SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન 1 ગુણવંત બરવાળિયા જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે છીએ ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાના કારણે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે. આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ મંદિરો, મઠ, દેરાસર, સ્વછંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય. મોન ઉપાશ્રયો, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ- પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના કચેરી અને નાણાંના દુર્થયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને તે ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે જો સંતાનો જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે. શાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં દીક્ષા એટલે માન્યસત્વપુંજને ગ્રહણ કરવા સ્વીકૃત અભિમત માટે લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત પણ આપે છે. સમર્પિત થવું. તપત્યાગના વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સન્યાસ ઈર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. ઉત્તમ પ્રકારના આચાર, સાધના અને ખોટા આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંબોધન બહુ જ મુશ્કેલ વિષમયુગમાં જૈન સંત-સતીજીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે કાર્ય છે. જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી શાતાપૂર્વક વિચરી રહ્યા છે અને વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ આપી રહ્યા છે. દીક્ષા જીવનમાં સ્વ પર કલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ અને યુવા વર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચારમાધ્યમો પવિત્ર પરંપરાના મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહેવાલો શ્રદ્ધાળું વર્ગને ઠેસ લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વેરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મશાસનની માર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ હિલના કે કુસેવા જ ગણાય. જ બને છે. શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ જિન શાસનમાં જ્યારે શિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક- કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વચ્છંદી સાધુને શ્રાવિકા, મહાજન સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકા વિશે સહચિંતન ઝાંઝવાના જળ બરબાદ થતાં કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની કરવું અનિવાર્ય બને છે. વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત ડચકાં લેતું હોય તો તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવકત્વની શીવલે થાય? આવા સંજોગોમાં અમ્માપિયા જેવા મહાજનો અને શ્રાવિકા એ સંઘના ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુધર્મ ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરુભગવંતોના માર્ગદર્શન બન્નેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે. જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ શ્રાવક-શ્રાવિકાને ‘શ્રાવકાચાર” શું છે તેની પૂરી જાણકારી હોય એટલું સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર'નું પાલન કરે અને સાધુજીની સમાચારીની સાધુઓ માટે “સમાચારી' અને શ્રાવકોએ પાળવાના નિયમો તે જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય. ‘શ્રાવકાચાર”, “સમાચારી’ અને ‘શ્રાવકાચાર’ તે ખારા સંસારમાં મીઠા દા. ત. એકાતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય. પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીના દર્શન માટે ન જઈ શકે કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય. અને પુરુષ સાધ્વીજીના દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. નિયમોની જાણકારી શ્રાવક-શ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સાધુ-સતીજીઓ બિરાજતાં હોય તેવા ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં સૂત્રસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણ કે તે સર્વજ્ઞ ભગવંતો બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવા ટૂંકા કે ચુસ્ત વસ્ત્રો પહેરવા ન દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં જોઈએ. ઉભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરના અંગઉપાંગો ઢાંકે મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે. શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિષદો સહીને ઉપસર્ગો કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમજ સંયમ માર્ગે સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. સંયમનો માર્ગ એટલે પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છદ્મસ્થ તખ્ત સહરાના રણમાં ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy