SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૨ માઈકનો ઉપયોગ કેમ ન કરાય?' 1 પ્રવીણ ખોના પ્ર.જી.ના ફેબ્રુ. '૧૨ના અંકમાં પુષ્પાબેન પરીખ અનુવાદિત વર્તમાન સમયમાં મોટા ભાગના સાધુઓ આટલી હદ સુધી ઉપરોક્ત શીર્ષક લેખ વાંચ્યો. સદર લેખમાં “જીવહિંસા' અંગેના જીવહિંસા નિવારણ માટે તૈયારી ન પણ બતાવે. જીવ હિંસાનો જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને નજરઅંદાજ કરવામાં આવેલ છે દોષ ટાળવા કોઈ સાધુ-શ્રાવક કેટલી હદ સુધી તૈયાર થાય એ એનો એમ જણાય છે. અંગત પ્રશ્ન બની જાય છે. પ્રથમ તો વિજળીથી ચાલતા ઉપકરણોના વપરાશમાં શો દોષ આજે એક બાજુ કેટલાક આચાર્યો અને સાધુ ઓ મોટ૨સમાયેલો છે એની વિચારણા જરૂરી છે. જૈન સાધુઓ કુદરતી વિમાનમાં પ્રવાસ કરતા થઈ ગયા છે. (જમાનો ખૂબ જ આગળ સૂર્યપ્રકાશ સિવાયના અન્ય રીતે ઉત્પન્ન થતા પ્રકાશ જેમાં જીવહિંસા વધી ગયો છે, જ્યારે બીજી બાજુ કેટલાક સાધુઓ માઈકનો વપરાશ સમાયેલ હોય તેના વપરાશમાં દોષ માને છે. ઘી, તેલ, ઘાસલેટ કરવા પણ તૈયાર થતા નથી. જીવહિંસાના દોષ નિવારણ માટે વિગેરેથી થતી દિવાબત્તીઓના પ્રકાશથી આકર્ષાઈને આવતા સાધુઓ કેટલી હદ સુધી જવું એ અંગત વિચારસરણીનો પ્રશ્ન બની કેટલાય જીવજંતુઓની તેમાં બળીને હાણ થાય છે. તેવી જ રીતે જાય છે. વિજળીથી થતી લાઈટોથી પણ જીવજંતુઓ આકર્ષાય છે. અને તેમનો વિશાળ જન સમુદાયને વ્યાખ્યાન વાણીના લાભ મળી રહે તે નાશ થાય છે. માટે અંગત દોષ વહોરીને પણ માઈકનો ઉપયોગ કરવો કે નહીં એ જૈનદર્શન પ્રમાણે જીવહિંસા એ પ્રથમ દોષ છે. “અઢાર દરેક સાધુનો અંગત પ્રશ્ન બની જાય છે. વિજળી વગર પણ ચાલતા પાપસ્થાનક'માં “પ્રાણાતીપાત' પ્રથમ સ્થાને છે. આપણા મહાન માઈકના વપરાશમાં કેટલી જીવહિંસા સમાયેલી છે તેનો અભ્યાસ આચારાંગ સૂત્ર'માં પણ “જીવહિંસા'ના નિવારણ પર ખૂબ જ ભાર જરૂરી છે. મૂકવામાં આવેલ છે. ૪૦/૫૦ વર્ષો પહેલાં અમારા સ્થાનિક ઉપાશ્રય (ખારેક બજાર, ૧૩/૧૪ વર્ષની ઉંમરે મને પ્રશ્ન સતાવતો, સાધુ ઓ એ મુંબઈ)માં પધારતા સાહેબો વ્યાખ્યાન, વિગેરે માટે માઈકના ઈલેકટ્રિકથી ચાલતા લાઈટ, પંખા, માઈક અને અન્ય સાધનોના વપરાશ માટે ના પાડતા. અમારા પૂ. પિતાજી એમને સૂચવતા, કે વપરાશથી શા માટે વંચિત રહેવું જોઈએ? મારો પ્રશ્ન મેં મારા પૂ. તમે માઈકમાં ના બોલતા. પરંતુ તમારાથી ચાર-પાંચ ફૂટ દૂર માઈક પિતાશ્રી સમક્ષ મૂક્યો. એમણે મને સામો પ્રશ્ન પૂછયો, ‘વિજળી રાખીને અમે તમારી વાણી માઈકમાં ઝીલીને હાજર વિશાળ કેમ ઉત્પન્ન થાય છે?' મારો જવાબ “પાણીનો ધોધ પડવાથી ટર્બાઈન સમુદાયને તમારી વાણીનો લાભ આપીશું. દોષ અમને લાગશે, ચાલે છે, જેનાથી વિજળી ઉત્પન્ન થાય છે.' પૂ. પિતાશ્રીએ સમજાવેલ તમને નહીં. જો એમ નહીં કરીશું તો વ્યાખ્યાન ન સંભળાતાં કેટલાક પાણી પોતે તો જીવ છે, પરંતુ એમાં પણ કેટલાય નાનામોટા જીવ લોકો ચાલ્યા જશે, કેટલાક લોકો વાતોએ ચડશે. કેટલાક લોકો હોય છે. પાણીનો ધોધ પડવાથી અને ટર્બાઈન ચાલવાથી એમનો ઊંઘવા લાગશે. સાહેબો સૂચન માની જતા. નાશ થાય છે. અને ખૂબ જ મોટા પ્રમાણમાં જીવ હિંસા થાય છે. ૯૧૦, શીલા સદન, સીઝર રોડ, આંબોલી, અંધેરી (વે.), સૂક્ષ્મ રીતે વિચારતાં, વિજળીથી ચાલતા ઉપકરણો દા. ત. લાઈટ, મુંબઈ-૪૦૦૦૫૮, મોબાઈલ :9930302562 પંખા, માઈક, વિગેરેના વપરાશમાં જીવહિંસા સમાયેલા છે, જે કારણે જૈન સાધુઓ એ ઉપકરણોનો ઉપયોગ કરતા નથી. થર્મલ પાવર અને | દુ:ખદ વિદાય. અણુશક્તિ તથા બેટરીથી ઉત્પન્ન થતી વિજળી અને તેનાથી ચાલતા | શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્થાપકમાંના એક અને ‘પ્ર.જી.'ના ઉપકરણોના વપરાશમાં કેટલી જીવહિંસા સમાયેલી છે તે અભ્યાસનો પૂર્વ મંત્રી શ્રી પરમાણંદ કાપડિયાના સુપુત્રી અને સ્વાતંત્ર્ય સેનાની વિષય છે. શ્રી સૂર્યકાંત પરીખના પત્ની ગીતા પરીખનું તા. ૭ એપ્રિલે જીવન જીવવામાં હર પગલે અને હર ક્ષણે હિંસા થતી હોય છે. અમદાવાદ ખાતે અવસાન થયું છે. પરંતુ અનિવાર્ય હોય તેવી અને હિંસા કરવાનો આશય ન હોય | ગીતા પરીખ કવયિત્રિ એન ચિંતનાત્મક લેખોના લેખિકા હતા. તેવી કાળજીપૂર્વક થતી ક્રિયામાં મામલી દોષ સમાયેલો હોય છે. એમનો કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ‘પ્ર.જી.’માં એમના પ. પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજીની તેમની ૯૦ વર્ષની નિયમિત લેખો પ્રકાશિત થતા. ઉંમરે તેમના હાર્ટમાં ‘પેસમેકર' બેસાડવાની સલાહ ડૉક્ટરોએ શ્રી મું. જે. યુ. સંઘ અને ‘પ્ર.જી.’ ગીતાબેન પ્રત્યે શ્રદ્ધાંજલિ આપેલ. ડૉક્ટરો અને આગેવાનોના આગ્રહ છતાંય તેમણે એ માટે અર્પે છે. સદ્ગતના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાવ. સંમતિ નહોતી આપી. કારણ, ‘પેસમેકર' બેટરી સેલથી ચાલે છે. ૐ અર્હમ્ નમઃ જીવહિંસા નિવારણની કેટલી સૂક્ષ્મ વિચારણા ! nતંત્રી
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy