SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨૧ (પ્રભુ ઘર-ઘંટડી વગાડીને આવે છે; ઘંટડી સાંભળવા નરવા હોશ કાર્યસજ્જતા દ્વારા IIM (A) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના ઈજનેર તરીકે જાળવવા પડે !) કંઈક એવું જ થયું. મારી સમક્ષ, તેમના વયસ્ક સાઢુ- કરેલી સુદીર્ઘ સેવાએ એમને CEPT' ના વિદ્યાર્થીઓના હૃદયમાં પણ ભાઈ સમક્ષ અવસાન પૂર્વેના બે-ત્રણ દિવસમાં નિરૂભાઈ આવું-આવું અવિચળ અને અદકેરું સ્થાન મળી રહે તેવું, ત્રેવીસ વર્ષેય વણથંભ્ય કહેતા રહ્યાઃ “સિત્તેરની ઉંમર પછી આ જમાનામાં શરીરની મજા તો ન ‘દિલદાર' અધ્યાપન કરવાનું પણ કૌશલ આપ્યું, હૃદયબળ આપ્યું. જ રહે. દવાથી જેમ-તેમ ટકતું જીવન જીવવા જેવું તો હોતું જ નથી. એ (બેસણા)માં ઘૂસકા લેતા એક છાત્રના મતે, “આ એક જ ફેકલ્ટી સ્થિતિમાં પ્રભુ આપણને સમયસર લઈ લે તો કેવું સારું!” (બાઈબલ- (અધ્યાપક) એવી હતી કે જે દિલ દઈને અમને ભણાવતી હતી.”) હાયમતે નરવું માનવ-જીવન Three scores and a ten સિત્તેર વર્ષનું વૉય (Hi-Fi)ભરી જીવનશૈલી પ્રત્યેની અલિપ્તતાને કારણે ઢગલો સંપત્તિ જ કહેવાયું છે; કેવી ‘ટેલીપથી!') અથવા તો વળી કહે: “મારા બધાં (“થપ્પીઓ')ની તૃષ્ણાથી મુક્ત રહ્યા, અને જીવન સ્વજનો સાથે નરવા કાર્યો પૂર્ણ થયાં છે. મારી પાછળ લીલી વાડી છે. બસ, હવે તો ઉપર શોકથી માગ્યું. કુટુંબનો આતિથ્યનો વારસો નિરાડંબરપણે આનંદથી જવાનું.” એમની જીવનરસથી અને મનગમતી પ્રવૃત્તિથી ભરપૂર જાળવ્યો. (આ પ્રસંગે અમારા બાને પણ ભાઈબીજે મળેલું આથીય આશાવાદી જીવનશૈલી વચ્ચે, આ વખતે જ તેમના મુખેથી નીકળેલી ધન્ય સમાધિમરણ કેમ ભુલાય? અને વળી પિતાશ્રીનું એ સ્વૈચ્છિક આવી વાતોથી અમે સ્વજનો કંઈક અચરજમાં, કંઈક મૂંઝવણમાં સરી દેહદાન !) પડ્યા હતા. છતાં એવું સમાધાન લેતાં કે ‘દર્દી તો દર્દનો માર્યો આમ એમને થયેલી મૃત્યુની આ આગોતરી ઓળખ વચ્ચે એ સાનંદાશ્ચર્ય બોલે; એ મનમાં નહિ લેવાનું.” પણ “વો નાને યા 7ી ?' જોવા મળ્યું કે તેના કારણે તેમણે ન પોતાની બાકી રહી ગયેલી કોઈ અવસાનની સવારે તેઓ મુંબઈ-સ્થિત નાના સાઢની યુવાન પુત્રીના, ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા અંગે કોઈ લ્હાય અનુભવી કે ન વારસાવહેંચણી એ અરસામાં જ થયેલા અણધાર્યા અવસાન બાબત તેમની સાથે ફોનમાં અંગે કે પાછળ રહેલાં સ્વજનોની સુખશાંતિ અંગે કોઈ વિહ્વળતા કે વાત કરતા હતા, ત્યાં જ તેમને છાતીમાં ભાર લાગતાં ઈન્દિરાભાભીને ઉચાટ પ્રગટ કર્યા. તૃષ્ણાના હોરેલા તાપથી ખદબદતી આજની ફોનમાં વાત કરવાનું કહીને તરત જ પોતે તકિયા પર આડા પડી સમાધાનહીન કદરૂપી શહેરી જીવનશૈલી વચ્ચે આવું સમાધાનભર્યું ગયા, આંખ બિડાઈ ગઈ. આઠ-દસ મિનિટમાં જ શરીર કે મુખના મૃત્યુ મળે તો શી જરૂર હોય આડંબરી માન-મરતબાઓની કે લપસણી કોઈ તનાવ કે વિકૃતિ વગરનું શાંત મૃત્યુ પણ આ ઘરમાં આતિથ્ય સુખ-સાહ્યબીની? ભાઈ છેલ્લાં વરસોમાં, સામાજિક-ધાર્મિક પામ્યું ! એ અમ ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા (૭૩ પૂરાં) અને અવસરોએ, પોતાનામાં, પોતાના ભાઈ-બહેનોમાં અને પરિવારમાં સૌથી આરોગ્યવાન! જિંદગીમાં ન હૉસ્પિટલમાં દાખલ થયેલા કે ન પણ ઊતરેલા અપરિગ્રહ (સંગ્રહમુક્તિ)ના વારસાની બિલકુલ હતી મોતિયા-ચશ્માની પણ તકલીફ. લાફિંગ ક્લબના ગુજરાતના પ્રામાણિક વાત નમ્રપણે કહેતા. વિશેષ આનંદની વાત એ થઈ કે, પ્રેરણામૂર્તિ ડૉ. મુકુંદભાઈ મહેતા તો તેમને પોતાનાથી પણ વધુ કાક-તાલીય ન્યાયે, એમની છેલ્લી તા. ૨-૪-'૧૦ની વર્ષગાંઠે જ આરોગ્યવાન ગણાવતા હતા! યોજાયેલા, મારા એક પુસ્તકના પ્રકાશન-અવસરે, સામેથી આયોજકો અમને એવું સમજાયું કે તેમણે પ્રભુનું તેડું એ છેલ્લા દિવસોમાં, પાસેથી થોડો સમય માગી લઈને, આ વાત જ સરસ રીતે એક ઉચ્ચ અંદરોઅંદર તો બરોબર ઓળખી વિદ્યાસમાજમાં પણ ઘૂંટતા ગયા; લીધું હતું; એટલું જ નહિ, જેલનું તેડું વ્યાખ્યાનમાળા-૨૦૧૨ સૌને પ્રેરતા ગયા. (આ જ તો છે પામેલા સાચા સત્યાગ્રહીની જેમ, પૂરા | (આર્થિક સહયોગ : સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ) પેલી લીલીવાડી!”) સંભવતઃ મૃત માનસિક સમાધાન સાથે ‘બંદો તૈયાર સ્વજનનું ભાવસ્વરૂપે અસ્તિત્વ એક છે” એવો વિનયાચાર જ જાણે એમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી અર્થપૂર્ણ વાસ્તવિકતા છે અને ત્યારે દાખવી બતાવ્યો! જેવું જીવન, એવું આ વ્યાખ્યાન માળા આ વર્ષે ૭૮મા વર્ષમાં પ્રવેશશે. તેના પ્રતિભાવિકાસમાં જાગૃત મરણ! | ૨૦૧૨ ની ૭૮મી વ્યાખ્યાનમાળા સ્વજનો ઘણો ઘનિષ્ઠ સહયોગ કરી પુણ્યવંત પૂર્વજો , સંઘેડા-ઉતાર | * થઈ છે સાહસો | સપ્ટેમ્બર-૧૨ બુધવારથી ૧૯ સપ્ટેમ્બર બુધવાર સુધી યોજાશે. | શકે છે. સુંદર, ઘનિષ્ઠ સહ-પરિવારો અને સમય : સવારે ૮-૩૦ થી ૧૦-૩૦. | gવા કે પાસ નાના હૈ... વહાં સાધુચરિત માતા-પિતા દ્વારા મળેલા ભક્તિ સંગીત ૭-૩૦ થી ૮-૩૦ : | પૈવત્ર શ્રી નાના હૈ * * * પ્રેમળ સંસ્કારવારસાએ, તેમજ પ્રત્યેક દિવસે બે વ્યાખ્યાન ૬, અમુલ કૉ. હા. સોસાયટી, ‘વિદ્યાબળ કરતાં પણ ચારિત્ર્યબળ ચઢે' વ્યાખ્યાનમાળાના વક્તાની તેમ જ સ્થળની વિગતો હવે પછીના મનુભાઈ મેઘાણી માગે, એ ન્યાયે, ભણતરની મધ્યમ કારકીર્દિ, * આંગસ્ટ-સપ્ટેમ્બરના સંયુક્ત અંકમાં પ્રગટ થશે. અમદાવાદ-૩૮૦૦૦૭, ફોન : છતાં ગંભીર કાર્યનિષ્ઠા અને ખંતભરી (૦૭૯) ૨૬૬૦૬૪૦૮.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy