SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૨ સંઘર્ષો જ માનવ જીવનને ઘડે છે. Bશશીકાંત લ. વૈધ એક યુવાન ભણીને નોકરીની શોધમાં ખૂબ ફર્યો. ઘણી જગ્યાએ મળ્યા હોત તો હું આ દુનિયામાં કદાચ ન હોત. તમારી મારે માટેની તેણે અરજીઓ કરી, ઈન્ટરવ્યુ પણ આપ્યા; પણ ક્યાંય ઠેકાણું પડ્યું પ્રાર્થના ફળી. આપને હું વંદન કરું છું.” સંતે કહ્યું, ‘ભાઈ, નોકરી નહીં. ખૂબ હતાશ થયો. રાત્રે થાકીને એક ગેસ્ટ હાઉસમાં સૂતો વફાદારીપૂર્વક કરજે. પ્રભુ તારું કલ્યાણ કરશે.' હતો...સૂતાં સૂતાં તેને આત્મહત્યાનો વિચાર આવ્યો અને તેણે ઉપરોક્ત ઘટના બનેલી છે. સ્વામી સચ્ચિદાનંદ જ્યારે સંન્યાસ મન સાથે નક્કી કર્યું કે જો તેને બે દિવસમાં નોકરી નહીં મળે તો તે અવસ્થામાં ફરતા ત્યારે જ એમના જીવનમાં આવી એક ઘટના આત્મહત્યા કરશે..કુદરતનું કરવું કે તે દિવસે સાંજે અચાનક એક બનેલી. એમણે એક યુવાનને આત્મહત્યામાંથી રોકેલો અને પછી સંતનો ભેટો થઈ ગયો. તે સંત ખૂબ પ્રભાવશાળી હતા. ધીમે રહીને તે યુવાનને નોકરી પણ મળી. જીવનમાં ઘણી વાર આવું બને છે. તે સંત પાસે ગયો અને તેણે ખુલ્લા દિલે સંતને વાત કરી. તેણે જ્યારે માણસ સંઘર્ષથી કંટાળે ત્યારે હિંમત હારીને આત્મહત્યા કહ્યું, “બાપજી, ઘણાં દિવસથી હું નોકરી માટે ફરું છું, પણ ક્યાંય કરવા પ્રેરાય છે, પણ આવે સમયે કોઈ વ્યક્તિ કે સંત મળી જાય ઠેકાણું પડતું નથી..મને આત્મહત્યાનો વિચાર આવે છે.” સંતે કહ્યું, તો તેનું જીવન બચી જાય છે. સ્વામીજીએ યુવાનને કહ્યું, “ભાઈ, ‘ભાઈ, આટલું બધું ભણ્યો અને તને આવો વિચાર આવે છે? આ જીવનમાં હજુ પણ સંઘર્ષ આવશે જ. સંઘર્ષમાં જ જીવન ઘડાય છે. બરાબર નથી. માનવ જીવનનું મૂલ્ય તું સમજ. યાદ રાખ, આપણા હિંમત હારવી નહિ જોઈએ. શ્રદ્ધાથી તે સમય મુક્ત મને પ્રભુને જીવનનો પણ અર્થ છે. જીવનમાં સંઘર્ષ તો આવે જ છે અને સંઘર્ષમાં પ્રાર્થના કરવી કે “હે પ્રભુ, મને કંઈ સૂઝ પડતી નથી. મને રસ્તો જ માણસની સાચી કસોટી થાય છે. ભાઈ, હજુ પણ પ્રયત્ન કરજે. બતાવ. પ્રભુ તો દયાળુ છે. તે જરૂર રસ્તો બતાવશે.” વાત સાચી તને જરૂર નોકરી મળશે અને તું સુખી થઈશ!' પણ છે જ. યુવાનને સંતની વાણીમાં વિશ્વાસ બેઠો અને ફરીથી નોકરીની રવિશંકર મહારાજને ૧૦૦ વર્ષ પૂરાં થયાં. એક જણે પૂછયું, શોધમાં ફરવા લાગ્યો. એક કંપનીમાં તે નોકરી માટે ગયો. તેને “મહારાજ, તમને કંટાળો નથી આવતો? તમે અત્યારે ખૂબ વૃદ્ધ અંદર બોલાવ્યો. કંપનીના મેનેજરે પૂછયું, ‘ભાઈ તમારું નામ શું? થઈ ગયા છો. હવે તમને આ જિંદગીથી કંટાળો નથી આવતો?' તમારો અભ્યાસ શું? અનુભવ કેટલો? તમને અહીં કોઈ ઓળખે પૂ. મહારાજે ખૂબ મર્મજ્ઞ વાણીમાં જવાબ આપ્યો, ‘ભાઈ, આવો વિચાર છે?' યુવાને કહ્યું, “આ મારી ફાઈલ છે. તેમાં બધા જવાબો છે, કરવો એ પ્રભુનો દ્રોહ કરવા બરાબર છે. પ્રભુએ જે જિંદગી આપી છે, પણ સાહેબ, આ શહેરમાં મને ઓળખનાર કોઈ નથી. ફક્ત આ તેને જીવી જાણવી જોઈએ–બીજાના સુખ માટે. તમે બીજા માટે ઘસાઈને મારી કહાની છે.” યુવાનની હૃદયસ્પર્શી વાતથી મેનેજર ખુશ થયો ઉજળા બનો, તો તમારું જીવન ધન્ય બની જશે.” * * * અને તેને નોકરીમાં રાખી લીધો. ત્યાર બાદ યુવાન પેલા સંતને ૫૧, ‘શિલાલેખ” ડુપ્લેક્ષ, અરુણોદય સર્કલ પાસે, મળ્યો અને કહ્યું, ‘બાપજી, મને નોકરી મળી છે. તમે જો મને ન અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭. ધર્મી આત્માના પાંચ લક્ષણો | છાયા શાહ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પરમગીતાર્થ જ્ઞાનેન્વર્યના સ્વામી અર્થાત... પૂજ્યપાદશ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ શાસ્ત્રોનું ગહન ૧. ઔદાર્ય ૨. દાક્ષિણ્ય ૩. પાપજુગુપ્સા ૪. નિર્મળ બોધ ૫. અધ્યયન કરી મૃત સાહિત્યનું મહાન દાન કર્યું છે. આવા પ્રભાવિત જનપ્રિયતા (લોકપ્રિયતા) આદિ ગુણો ધર્મીઆત્મામાં અવશ્ય હોવાં ગ્રંથોમાંનો એક ગ્રંથ “ષોડશક પ્રકરણ'માં ચોથો “ધર્મચ્છલિંગ જોઈએ. ષોડશક'માં ધર્મી આત્મામાં કેવાં ગુણો હોવાં જોઈએ તેનું વર્ણન ૧. ઔદાર્ય : કર્યું છે. બાહ્યક્રિયાઓ સાથે આત્મામાં બતાવેલા પાંચ ગુણોથી બીજા પ્રત્યે ઔચિત્ય તેને ઔદાર્ય કહેવાય. ધર્મક્ષેત્રમાં પ્રવેશનાર આત્મા ધર્મી બને છે. દરેક આત્મામાં આ ગુણ હોવો આવશ્યક છે. દરેક આત્મા પોતાના औदार्य दाक्षिण्यं पापजुगुप्साथ निर्मलो बोधः। સમ છે. તેથી દરેક પ્રત્યેનો વ્યવહાર આદર ભરેલો હોવો જરૂરી છે. लिंङ्गानि धर्मसिद्धे प्रायेण जनप्रियत्वं च ।। ધર્મી આત્મામાં તુચ્છ વૃત્તિનો અંશ માત્ર ન હોવો જોઈએ. બીજા
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy