વક્ષ કહેવામાં આવે છે.
૧ થી ૪ વક્ષસ્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૨) ઉત્તરાર્ધમાં 8 છે મહર્ષિ પુરષો અંગ ઉપાંગ સૂત્રમાં જેનું વર્ણન કરે છે તેને ૫ થી ૭ વક્ષસ્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેનું જ નામ આપે છે. તેથી જ પ્રસ્તુત સૂત્રના પ્રકરણોને જંબુવિષયક પ્રશ્નોથી સુત્રનો પ્રારંભ થાય છે: $ વક્ષસ્કાર' નામ આપ્યું છે.
कहि णं भंते। जंबुद्वीवे दीवे । के महालए णं भंते। ૨ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો સૂત્ર પાઠ ૪૧૪૬ (ચાર હજાર એકસો
जंबुद्वीवे पण्णते। ૨છંતાલીસ) શ્લોક પ્રમાણ ગણવામાં આવે છે.
સૂત્રકારે આ પ્રશ્નના ઉત્તરરૂપે જંબૂઢીપનું વર્ણન કર્યું છે. ૨ 2 વક્ષસ્કાર શબ્દનો વાસ્તવિક અર્થ પ્રકરણ નથી પરંતુ સૂત્રકારે પ્રથમ વક્ષસ્કારમાં જંબૂદ્વીપનો આકાર, તગત પદાર્થો, ૯ પ્રકરણના અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે. જંબૂદ્વીપમાં જંબુદ્વીપની જગતી = કોટ, કિલ્લો, જંબૂઢીપની દક્ષિણમાં સ્થિત $વક્ષસ્કાર નામના મુખ્ય પર્વતો છે. આ પર્વતો એક એક ક્ષેત્રને ભરતક્ષેત્ર. તેની મધ્યમાં રહેલો દીર્ધ વૈતાઢય પર્વત, તે પર્વતથીગ્ને શ્રેજુદા જુદા વિભાગમાં વિભક્ત કરે છે. આ વિભાગ કરવાની વિભાજિત દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર અને ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર વગેરે છે Bસામ્યતાને કારણે સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક અને પ્રકરણના વિષયોનું વર્ણન છે. દેઅર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે.
બીજા વક્ષસ્કારમાં ભરતક્ષેત્રમાં વર્તતા કાળનું વર્ણન છે. ભરત & જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ એક અધ્યયન રૂપ છે અને તેના સાત ક્ષેત્રમાં કાળ પરિવર્તનશીલ છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું એક વક્ષસ્કાર- પ્રકરણ છે.
કાળચક્ર છે. તેના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણી કાળ નામના ૨ છે શાતા ધર્મકથાના ઉપાંગ સૂત્ર જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રાકૃતમાં બે વિભાગ છે. પુનઃ તે બંને કાળ વિભાગના છ વિભાગ કરવામાં 2 லே ல லல லலலல லலல லல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
லலலல