SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન બનાવ્યા. આખો દિવસ ફોનથી બધાને જણાવતો રહ્યો. ક્યાંય સારું જ કાળધર્મ પામ્યા. જેને પૂછીએ-મળીએ એ સંતોષકારક જિનાગમ ઠેકાણું હોય તો બતાવજો..... માર્ગ બતાવે જ નહિ. આ કાળે દીક્ષા શક્ય જ નથી એમ કહે. પણ પાલઘરમાં એક છોકરો છે. એમણે નામ એડ્રેસ આપ્યું..... આત્માને એ જવાબ માન્ય હતો નહિ..... છોકરો જોયો. માણસો જોયા. પોતાના બંગલા-મોટર, સુખી પછી પાછો અમદાવાદ ઈડરના ટ્રસ્ટીને મળ્યો. અમારે દીક્ષા લેવી પરિવાર હતો. અમે કીધું તમે આવો છોકરી જોવા.... છે પણ શ્રીમદ્ભા સંપ્રદાયમાં લેવી છે..... વેવાઈ કહે અમારે ક્યાં તમારે ત્યાં છોકરો રહેવા મોકલવો છે. છોકરીને ઉકેલ ન આવ્યો. વાત એમ જ લટકી રહી. પણ એક નિર્ણય થયો કે અત્રે આવવાનું છે તો તમે બેબીને લઈને આવી જાવ તો સારું....... હવે પછી સાધના કે ચાતુર્માસ કરીએ ત્યાં ભિક્ષાથી ચલાવી શકાય તો જયંતીભાઈ કહે, “આ જામશે નહિ. ક્યાં તું અને ક્યાં આ લોકો?'.... જ ત્યાં રહેવું. અન્યથા ઘરે રહેવું. ઈડરથી અમદાવાદ આવ્યો. ત્યાં અમે આ પહેલો જ છોકરો જોયેલો તેમ જ છોકરાએ પણ આ ગોંડલ સંપ્રદાયના સ્થા. સાધ્વી સવિતાબાઈના સત્સંગમાં રોજ જતો. પહેલી જ છોકરી જોઈ. બંનેને ગમી ગયું. અને બીજી દિવસે ગોળધાણા એમને અવારનવાર મળતા રહેવાનું થયું. એમણે કીધું પહેલીવાર તમે ખવાણા. આમ કશી જ તકલીફ વિના માત્ર વીસ દિવસમાં આ પ્રશ્ન પૂરો મળ્યા જે દીક્ષાની અને સાચી વાત કરો છો. એમણે લાકડાના પાતરા થયો. પૂરું ખાનદાન કુટુંબ મળ્યું...... અને ઝોળી આપી. એ દરમ્યાન પૂ. યશોવિજયજીને પાટણમાં મળવા લગ્ન પણ અમે પાલધર જઈને કરેલા. લગ્ન નિમિત્તે પચીસ હજાર ગયેલ. મેં પૂછ્યું: “સમ્યગ્દર્શન પછી સાધકની દીક્ષા કેવી હોય અને આપેલા અને કહેલ કે આ લગ્ન આ ખર્ચમાં કરવાનું છે...... ચર્યા કેવી હોવી જોઈએ.” એમણે જવાબ આપ્યો, ‘સમકિત પછી સહજ કોઈ અપેક્ષા કે માંગણી ન લગ્ન પહેલાં કે લગ્ન પછી ક્યારેય કરેલ દીક્ષા જેવું જીવન હોય. એ વ્યક્તિને નિયમનું બંધન ન હોય. નિયમો છે. પ્રેમભાવ તો આપણે જઈએ તો પણ એવો જ આપે. આ પણ કૃપાળુની તો સમકિત મેળવવા માટે છે અને જરૂરી છે પણ સમકિત પછી સહજ કૃપા જ સમજું છું. આપણી પાસે તો બચત કશી જ નહોતી. લગ્ન- નિયમની જરૂર નથી રહેતી. સાધકનું સહજ સ્વછંદ રહિત જીવન બની સગાઈ નિમિત્તે લાખ રૂપિયાની મદદ બેંગ્લોરવાળાએ કરેલ. પંદરેક જાય છે. સાધકની જાગૃતિ જ એટલી બધી રહે છે કે ભૂલ થાય તો પણ હજારનો બોરીવલીવાળાએ એમની દુકાનમાંથી સામાન અપાવેલો. આમ તરત જ દેખાય જાય છે.' આથી સમાધાન થયું. ૨૦૦૭ના એપ્રિલમાં કરિયાવર પણ ઠીકઠીક સંતોષ થાય એમ કરેલો અને પ્રસંગની ભવ્યતામાં ઘરેથી નીકળેલ. ચાતુર્માસ ક્યાં કરવું એ નક્કી નહોતું. પણ ભિક્ષાનો જ હું તો દંગ રહેલો. બસ સતત કૃપાળુદેવને પ્રણામ કરતો રહેતો...... નિયમ જળવાય ત્યાં રહેવાનો વિચાર હતો. ૨૦૦૭માં ઇડરિયા ગઢમાં આ લગ્ન પછી આત્માનો સ્પષ્ટ આદેશ હતો કે હવે ઘર છોડો. ગુફામાં રહ્યો. ખુલ્લી ગુફા, ચિત્તા-વાઘ ત્યાં હોય છે પણ એકાદ દિવસ પુત્રો લગભગ લાઈને લાગી ગયેલા. પણ કામક્રોધ હજી જીતાયેલા ભય સહજ લાગેલ પણ બેવાર અલગ અલગ રીતે ગિરનારી ગુફામાં નહોતા. કંઈક મોહ પણ હતો. ફરી કુટુંબની જંજાળમાં પડ્યો. ફરી રહ્યો. એકવાર બધા અલગ અલગ ઘેર જમવાનું રાખેલ અને બીજી સર્વિસમાં લાગ્યો. વખત જૈન ધર્મશાળામાં રાખેલ. ત્યાં અવાજ આવ્યો. અમદાવાદ ચાતુર્માસ પગાર ૨૫૦૦ થી શરૂ થયેલ અને છેલ્લે ૨૦૦૫માં છોડ્યું ત્યારે કરવાનો... પાંચ હજાર પગાર મળતો હતો...... પાછો ઈડર ગયો. ઘંટીયા પહાડ પર ચાતુર્માસ થઈ શકે તેમ હતું. પેલો છોડી દેવાનો અવાજ તો હતો જ...... પણ ત્યાં ભોજન રોજ એક જ રસોડેથી ગોચરી કરવાનું થાય એ મને છુટવાનો ભણકારો તીવ્ર હતો. ગડમથલ ચાલતી રહેલી. છોકરાવ માન્ય નહોતું. હું હસતો હતો કે ભગવાન જો તો ખરો તારા ભક્તને લાઈને લાગી ગયેલા એટલે અગાઉના દેવા ચુકવી દેવાયેલા. કોઈ બોજ કોઈ રાખવા તૈયાર નથી. પણ મનમાં કોઈ ચિંતા કે વિકલ્પ નહોતા. હતો નહિ...... એમાં એક દિવસ અમદાવાદમાં રેખાબેન, શ્રીમાટલિયાજીની પુત્રીને આત્માએ કીધું કે ના છતાં તું હજી રહ્યો તો ભોગવ. પણ પછી આ ત્યાં ગયેલો. એમણે કહ્યું, ‘તમે રણાપુરનું ચાતુર્માસ કરોને! ત્યાં બધાનું જે થવું હોય તે થાય. ૨૦૦૬માં નીકળી ગયો. એ ચાતુર્માસ સંતબાલજી એક વરસ મૌન રહેલા. મારા ધ્યાનમાં આ વાત હતી ઈડર-ઘંટિયા પહાડ પર થયું. થોડા દિવસો ઉપર રહ્યો અને ત્રણેક મહિના નહિ, પણ આ વાતને પકડી લીધી ને રણાપુર જઈ આવ્યો. જગ્યા નીચે ચંદ્રપ્રભુની ટેકરી નીચે છે તે ગુફામાં રહ્યો. રોજ એકવાર ભોજન જોઈ. સરસ નર્મદા નદી સામે જ દેખાતી રહે એમ નિસર્ગમય જગ્યા માટે ઉપર જતો હતો.... હતા. જગ્યા ભાંગી તૂટી રીપેર માગે તેમ હતી. પણ એમ જ એ જગ્યામાં અહિં સ્પષ્ટ નિર્ણય થયો કે સર્વસંગ પરિત્યાગ જોઈએ જ. નિર્ણય ૨૦૦૭નું ચાતુર્માસ નર્મદા કિનારે થયું. ત્યાં ચાતુર્માસમાં નવ ઉપવાસ સ્પષ્ટ હતો. એવા કોઈ સાધુ મળે નહિ. સંપ્રદાયમાં જવાની રુચિ નહિ. કરેલા ત્યારે બધા પરિવારજનોને તેની વાતો કરી. પત્ર લખેલ. શ્રીમ કેમકે આત્મજ્ઞાની વગરના પાસે દીક્ષા કેમ લેવાય? અને જે રીતે અમને સર્વ સમર્પણ હવે થાય છે એમ કહ્યું. ચાતુર્માસ પછી એક મહિનો એક ભેદજ્ઞાન થયું છે તેથી તરત જ્ઞાની-અજ્ઞાનીની ઓળખાણ પડી જતી. ભાઈના ખેતરની ઓરડીમાં માલસર-નર્મદા કિનારે રહ્યો. ત્યાં અવાજ કરવું શું? એક જનકવિજયજી મહારાજ હતા પણ તે પણ એ ચાતુર્માસમાં આવ્યો નર્મદા પરિક્રમા કરો. એટલે તરત પરિક્રમા શરૂ કરી. ૨૮૦૦
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy