SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૧૨ કરે. મારો આશય શુભ અને શુદ્ધ હતો. એઓ ગાંધી ભક્ત, કહે “હવે માંગવી નહિ...... ગાંધી નક્કી આવશે.’ ક્યાંનો સંદર્ભ ક્યાં પહોંચ્યો! નક્કી એઓ ગાંધી ચાલતો રહ્યો અને સાંજે ચારેક વાગ્યે સર્વોદય તીર્થ ઘાટકોપર ચિંતનમાં ત્યારે હશે. પહોંચ્યો. પગમાં કે મનમાં કે શરીરને થાક બિલકુલ નહોતો. બસ એક હવે વધુ પ્રસ્તાવના કર્યા વગર, એ સાધકની રોજનીશીના કેટલાંક ભાવ પ્રવાહ વહેતો હતો જે મને બળ પૂરું પાડી રહ્યો હતો. ગેટ પર જ અંશો અહીં પ્રસ્તુત કરું છું : કાંતિભાઈ શાહ મળ્યા. મને જોઈ આશ્ચર્ય પામ્યા. નાળિયેર પાણી મંગાવી (૨) પીવડાવ્યું....... મોન પહેલાં પનવેલ ફાર્મમાં કેટલાક મિત્રો-પરિવારજનો ભેગા ભાવ પ્રવાહ તો એમ જ ચાલુ હતો. સ્વરૂપ અનુસંધાન એમ જ વનમાં, થયેલા. એક વિચાર એવો આવી ગયેલો, અથવા કહો કે એમ સમજાયેલ ઘરે, ટ્રેનમાં, પ્રવાસમાં કે કોઈપણ વ્યવહાર કરતા આત્મસમાધિ-સ્થિરતા કે છેવટે તો ગુરુને પણ છોડવા પડે છે. આથી વક્તવ્યમાં કહેલું કે હું અખંડ ચાલી રહી હતી...... શ્રીમનો શિષ્ય ખરો પણ ગુરુ તો હું જ મારો. પણ મૌન પછી ૧૯- “આત્મસ્થિરતા અને આત્મશુદ્ધિ પહેલા આ ત્રણ સંક્ષિપ્ત યોગ થયા. ૨-૯૬ના એમ લખાયું કે ભવોભવ મારે શ્રીમના શિષ્ય જ થવું છે. વાણી સંક્ષેપ એટલે મૌન-સ્થળ સંક્ષેપ એટલે પનવેલ-ક્રિયા સંક્ષેપ એટલે કોઈના પણ ગુરુ થવું નથી. આ લખાયું ત્યારે એટલા ઉત્કૃષ્ટ ભાવ દસ ગુંઠા ખેતીનો પ્રયોગ. આત્મશુદ્ધિ પહેલા થયું...... નહોતા પણ તે પછી ચિંતનધારા સતત ચાલતી રહી. મોનની વિશેષતા માર્ચ-એપ્રિલ-મે-જૂન-૯૬ આમ ચારેક મહિના મૌનમાં જ ઘરે રહ્યો...... મારા માટે એ છે કે મૌન શરૂ થાય એટલે પરમતત્ત્વ સાથે અનુસંધાન ચિંચણમાં આવવાનું જવાનું મૌનમાં જ શરૂ થયેલ અને ફરી શરૂ થવા માંડે. અંતરમન વૃત્તિ સતત રહે. એક સ્પષ્ટ ચિંતનધારા પણ ૧૯૮૮માં જ્યાં દરિયાકિનારે સમાધિ પાસેની રૂમમાં મૌન રહેલો વહેવાની શરૂ થાય. શુદ્ધ વિચારોનો એક સતત પ્રવાહ વહેતો રહે ત્યાં ફરી બેસવાનું ગોઠવાયું...... ચિત્તમાં...... માટલિયાજીએ વિગતવાર પત્રો લખ્યા હોય-પણ છેલ્લે લખે કે લગભગ ૨૪-૨-૯૬ના નદીએ શૌચથી પાછા ફરતાં કૃપાળુદેવના ‘તમારે તો તમારા અંતરનિર્ણય મુજબ જ ચાલવું. આ તો હું સ્વભાવે સ્મરણ ચિંતનમાં ઉત્કૃષ્ટ ભાવ રહ્યો. એમના ઉપકારો આ પામર પર શિક્ષક રહ્યો એટલે મારી સમજણ પ્રમાણે લખું છું........... યાદ આવતા ગયા અને એ ઉપકારોનો ભાર એટલો બધો વધી ગયો કે ૧૯૯૭નો છેલ્લો નિર્ણય આંખનાં મૌન લેવાનો હતો. મૈયાની રૂમથી દસેક ફૂટ દૂર જ રહેલો. કૃપાળુદેવના ચિત્રપટ પાસે જઈ વંદન રજા એમાં મળતી નહોતી. મિત્રો કહે-મકરંદ દવેને મળેલ, તે કહેકરવાનો ભાવ આવેલો પણ એ દસ ફૂટનું અંતર પણ કપાઈ ન શકયું. આંખનું મૌન એટલે ખુલ્લી આંખે છતાં કશું જ ન જોવું. જ્ઞાતાદૃષ્ટા જ એક ડગલું પણ ન ચાલી શકાય એવી સ્થિતિ થઈ ગઈ અને એમ જ રહેવું. પણ મને જે અર્થ એ ટાઇમે સૂઝેલ એ સ્પષ્ટ હતો કે આંખે પટ્ટી ખેતરમાં ઢગલો થઈ લાંબો થઈ ગયો. ચોધાર આંસુએ પોકે પોકે જ જોઈએ. શાસ્ત્રનો, વિદ્વતાનો, તર્કનો સહારો મેં ક્યારેય લગભગ રૂદન ચાલુ થયું. એ રુદન સાંભળનાર હતા પક્ષીઓ-ઝાડો અને હું લીધો નથી. અવાજની સ્પષ્ટ સમજણ મને જ્યારે સમજાય તે મારે માટે પોતે. અન્ય કોઈ હતું નહિ. દસ પંદર મિનિટ એમ જ રુદન ચાલ્યું અને અર્થ. આમ મેં જીવનમાં સ્વીકારેલ છે, એટલે આંખનું મૌન લેવાના પછી ઊભો થયો. કૃપાળુદેવને વંદન કર્યા અને શરીર જાણે ફૂલની જેમ નિર્ણયમાં ફેરફાર નહોતો થયો..... હળવું થઈ ગયું...... આ દરમ્યાન પુત્રી મોટી થઈ ગયેલ હતી. પત્ની કહે આ બધું મૂકો. અહિં પનવેલ ફાર્મમાં ૨૮-૨-૯૬ના રાત્રે એક અવાજ આવ્યો. અને હવે આને અંગે વિચારો અને કંઈક કરો. પણ મેં કીધું કે આ અંગે આ ફાર્મ છોડી દે. અવાજ એટલો સ્પષ્ટ ને તીવ્ર હતો કે ઘણી દલીલ ઈશ્વરે કરશે. હું કંઈ નહીં કરું. એ બધું એના ભાગ્યનું નક્કી કરીને કરી છતાં છેવટે ૧૨-૩૦ રાતે ફાર્મથી નીકળ્યો. ચંદ્રમાનું અજવાળું આવ્યા છે તેમ થશે. એટલે મેં કાંઈ પ્રયત્ન કર્યો નહિ. નહિ એ માટે હતું. પનવેલ જંગલથી રોડ પર આવતા નોરમલી ૨૦-૨૫ કે ઓછી પ્રયાસ શરૂ કર્યો. હું તો મારી મસ્તીમાં જ હતો. સમય એમ જ જતો મિનિટ થતી. બેટરી હતી પણ આત્માએ કીધું કે આત્મપ્રકાશમાં જુઓ. હતો. ઘરમાં આંખના મૌનનો વિરોધ હતો. પણ છેલ્લે ૧૯૯૯ સપ્ટે.આ જ્યોતિની જરૂર નથી. એથી એમ જ નીકળ્યો. પૈસા ત્યારે પણ પાસે ઑક્ટો.માં એ પ્રયોગ શરૂ થયો. ઘરમાં જ પટ્ટી બાંધીને રહેતો.... રાખતો નહિ..... દસેરા પહેલાં અવાજ આવ્યો હવે બેબીનું કામ શરૂ કરો. મૌન પનવેલ ફાર્મથી ઘાટકોપર-સર્વોદય તીર્થનું અંતર લગભગ ૫૦ ખોલી બેબીને પૂછ્યું, તારે લગ્ન કરવા છે? કુંવારું રહેવું છે? તારો કિ.મી. હતું. સતત ચાલતો રહ્યો. ક્યાંક રસ્તામાં પાણી પીધું હશે. શું વિચાર છે? હા-ના નો જવાબ આપો. એમણે કહ્યું, લગ્ન કરવા છે. મનમાં થતું કોઈ મોટરવાળો સામેથી બેસાડે તો બેસવું. આપણે લીફ્ટ શ્રીમદ્જી શતાવધાની રહ્યા, એમ હું એકાવધાની રહ્યો છું. તરત બાયોડેટા • ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy