SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન મોહાવેશથી તેઓ અવારનવાર એમ પણ કહેતા કે, બેટા! તારે દીક્ષા સાથે એ પણ કહ્યું હતું કે, તારે મારા મૃત્યુ બાદ જ દીક્ષા લેવાની છે. જરૂર લેવાની છે, પરંતુ મારા મૃત્યુ પછી ! આ વાત જ ત્રિભુવનને સંસારનો ત્યાગ કરતાં અટકાવતી હતી. એમાં નવ વર્ષની વયથી જ ઉકાળેલું પાણી પીનારા અને બાર વર્ષની વિક્રમ સંવત ૧૯૬૮ના ચાતુર્માસ માટે પૂ.પં. શ્રી દાનવિજયજી ગણિવર્ય વયથી જ ઉપાશ્રયમાં બેસવા-ઉઠવા અને સુવાનું રાખનારા ત્રિભુવને પાદરા પધાર્યા, તેમજ પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી ગણિવર અને નવ વર્ષની વયે ભાગી જઈને એકવાર શ્રી નીતિવિજયજી દાદાના પ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજ પાદરા પાસેના દરાપરા ગામમાં શ્રી ચંદનવિજયજી મહારાજ પાસે સંયમ સ્વીકારવાનો પ્રયત્ન કરેલો. ચાતુર્માસ માટે રોકાયા. ત્રિભુવન પાદરામાં મળેલ ગુરુનિશ્રાનો લાભ પણ સગાંવહાલાંઓને આ વાતની ખબર પડી જતાં સો ત્રિભુવનને તો લેતો જ હતો, તદુપરાંત દરાપરામાં જતા-આવતો રહીને એ પોતાની ત્યાંથી ઉઠાવી લાવેલ. સંયમભાવના વિશેષ રીતે દઢ બનાવતો હતો. એમાં એક દિવસ શ્રી પ્રેમવિજયજી આ ઘટના બન્યા પછી ત્રિભુવનની સંયમની ભાવનામાં ઓટ લાવવા મહારાજે એટલી જટકોર કરી કે, ત્રિભુવન! કોઈના આયુષ્યનો ક્યાં ભરોસો સગાંવહાલાંઓએ પ્રયત્ન કરવામાં જરાય કચાસ ન રાખી. કોઈએ છે? દાદીમાની પહેલાં તું જતો રહે, તેમ પણ કેમ ન બને? માટે આટલા એને કહેલું: તારા માટે બનાવેલાં આ બધા કપડાં ફાટી જાય, પછી તું ખાતર સંયમ સ્વીકારવામાં ઢીલ કરવા જેવી નથી! દીક્ષાનો વિચાર કરજે! ત્યારે રોકડો જવાબ મળેલો, કે લાવો કાતર, ચકોરને તો ટકોર જ ઘણી થઈ પડે. ત્રિભુવનના મગજમાં આ અત્યારે-આજે બધાં કપડાં ફાડી નાંખું. કોઈએ કહેલું: ત્રિભુવન, અમારી વાત જડબેસલાક બેસી ગઈ. દાદીમા માત્ર મોહવશ બનીને જ પોતાને માલ-મિલકત ને પેઢીઓ: આ બધું જ તારા નામે કરી દેવા અમે તૈયાર રોકવા માગતાં હતાં, પોતે ન હોય, તોય દાદીમા સારી રીતે સચવાઈ છીએ, શરત એક જ કે, તું દીક્ષાની વાત ભૂલી જાય તો! ત્યારે પણ જાય એમ હતાં. આ વાતની તો ત્રિભુવનને ખાતરી જ હતી. એથી જવાબ મળેલો કે, ધર્મની પેઢી ચલાવવાનું મૂકી દઈને કર્મની આ પેઢીએ એણે મનોમન નિર્ણય લઈ લીધો કે, ચાતુર્માસ પછીનું પહેલું જ જે મને બેસાડવાનો તમને બધાંને કેમ આટલો બધો આગ્રહ છે, એ જ મુહૂર્ત આવે, એ સાધી લઈને સંયમ સ્વીકારી જ લેવું. મને સમજાતું નથી. પોતાની આ ભાવનાને મનમાં ને મનમાં પુષ્ટ બનાવતો ત્રિભુવન દીક્ષાની વાત વારંવાર ઉચ્ચારતા ત્રિભુવનને એના કાકા ચાતુર્માસ બાદ એક દિ, એકાએક જ પોષ સુદ આઠમ લગભગ વડોદરા તારાચંદભાઈ અને મોહનલાલ વકીલ એક વાર વડોદરાની કોર્ટના જઈ પહોંચ્યો. ત્યાં બિરાજમાન શ્રી દાનવિજયજી મ. તથા શ્રી પ્રેમવિજયજી એક પારસી જજ પાસે લઈ ગયા અને જજને કહ્યું: સાહેબ! આ છોકરાને મ. સમક્ષ હાજર થઈને એણે વિનંતી કરીઃ ‘ગુરુદેવ! દઢ સંકલ્પ સાથે કંઈ સમજાવો ને ? વાતવાતમાં દીક્ષા સિવાય આને બીજું કશું જ યાદ દીક્ષાનું મુહૂર્ત લેવા આવ્યો છું. માટે નજીકમાં આવતો સારામાં સારો આવતું નથી! જજે જરા રોફ સાથે ત્રિભુવનને પૂછયું: શું સંસારમાં દિવસ ફરમાવો, જેથી વર્ષોનું મારું સંયમ-સ્વપ્ન સિદ્ધ થઈ શકે.” રહીને ધર્મ નથી થઈ શકતો કે, દીક્ષાની વાત કરે છે? ધર્મ તો સંસારમાં શ્રી પ્રેમવિજયજી મહારાજ તો વિશેષ રીતે ત્રિભુવનની યોગ્યતા રહીને પણ થાય! પરખી ગયા હતા. એથી વિઘ્નો આવે, તો એનો સામનો કરવાની ભલભલા જેની આગળ અંજાઈ જાય, એવા જજને રોકડો જવાબ તૈયારીપૂર્વક દીક્ષાદાન કરવા તેઓ ઉત્સાહિત હતા. પોષ સુદ તેરસનો આપતાં ત્રિભુવને કહ્યું: આપ સંસારમાં રહીને અત્યારે કયો કયો ધર્મ દિવસ સર્વશ્રેષ્ઠ હતો. વડોદરામાં દીક્ષા થાય એમ ન હતી. પૂ. ઉપાધ્યાય કરો છો, એ મને જરા જણાવો, તો પછી હું આપને જવાબ આપું. આ શ્રી વીર વિજયજી મહારાજ જંબુસર બિરાજમાન હતા. એક-બે દિવસની સાંભળીને જજે કહ્યું: આ છોકરો તો દીક્ષા લેવા જ સર્જાયો છે, એને વિચારણા બાદ બધું ગોઠવાઈ ગયું. કોઠારી કુટુંબે કંકુનો ચાંલ્લો કર્યો તમે નહિ જ રોકી શકો ! અને ત્રિભુવને જંબુસર તરફ પ્રયાણ કર્યું. વડોદરામાં સરરોડની રેલવે - ત્રિભુવનના સગાંઓએ એ સમયમાં છાપામાં એક એવી જાહેરખબર પાદરા થઈને જ પસાર થતી હોવાથી પોતાને કોઈ જોઈ ન જાય, એ પણ પ્રગટ કરી હતી કે, ત્રિભુવન દીક્ષા લેવાની ભાવના ધરાવે છે. માટે પાદરા આસપાસના પ્રદેશમાં સીટની નીચે સૂઈ જઈને ત્રિભુવન પણ કોઈએ એને દીક્ષા આપવી નહિ. જે કોઈ દીક્ષા આપશે, એની રાતે આઠ વાગે માસર રોડ પહોંચ્યો. સામે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે! આ જાહેરાત જોઈને ત્રિભુવને માસર રોડથી જંબુસર છ માઈલ દૂર થતું હતું. રાતનો સમય હતો કહેલું કે, દીક્ષા તો મારે લેવી છે ને? હું મજબૂત છું, પછી આવી અને મનમાં બીક પણ લાગતી હતી. એથી જંબુસર તરફ જતા એક જાહેરાતનો શો અર્થ છે? બળદગાડાની પાછળ પાછળ ચાલતો સત્તર વર્ષનો ત્રિભુવન પગે ચાલીને - ત્રિભુવનનો જન્મ જાણે દીક્ષાની સાધના માટે જ થયો હતો. અને લગભગ રાતે અગિયાર વાગે જંબુસર પહોંચ્યો. ઉપાશ્રયમાં જઈને પૂ. એથી જ એને એવા સંયોગો સાંપડતા જ ગયા કે, એની સંયમભાવનામાં ઉપાધ્યાયજી મહારાજને એણે બધી વાત કરી. ઉપાધ્યાયજી મહારાજે દિવસે દિવસે વધારો થતો જ રહે. સંયમ સ્વીકારવાનો એનો સંકલ્પ ત્રિભુવનને સૂઈ જવા જણાવ્યું. રાતે સાધુઓને ઉઠાડીને એમણે કહ્યું મજબૂત હતો, પણ એ સંકલ્પને સિદ્ધ થતાં અટકાવનારું એક તત્ત્વ કે, કાલે સવારે જ આપણે આમોદ જવાનું છે, અને પોષ સુદ તેરસે હતું. દાદીમા રતનબહેન! જેટલી જેટલીવાર દાદીમાએ ત્રિભુવનને ત્રિભુવનને દીક્ષા આપવાની છે. સૂતેલા ત્રિભુવને આ સાંભળ્યું અને ધર્મનું ધાવણ પાતાં સંયમ લેવાની પ્રેરણા આપી હતી, એટલી એટલીવાર એને આનંદ થયો કે, હવે તો ચોક્કસ આ મુહૂર્ત સધાઈ જ જશે. પોષ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy