SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ஸ் શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ડૉ. કેતકી યોગેશ શાહ 2 અગિયાર અંગસૂત્રોમાં દસમા સ્થાને શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. પુછાયેલા પ્રશ્નોના નિર્ણાયક્ર્મકરૂપે જવાબ જેમાં હોય તે ‘વ્યાકરણ’ કહેવાય છે અને તેવા પ્રશ્નોત્તરવાળું સૂત્ર તે ''પ્રશ્નવ્યાકરણ સૂત્ર' છે. ટૂંકમાં પ્રશ્નોનું વ્યાકરણ અર્થાત્ નિર્વચન, ઉત્તર અને નિર્ણય તે પ્રશ્નવ્યાકરણ, லல રા રા પ્રશ્નવ્યાકરણા સૂત્રમાં એક શ્રુતસ્કંધ અને ૧૦ અધ્યયન છે. પહેલાં ૯,૩૧,૧૬,૦૦૦ પદ હતા. હાલમાં ૧૨૫૦ પદ છે ૨પહેલાં ૪૫ અધ્યયનો હતા તેમ નંદી સૂત્રમાં કહે છે. વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણમાં ધર્માધર્મ રૂપ વિષયોની ચર્ચા કરવામાં Pઆવી છે. પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક મંત્રો, વિદ્યાઓ, જ્યોતિષ આદિ ગૂઢ અને ચમત્કારિક પ્રશ્નો સંબંધિત વિષય હતો, 2 * પ્રથમ ‘હિંસા’ અધ્યયનમાં શાસ્ત્રકાર પ્રાણવધને અધર્મનું હાર કહે છે. હિંસા પાપ રૂપ છે. ચંડ રૂપ છે, રૌદ્ર રૂપ છે વગેરે . વિશેષણો દ્વારા હિંસાના વાસ્તવિક સ્વરૂપને પ્રદર્શિત કરી હેયતા પ્રગટ કરી છે. હિંસાના વિવિધ અર્થના પ્રતિપાદક, ગુફાવાચક અને કટુફ્ળ નિર્દેશક ૩૦ પર્યાયવાચી નામો દર્શાવ્યા છે. પાપી, દકરુણાહીન, અસંયમી, અવિરત વ્યક્તિ પોતાના સુખ અને શોખ માટે, પોતાની સ્વાર્થી વૃત્તિઓના પોષણ માટે સ્થાવર અને ત્રસકાયિક જીવોની ગૃહિંસા કરે છે. ર. 2 હિંસા કરવા માટેનાં બાહ્ય કારણો તે મકાન બનાવવાં, સ્નાન ટક૨વું, ભોજન બનાવવા આદિનો ઉલ્લેખ છે. તો આવ્યંતર કારણો ક્રોધાદિ કષાયો, હાસ્ય, રતિ, અરતિ, પ્રમાદ, અજ્ઞાનતા આદિનું કથન છે. કોઈ પણ કારણથી હિંસા કરાય તે એકાંતે, શૈકાલિક તે પાપ જ છે; તેનાથી આત્માનું હિત કદાપિ થતું નથી. મૂઢ હિંસક લોકો હિંસાનાં ફળને જાણતા નથી અને અત્યંત ભયાનક, નિરંતર તેંદુ:ખદ વેદનાવાળી તેમ જ દીર્ઘકાલ પર્યંત ધણાં દુ:ખોથી વ્યાપ્ત સૈનક અને તિર્યંચોનિ યોગ્ય ભોની વૃદ્ધિ કરે છે. હિંસક પાપીજન ක්‍ෂක්‍ෂක්‍ෂක්‍ෂක්‍ෂක්‍ෂ ට ૧૦ આ મનુષ્યભવનું આયુષ્ય સમાપ્ત થતાં અશુભ કર્મોની બહુલતાના કારણે સીધા જ નરકમાં ઉત્પન્ન થાય છે. P અહીં નારકોની વેદનાનો ચિતાર એક ચિત્કાર નંખાવી દે તેવો રૃ ચોટદાર સૂત્રકારે રજૂ કર્યો છે. ક્ષેત્રવેદના, પરમાધામી દ્વારા અપાતી તે વેદના અને પરસ્પર અપાતી વેદનાનું તાદેશ્ય નિરૂપણ ખરેખર? રુંવાડાં ઊભાં કરી દે તેવું છે. 2 2. નરકની ભૂમિનો સ્પર્શ અત્યંત કષ્ટકારી છે, ત્યાંની ઉષ્ણ અને P શીત વેદના વચનાતીત છે, ત્યાં ઘોર અંધકાર છે, અસહ્ય દુર્ગંધ ? છે. પરમાધામી દેવી જ્યારે નારકોને પીડા ઉત્પન્ન કરે છે ત્યારે તે તે તેના પૂર્વકૃત પાોની ઉદ્ઘોષણા કરે છે, સ્મરણ કરાવે છે. નારકોના પૂર્વકૃત પાપ જે કોટિના હોય છે પ્રાયઃ તેવા પ્રકારની & યાતના દેવામાં આવે છે, જેણે પૂર્વભવમાં મરધા-મરધીને ઉકળતા 2 પાણીમાં નાંખીને ઉકાળ્યા હોય તેને કડાઈ કે ઘડા જેવા પાત્રમાં 2 ઉકાળવામાં આવે છે. જેણે અન્ય જીવોનો વધ કરી માંસ કાપ્યું તે હોય, શેક્યું હોય તેને તે પ્રકારે કાપવામાં, શેકવામાં આવે છે. તે ‘કર્મનું આવવું’ તે આશ્રવ અને ‘આવતાં કર્મને રોકવા’ તે સંવર..જેણે દેવી-દેવતા સામે પશુની બિલ દીધી હોય તેને બિલની જેમ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવનાં દ્વાર છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ પાંચ સંવરનાં ટદ્વાર છે. તેવું નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં કથન છે. આગામી સમયમાં કોઈ કુપાત્ર મનુષ્ય આ ચમત્કારી વિદ્યાનો દુરૂપયોગ ન કરે, એ દૃદૃષ્ટિથી કોઈ આચાર્ય ગુરુએ એ વિષયો આ સૂત્રમાંથી કાઢી નાંખી તૈમાત્ર આશ્રય અને સંવરને કેન્દ્રબિંદુ બનાવ્યા છે. ર 2 વધરવામાં આવે છે. જે વ્યક્તિ જેવા કર્મો કરે તેવાં જ ફળ તેને 2 ભોગવવા પડે છે તે કર્મનો અબાધિત સિદ્ધાંત અહીં ઉપસી આવે છે. 2 ૪૫ 2 2 2 2 ૭૭૭૭૭૭૭૭ 8 મ આવી શારીરિક અને માનસિક અશાતા રૂપ વૈદનાનો અનુભવ છે જીવન-પર્યંત કરવો પડે છે. નારકો રાડો પાડી પાડીને કહે છે કે રા મને છોડી દો, દયા કરો, રોષ ન કરો, થોડું પાણી આપો ત્યારે 2 પરમાધામી દેવો તે નારકોને પકડી લોઢાના દંડાથી મોઢું તેમાં ઊકળતું સીસું રેડે છે. ફાડીને 8 હોય છે 8 આ સિવાય પરસ્પર તીવ્ર વેરભાવ પૂર્વના વેરના કારણે છે. તેઓ એકબીજાને સેંકડો શસ્ત્રોથી મારતા રહે છે, કાપતા 8 રહે છે. નારકોનું શરીર જન્મસિદ્ધ વૈક્રિય હોવાથી તેના ટુકડા કરાય, શેકાય, તળાય કે ગમે તે પ્રક્રિયા થાય છતાં તેનો નાશ કે થતો નથી. તેનું વૈક્રિય શરીર તેને વિશેષ દુઃખકારક છે. આવી ભયાનક યાતનાઓનું વર્ણન કરવાનું એક માત્ર પ્રયોજન છે કે તે મનુષ્ય હિંસારૂપ દુષ્કર્મોથી બચે અને તેના ફળસ્વરૂપ થનારી યાતનાઓનો શિકાર ન બને. 2 2 નરકમાંથી નીકળીને પણ જેના પાપકર્મો શેષ રહ્યા હોય તે 8 તિર્યંચ ગતિમાં દુઃખોની પરંપરાને સહેતા રહે છે. સંક્ષેપમાં કહીએ તે તો હિંસા અલ્પ સુખ અને મહાદુ:ખનું કારણ છે તેથી તે સર્વથા છે ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy