SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક @ ૨૦ ஸ்ஸ்ஸ் ટૅગયા. અતિમુક્તને વૈરાગ્ય ભાવ જાગતા, માતા-પિતા પાસે આજ્ઞા ૨માંગતા કહે છે, ‘હે માતાપિતા! હું જે જાણું છું તે નથી જાણતો અને દેજે નથી જાણાતો તે હું જાણું છું.' અર્થાત્ મારું મૃત્યુ ક્યારે થશે અને હું ક્યાં જઈશ એ તત્ત્વજ્ઞાનથી હું અજ્ઞાત છું, એ અજ્ઞાતને જ્ઞાત ક૨વા માટે હું સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. સંયમ ગ્રહણનો નિર્ણય આંતરિક પાત્રતા-યોગ્યતા ઉપર નિર્ભર છે, આગમમાં બાલવયની દીક્ષાનો નિષેધ નથી. ૪૨ 2 2 સાતમા, આઠમા વર્ગમાં શ્રેણિકની નંદાદિ-૧૩+કાલી આદિ ૧૦, કુલ ૨૩ રાણીઓના જ્ઞાનાભ્યાસ, તપ આરાધનાઓનું કલ્પનાતીત વર્ણન છે. ઉત્કૃષ્ટ તપના કારણે તેમની દેદીપ્યમાન બનેલી દિવ્ય કાયાનું સૌંદર્ય વર્ણવ્યું છે. રાણીઓ ફૂલ સમાન કોમળ રછે. તેટલી જ તપસાધનામાં સિંહણ સમાન શ્રવીર પણ છે. એક થી ?એક ચડિયાતા તપ અને દેહાધ્યાસ ત્યાગની સર્વોત્કૃષ્ટ ઝલક છે. આમ, અંતગડસૂત્રમાં ૮ વર્ષના અતિમુક્તકુમાર, ૧૬ વર્ષના 8 ગજસુકુમાલથી લઈને આશરે હજાર વર્ષની ઉંમરવાળા >અનીષસકુમાર આદિ કુમારો સંથમ લેવાના ઉદાહરણ છે. તો કૃષ્ણ વાસુદેવ જેવો પતિ હોવા છતાં પદ્માવતી આદિ રાણીઓ સંયમ 2 8 વધ કા આદેશ સુનકર અન્ય ચિત્રકારોં ને મધ્યદિશ સે પ્રાર્થના કી. 2 “કુમાર! ઈસમેં ચિત્રકાર કા કોઈ અપરાધ નહીં હૈ. ભાગ્ય રસે ઉસે એસી અૌકિક ક્ષમતા પ્રાપ્ત હૈ કિ કિસી કે ભી શરીર “કા એક નિલભર અવયવ દેખકર હી વહે ઉંચકી સમ્પૂર્ણ હુ-બ ।આકૃતિ બના સકતા હૈ, આપ ઉસે મૃત્યુદંડ ન દીજિએ.'' કુમાર ને ઉસ ચિત્રકાર કો બુલાર ડાંટા તો ચિત્રકાર ને નિવેદન દાંકિયા 'કુમાર, મેરી ગલની ક્ષમા કર. મૅને એક બાર પર્દે કે પીછે ? સે મલ્લીકુમારી કે પે૨ કા અંગુઠા દેખ લિયા થા. બસ ઉસી આધાર હૈ પર યહ હુ-બહુ આકૃતિ બના દી, યહ મેરા અપરાધ નહી, મેરી કલાં રા 21 21 21 2 ર ,, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ஸ் ஸ் ~ ~ લે છે તો શ્રેણિક રાજાના મરણ પછી નંદા આદિ ૨૩ રાણીઓ પણ દીક્ષિતથાય છે. અતિ સાહ્યબી હોવા છતાં પુણ્યશાળી? રાજકુમારો સંયમ લે તો સાવ સામાન્ય અને ભયંકર પાપી માળી તે પણ દીક્ષિત થવાના દૃષ્ટાંતો છે. દરેકનો એક માત્ર આશય ને? એક માત્ર સંદેશ-ભોગવૃત્તિનો ત્યાગ અને પરિગ્રહની હેયતા. 2 ભગવાન મલ્લીનાથ ઃ અનુસંધાન પૃષ્ટ ૩ થી ચાલુ પરન્તુ માર્દિશ કા ક્રોધ શાન્ત નહીં હુઆ. ઉંસને સૈનિકૉ કો આદેશ દિયા ૭ રા જે સાધકમાં જે ગુો છે તેને ખીલવીને તે સિદ્ધિ પ્રાપ્ત કરી તે શકે છે. કૃષ્ણ વાસુદેવની ધર્મશ્રદ્ધા, દયા, ધર્મદલાલી, માતૃભક્તિ, તે ગુણગ્રહણ દૃષ્ટિ; ગજસુકુમાલનું ધૈર્ય, સાધનાની અડગતા, અસીમ જૈ સંવેગ અને અવેરવૃત્તિ; અર્જુનમાળીની અપાર તિતિક્ષા, અજોડ પ્રાથચિત્ત; સુદર્શન શેઠની નીડરતા, અતિમુક્તકુમારની જિજ્ઞાસા ને ઋજુતા; શ્રેણિકની રાણીઓનું ધોર-ઉગ્ર તપ-આ બધા સાધકોના આ ગુણો ઉડીને આંખે વળગે તેવા છે. 2 2 અંતગડ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય એ જ છે કે સંસાર પક્ષના હૈ વિવિધ રૂપો બતાવીને સાધકને ત્યાગ, સંયમ અને તપની પ્રેરણા ? દઈ ભવાંતઃક્રિયા તરફ લઈ જવા. આપણને પણ એવી 2 પ્રેરણાશક્તિ મળે તેવી શુભ ભાવના સાથે અંતગઢ કેવળી આત્માઓને વંદન. 8 ** “મહારાજ! કલા કા યહ દૈવીય વરદાન હી મેરા અભિશાપ બન ગયા...વર્ના મલ્લીકુમારી કા યથાર્થ રૂપ અંકિત કરના તો I મનુષ્ય ક્યા, દેવો કે ભી વશ કી બાત નહીં હૈ.' આશ્ચર્ય કે સાથ રાજા ને પૂછા “ઈસ નિર્લજ્જ ચિત્રકાર કી તર્જની અંગુલી ઔ૨ અંગૂઠા કાટકર પ્રશંસા સુની. દેશ સે નિકાલ દિયા જાય'' ચિત્રકાર કો દેશ કે બાહર નિકાલ દિયા ગયા. શ અપમાનિત ચિત્રકાર ઘૂમતા હુઆ હસ્તિનાપુર કે રાજા -અદીનશત્રુ શ્રી રાજ સભા મેં પહુંચા ઔર અપની બીની સુનાતે હુએ બોલા 2 2 ‘એસા ક્યા રૂપ લાવણ્ય છે ઉંચકા’’ 2 ચિત્રકાર ને અપની બગલ મેં છુપા મલ્ટીકુમારી કા ચિત્ર 1 રાજા કે સામને રખા. રાજા મુગ્ધ ભાવ સે દેખતા રહા– ક્યા કિસી માનવી કા એસા રૂપ લાવણ્ય હો સકતા હૈ? રાજા ને તુરન્ત દૂત કો બુલાકર કહા 2 ર 18 તુમ ? “હમ મલ્લીકુમારી કો હ૨ કીમત પર પાના ચાહતે હૈ ! કુંભ રાજા સે હમારે લિએ ઈસકા હાથ માંગો.'' દૂત મિથિલા કી તરફ ચલ પડા. 18 એકબાર ચૌક્ષા નામકી એક પરિવાજિકા અપની શિષ્યાઓ ! કે સાથ મિથિલા નગરી મેં આઈ. ઉસને લોગોં સે મલ્લીકુમારી કો48 " 2 2 2 WW 12 એક ઓર રાજકુમારી મલ્લી રૂપ-લાવણ્ય મેં અપ્સરા સે ભીનું બઢકર છે, તો દૂસરી ઓર બુદ્ધિમાની મેં સરસ્વતી કો ભી માર દેતી હૈ. સુન્દરતા ઔર જ્ઞાન કા અદ્ભુત સંગમ હૈ થા. (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૪૯ મું )
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy