SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ સંઘર્ષ, ચળવળ, લખવું, બોલવું જેવી પ્રવૃત્તિનો ઠીક ઠીક અનુભવ છે. એક તબક્કો એવો હતો કે મારી લડત કે રજુઆતની શૈલી અત્યંત આક્રમક પ્રબુદ્ધ જીવન છીએ. કોઈ મરવાને બદલે પૈસા આપશે, કોઈ કીંડાની જેમ પેટે મરવું આપણને ગમતું નથી, તેથી છેવટે શરીરબળને વશ થઈ ચાલશે, કોઈ સ્ત્રી લાચારીથી ઝૂઝવું છોડી પશુને વશ વર્તશે. રહેતી. ગાંધીજી પાસેથી એ શીખવવાનો લોભ માણસ પાસે શું નથી કરાવતો ? તેથી જીવનનાવાય તો આનંદ પણ એ ધીરજ માંગી મળ્યું કે લડવું એટલે પ્રતિપક્ષ પર લોભ છોડીને જે જીવે છે, તે જો વિજય મેળવવા નહિ, પણ પ્રતિપક્ષનું હૃદય પરિવર્તન કરવા માટે અહિંસક રીતે સક્રિય થવું. ગાંધીજીનું પત્ર સાહિત્ય પા મારા લેખન-વક્તવ્યમાંથી ભાષાકીય હિંસા દૂર કરવામાં નિર્ણાયક બન્યું. અનેકવિધ અરાજકતા અને સમસ્યાઓના દોરમાં ગાંધીજીવન વિચાર દ્વારા કેળવાયેલું મન ઘણી નિરાંત પામ્યું. મારી આ અંગત પ્રતીતિ યુવાન વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવાના આનંદનો વિસ્તાર એટલે ‘શાશ્વત ગાંધીકથા'. મારો અનુભવ છે કે યુવાનોને ગાંધીની વાત ગમે છે. યુવાનોને દિલથી કહેલી કોઈપણ વાત ગમે છે. વાત અંદરથી આવવી જોઈએ. ગાંધીજી સર્વાંગી શિક્ષણનો મહત્ત્વનો આયામ છે. સંપૂર્ણ જીવન અભિગમ બદલાઈ જાય છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાના મામલે સર્વોચ્ચ થવાની ઝંખનામાં જ આપણે અન્યને અન્યાય કરીએ છીએ, ગાંધીજી આવી ખોટી દોડધામથી દૂર રાખે છે. શરીરશ્રમનું મહત્ત્વ સમજાય છે અને સંતોષનો ભાવ વિસ્તરતો જાય છે. યુવા પેઢીના એક અદના પ્રતિનિધિ તરીકે ‘શાશ્વત ગાંધીકથા’ ક૨વાનું સદ્ભાગ્ય સભરતાની પ્રતીતિ કરાવે છે. ત્રણ દિવસની આ કથામાંઃ (૧) ગાંધીજીનું જીવન ઘડતર અને સત્યની ભૂમિકા (૨) ક્રાંતિકાર સંન મહામાનવ ગાંધી (૩) ગાંધીવિચારની ચિરંજીવિના અને ગાંધીજી વિશેની ગેરસમજોને આવરી લેવાનો ઉપક્રમ છે. મુંબઈ બાદ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં છ દિવસની ગાંધીકથા યોજવાનું ધાર્યું છે. ગામ, નગર, શહેરમાં જ્યાં જ્યાં ‘શાશ્વત ગાંધીકથા' યોજાશે ત્યાં ત્યાં સ્થાનિક યુવાનો દ્વારા કથા-કાર્યક્રમની સમાંતરે જાહે૨ મુંબઈ યુનિવર્સિટી દ્વારા જૈન ધર્મ તત્ત્વજ્ઞાન અભ્યાસ મુંબઈ યુનિવર્સિટી દ્વારા જૈન ધર્મ તત્ત્વજ્ઞાન ઉપર સર્ટિફિકેટ (પાર્ટટાઈમ), ડિપ્લોમા (પાર્ટટાઈમ) તથા એમ.એ.ના અભ્યાસક્રમ છેલ્લા ૧૫ વર્ષથી ચલાવવામાં આવે છે જેનો આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. આ અભ્યાસક્રમ સરળ અને પદ્ધતિસર છે, જેમાં જૈન ધર્મના અનેક વિોને આવરી લેવામાં આવે છે. ઍડમિશન ૧૫ જૂનથી ચાલુ થઈ ગયેલ છે. વધુ વિગત માટે સંપર્ક : ૨૯ સ્વચ્છત્તા અભિયાન, દીકરી વધાવ્યું', પુસ્તક પ્રદર્શન જેવા કાર્યોમાં ચળવળપૂર્વક સક્ષિતાનો માહોલ સર્જવો છે. કાર્યક્રમ નિત્યક્રમ ફિલોસોફી ડિપાર્ટમેન્ટ, મુંબઈ યુનિવર્સિટી, જ્ઞાનેશ્વર ભવન, કલીના, સાંતાક્રુઝ (ઈ), મુંબઈ-૪૦૦ ૦૯૮. ફોન : ૯૮૧૯૧૬૪૫૦૫. લે તેવું છે. ‘શાશ્વત ગાંધી કથા’ના Hમો. ક. ગાંધી દિવસો દરમ્યાન પણ જાહે૨ સ્વચ્છતાની નાગરિક સભાનતા જગાડી શકાય તો પ્રવૃત્તિ સાર્થક. પૂ. નારાયણભાઈ દેસાઈની ‘ગાંધીકથા’ પ્રવૃત્તિથી પ્રેરિત થઈને ‘શાશ્વત ગાંધીકથા’નું આયોજન હાથ ધર્યું છે. સમગ્ર ઉપક્રમના કેન્દ્રમાં યુવાનો છે. યુવાનોમાં ગાંધી લઈ જવાનો પડકાર પણ છે અને યુવાનોમાં ગાંધી પહોંચવાની શક્યતામાં અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલી પારાવાર શ્રદ્ધા છે. ગાંધી જીવન વિચારથી ભાવ દીક્ષિત થયેલો યુવાન કે યુવતી સામાજિક કુરિવાજો, ભ્રષ્ટાચાર, નિરંકુશ ોગવાદ જેવા દૂષોથી બચે એવી અપેક્ષા જરા પણ વધુ પડતી નથી. યુવાન અભ્યાસુઓની આખી નવી હરોળ તૈયાર થવી જોઈએ. ‘શાશ્વત ગાંધીકથા’ એ માત્ર મૂલ્યલક્ષી શિક્ષણનો ધાર્મિક આભા ધરાવતો કાર્યક્રમ નથી પણ શાંતત્ક્રાંતિ'ની શરૂઆત છે જેના કેન્દ્રમાં સત્યનો આગ્રહ હોય. મુંબઈ જૈન યુવક સંઘની નીતિ નિષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિની હારમાળામાં શાશ્વત ગાંધીકથા'નો એક યાદગાર મણકી ઉમેરાશે. આશા છે કે મુંબઈના પ્રબુદ્ધ નાગરિકો પ્રથમ ‘શાશ્વત ગાંધીકથા'ના સાક્ષી બનીને ગુજરાતી નવી પેઢીને શુભ શુકન કરાવશે. Mobile : 094279 03536) 097252 74555. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન ડૉ. બિપીન દોશી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારાર્થે અમેરિકા તથા યુરોપના પ્રવાસે જૈનધર્મ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં ફિલોસોફી ડીપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહેલ છે જેનો ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. આ કાર્યના મુખ્ય સૂત્રધાર ડૉ. બિપીન દોશી આ વર્ષે પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન તા. ૧૩ ઑગસ્ટથી ૨૫ સપ્ટેમ્બર એમ દોઢ મહિનો અમેરિકા તથા યુરોપના દેશોનો પ્રવાસ કરશે. આ પ્રવાસના મુખ્ય ઉદ્દેશ રૂપે અનેક સ્થળે જૈન સમાજ તથા જૈન ઍકેડેમિક સંસ્થાઓમાં જૈન દર્શનનો પરિચય આપતા પ્રવચન તથા સેમિનાર ગોઠવાશે. વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન જેમાં છે એવા પ્રભુ મહાવીરના દર્શનનો અન્ય ધર્મીઓને પરિચય કરાવશે અને વિશ્વકલ્યાણની વાણીનો પ્રચાર કરશે. તેઓ મુખ્યત્વે લંડન, માન્ચેસ્ટર, લેસ્ટર, એન્ટવર્પ, ન્યૂયોર્ક, વૉશિંગ્ટન, શીકાગો તથા હ્યુસ્ટનમાં પ્રવચન, વર્કશૉપ તથા ચર્ચાસત્ર યોજશે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy