SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ૨૦ ஸ்ஸ்ஸ்ஸ் તો પાણી ન મળ્યું હોય અને જો પાણી મળ્યું હોય તો ભોજન ન દેમળ્યું હોય. આવી અવસ્થામાં પણ અદીન, પ્રસન્નચિત્ત, કષાયમુક્ત અને વિષાદરહિત ઉપશમ ભાવમાં, સમાધિ ભાવમાં સ્થિત 2 2 રહ્યા. જેમ સર્પ બીજા કોઈ લક્ષ્ય વિના માત્ર પોતાની દેહ રક્ષા માટે જ દરમાં પ્રવેશ કરે છે તેમ ધન્ય અાગાર પણ રસાસ્વાદ વગેરે કોઈ પણ લક્ષ્ય વિના માત્ર સંયમ નિર્વાહ માટે જ આહાર કરે છે. ર ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ் ஸ் અજોડ તપસ્યા ઉત્કૃષ્ટ ભાવે કરી અને એક માસની અંતિમ સાધના ત્રૈ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેત્રીસ દ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે P 2 અને ત્યાંથી સિદ્ધ થશે. આવા તપોધની ધન્ય અણુગારની ખુદ ભગવાન મહાવીર દપ્રશંસા કરતાં કહે છે કે તેમના ઈન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમોમાં ધન્ય અશગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક ઉંચતપ, કઠોર અભિગ્રહ અને અણીશુદ્ધ સંયમની કસોટી પર પરિપક્વ બનાવવા માટે તપસાધના અનિવાર્ય છે. ધન્ય અણગારે સાબિત કરી બતાવ્યું કે શરીરની શક્તિ કરતા આત્મશક્તિ અનંતગણી છે. એ Öચડીને ધન્ય અાગારનું શરીર કૃશ બનતું ગયું, પરંતુ તેનાથી તેમનો આત્મા વધારે તેજસ્વી બની ગયો. પ્રતિદિન વધતું જતું ધૃમુખનું તેજ ઢાંકેલા અગ્નિની સમાન દેદીપ્યમાન બની ગયું હતું. 8 ધન્ય અણગારની શારીરિક સ્થિતિમાં કેટલું પરિવર્તન થયું હતું. તે માટે દરેક જિજ્ઞાસુ વાંચકે આ અધ્યયન વાંચવા યોગ્ય છે. સાહિત્યમાં ભાગ્યે જ આવું તપશ્ચર્યાનું વર્ણન વાંચવા મળી શકે. રીવ્રતમ તપના પ્રભાવથી એક એક અંગ સુકાઈને કેવાં થઈ ગયાં ગૃહતાં તેનું ઉપમા અલંકારથી વર્ણન ક૨વામાં આવ્યું છે. પગ, પગની આંગળીઓ, જંઘા (પીંડી), ઘૂંટવા, ઊરુ (સાથળો), કમ્મર, ઉંદર, પાંસળી, બાહુ, હાથ, હાથની આંગળીઓ, ગર્દન, દાઢી, હોઠ, ભ, નાક, આંખ, મસ્તક આદિ અવયવોમાં માંસ અને લોહી દેખાતાં ન હતાં. ફક્ત હાડકાં, ચામડાં અને નસો જ દેખાતી હતી. તે ઉપરાંત અહીં ઉલ્લેખનીય એ છે કે ગુણીજનોના ગુણાનુવાદ નિઃસંકોચપણે કરવા જ જોઈએ. પ્રમોદ ભાવના ભાવવામાં ક્યાંય પ્રમાદ ન કરવો જોઈએ. સાક્ષાત્ તીર્થંકરે પોતાના જ શિષ્યની સ્વમુખે પ્રશંસા કરી, તે એક પ્રેરક પ્રસંગ છે. 2 8. 2 જૈન આગમમાં ઠેર ઠેર અનશન તપનું શ્રેષ્ઠ ક્રિયાત્મક ચિત્રાંકન થયું છે. અનશન તપ તે જ સાધક કરી શકે છે કે જેણે શ૨ી૨ની? આસક્તિનો ત્યાગ કર્યો હોય. અનશનમાં ચાર આહાર સાથે ઈચ્છાઓ, કાર્યો અને વિષયવાસનાનો પણ ત્યાગ કરવામાં આવે છે છે. આ ત્યાગમાં મૃત્યુની ચાહના હોતી નથી. જ્યારે શરીર સાધનામાં સહાયક ન રહેતાં બાધક બની જાય ત્યારે તે ત્યાગવાર યોગ્ય બની જાય છે. તે સમયે સ્વેચ્છાએ મરણ પ્રતિ પ્રયાણ કરવામાં તે આવે છે. સંથારો આત્મહત્યા છે એ એક ભ્રાંત ધારણા છે, આ તે 8 સત્ય નથી. ર 2 2 ધોર તપસ્વી ધન્ય અણગારનાં છાતીના હાડકાં ગંગાની લહેરો દ(મોજાં) સમાન અલગ-અલગ પ્રતીત થતાં હતાં. કરોડના મણકા રૂદ્રાક્ષની માળાના મણકાની સમાન સ્પષ્ટ ગણી શકાય તેવા હતા. ભૂજાઓ સૂકાઈને સૂકાયેલા સર્પની સમાન થઈ ગઈ હતી. હાથ રઘોડાની ઢીલી લગામ સમાન લટકી ગયા હતા. કંપવાગ્રસ્ત રોગીની તેજેમ તેમનું મસ્તક ધ્રૂજતું હતું. તેમનું શારીરિક બળ બિલકુલ શીઘ્ર થઈ ગયું હતું. ફક્ત આત્માની શક્તિથી ચાલતા હતા. સર્વથા દુર્બળ હોવાને કારણે બોલવામાં પણ અત્યંત શ્રમ પડતો હતો. 2 8 આત્મહત્યા તે વ્યક્તિ જ કરે છે જે પરિસ્થિતિઓથી ત્રાસેલા જે હોય છે, જેની મનોકામના પૂર્ણ થતી નથી, અપમાનિત હોય છે, તીવ્ર ક્રોધનો આવેગ હોય છે તે વ્યક્તિ વિષે, ફાંસો વગેરે તે વિવિધ પ્રકારના પ્રયોગ કરી જીવનનો અંત લાવે છે. જ્યારે તે સંથારામાં આ બધાનો અભાવ હોય છે. સંથારામાં વિવિધ પ્રકારના પ્રયોગ હોતા નથી પણ એક જ સમાન પ્રયોગ જેમાં આત્માના 2 નિજ ગુશોને પ્રગટ કરવાની તીવ્રતર ભાવના હોય છે. કોઈ પણ દૂ પ્રકારની કીર્તિની કામના કે કોઈ પણ ભૌતિક સુખની ચાહનાo હોતી નથી. સર્વ જીવ સાથે ખમત ખામણા કરી મોક્ષની સાધનાની ભાવના હોય છે માટે સંથારો આત્મહત્યા નથી પણ આત્માની સુખશય્યા છે. 2 શરીર એટલું ખખડી ગયું હતું કે જ્યારે તેઓ ચાલતા ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવાના કારણે કોલસાની ભરેલી ગાડીની ધૃજેમ અવાજ આવતો હતો. તપશ્ચર્યામાં એ પ્રકારે તન્મય થઈ ગયા હતા કે પોતાના શરીરથી પદ્મ નિરપેક્ષ થઈ ગયા હતા. શરીરધારી હોવા છતાં પણ એ અશરીરી જેવા બની ગયા હતા. તેમ છતાં તેમનો આત્મા તપના પ્રખર તેજથી અત્યંત સુશોભિત થઈ ગયો હતો. 2 2 2 છે. ધન્યમુનિ યથાર્થનામા તથા ગુણા સિદ્ધ થયા. આઠ મહિનાની ~ ~ ~ ~ ૭૭ ર સમ્યક્ તપ એ અનંત કર્મની નિર્જરાનું પ્રધાન સાધન છે. અનંત તીર્થંકરોએ તેમ જ અન્ય સર્વ સાધકોએ તપનો માર્ગ અપનાવ્યો છે. સંસારના સર્વ ભૌતિક ભાવોને છોડ્યા પછી સંયમમાર્ગને તે UG 2 2 G રા 2 18 જ્યારે દેહનું મમત્વ ઘટે ત્યારે જ આત્માનું આત્મત્વ ઝળકી ઊઠે છે. શુદ્ધ આત્મત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ સિદ્ધત્વની પ્રાપ્તિી થઈ શકે છે. આવો ઉચ્ચ ને ઉત્તમ બોધ અનુત્તોપપાતિક સૂત્ર દ્વારા મળે છે. 2 2 રા 8 ~~~
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy