________________
૧૨
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૨
લીધું. ચાર લાખ જેટલા કારીગરો રાત-દિવસ આ દિવાલ ચણવાના વસ્તી ચાલીસ કરોડ હતી. સમ્રાટ સંપ્રતિએ તેર હજાર જેટલાં કામમાં લાગી ગયા. આ કામ એટલી સખ્તાઈથી કરાયું કે જે કોઈ જળાશયો, અનેક દાનશાળાઓ, ધર્મશાળાઓ, આરામગૃહો, મજૂર આને માટે નબળો સાબિત થતો, તેને દાખલો બેસાડવા પાંજરાપોળો, રાજમાર્ગો, આંબાવાડી વગેરે પ્રજાકલ્યાણના કાર્યો માટે ત્યાં ને ત્યાં જ દેહાંત દંડની સજા કરવામાં આવતી. કર્યા. પ્રભુની વિરાટ પ્રતિમાઓ બનાવી હતી.
આ રીતે ચીનની દિવાલ રચાવાને કારણે સમ્રાટ સંપ્રતિને માટે વિદેશોમાં પણ સમ્રાટ સંપ્રતિએ સાધુ વેશધારી શ્રાવકોને મોકલ્યા ચીન પર જમીન માર્ગે આક્રમણ કરવાનું અશક્ય બન્યું, તેથી પોતાના અને આ યતિ વેશધારી સાધુઓએ હિંદની બહાર કંબોજ, ગંધાર, પહાડી વિજયી લશ્કરની મદદથી સમ્રાટ સંપ્રતિએ તુર્કસ્તાનની મધ્યમાં ઈરાન, અરબસ્તાન, સિરિયા, ઇજિપ્ત, ગ્રીસ જેવા દેશોમાં આવેલા તાત્કંદ, સમરકંદ અને મર્વ દેવાં શહેરો પર વિજય મેળવ્યો ધર્મવિચાર ફેલાવ્યો હતો. જો કે એ પછી રાજકીય કારણોસર થયેલા અને આ ક્ષેત્રમાં ભારતના વાણિજ્ય-ઉદ્યોગના પ્રારંભની સાથોસાથ સંઘર્ષને લીધે તથા સાધુઓના સંસર્ગના અભાવને લીધે આ ધર્મનો ધર્મપ્રસાર પણ કર્યો. આમ એમની વિજયયાત્રા ઈરાનથી આજના પ્રભાવ ક્રમશઃ ઓછો થતો ગયો, ત્યારબાદ આ દેશોમાં ખ્રિસ્તી, ઇજિપ્ત સુધી અણનમ રહી અને એ પછી અવન્તિમાં પાછા આવ્યા મુસ્લિમ જેવા ધર્મનો ફેલાવો થતાં જૈન ધર્મ નામશેષ બની રહ્યો. બાદ એમણે દક્ષિણ ભારતના પ્રદેશો પર જીત મેળવી.
સમ્રાટ સંપ્રતિએ પ્રજાકલ્યાણના અનેક કાર્યો કર્યા. પોતાના સમ્રાટ અશોકે શ્રીલંકા અને અન્ય દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર રાજ્યોમાંથી હિંસા બંધ કરાવી. શિકાર પર પ્રતિબંધ મૂકાવ્યો. માટે કરેલા પ્રયત્નો જાણીતા છે. સમ્રાટ સંપ્રતિએ એમના સમયમાં પોતાના દાદા અશોકની જેમ સ્તંભો અને સ્તૂપો ઊભા કર્યા. એમણે અરબસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન, તિબેટ, ચીન, અનેક મંદિરોની રચના કરી અને મૂર્તિઓ બનાવી, પરંતુ એમની બ્રહ્મદેશ, આસામ, શ્રીલંકા જેવા દેશોમાં જૈન ધર્મનો પ્રસાર કર્યો. વિશેષતા એ રહી કે મંદિર તો શું, મૂર્તિઓમાં પણ ક્યાંય પોતાનો કેટલેક સ્થળે જૈનમંદિરો પણ બંધાવ્યા અને એ સમયે આ પ્રદેશોમાં નામોલ્લેખ કર્યો નથી. એમણે લોકકલ્યાણના કાર્યો કર્યો, પણ તેને ઈસ્લામ ધર્મ નહોતો, તેથી એ પ્રજા જે જુદા જુદા ધર્મો પાળતી, એ પોતાની યશ અને કીર્તિ માટે મહત્ત્વના ગણતા નહોતા. તેના પર જૈન ધર્મની જીવનપદ્ધતિનો પ્રબળ પ્રભાવ પડ્યો. શિલાલેખો નોંધે છે કે, ‘પ્રિયદર્શી જે કંઈ પ્રયત્ન કરે છે તે પરલોકને
હંગેરીના બુડાપેસ્ટ શહેરની નજીક એક બગીચામાં ખોદકામ માટે છે કે જેથી દરેકના પાપો ઓછાં થાય.” કરતાં એક ખેડૂતને પ્રાપ્ત થયેલી પ્રાચીન જૈન પ્રતિમા સમ્રાટ એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. સંપ્રતિના સમયની હોવાનું માનવામાં આવે છે. મોંગોલિયામાંથી રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતાં પણ મૂર્તિપૂજા પ્રચારના પૂરાવા મળ્યાં છે અને આ રીતે જુદા-જુદા સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તેઓ આ મહાન દેશોમાં જૈન મૂર્તિઓ મળી આવી છે.
પ્રભાવક સાધુ મહાત્માને વર્ષોથી ઓળખે છે. ધીરે ધીરે પૂર્વજન્મના સમ્રાટ સંપ્રતિએ આર્ય દેશના જે પ્રદેશો પર વિજય મેળવ્યો હતો, સ્મરણો સંપ્રતિ મહારાજાના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ તેના રાજાઓને બોલાવ્યા. આર્ય મહાગિરિસૂરિ મહારાજ અને આર્ય મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજ સુહસ્તિસૂરિ મહારાજ જેવા પ્રખર જ્ઞાની સાધુ મહારાજો એ આ સંપ્રતિએ સવાલ પૂછયો કે આપના દર્શન આજે કરું છું, પણ મને રાજાઓને જૈન ધર્મની ભાવનાઓ વિગતે સમજાવી અને એ રાજાઓ એમ લાગે છે કે જાણે આપની સાથે કેટલાંય વર્ષોથી ગાઢરૂપે પોતાના રાજ્યમાં પાછા ગયા, ત્યારે એમણે પોતાના દેશમાં પરિચિત છું. આવું કેમ થતું હશે? જૈનધર્મપ્રવર્તનનું કાર્ય કર્યું. એમણે પોતાના રાજ્યમાં નવા આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તમે જિનમંદિરો બનાવ્યાં. મહોત્સવો યોજ્યા. અહિંસાની ઘોષણા કરાવી. પૂર્વજન્મમાં મારા શિષ્ય હતા. એક વાર કોસાંબી નગરીમાં ભીષણ
સમ્રાટ સંપ્રતિને લગભગ આઠ હજાર જેટલા ખંડિયા રાજા હતા. દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની ઉત્સાહભેર વીર નિર્વાણના ૨૯૮ વર્ષ લગભગ સતત ચોત્રીસ વર્ષ સુધી રોજ વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા નૂતન જિનાલયના ખાતમુહૂર્તના સમાચાર મળે, તે પછી જ દાતણ- તમને બટુક રોટલોય મળતો નહોતો. પેટની આગ ઠારવા તમે પાણી કરતા હતા. ધર્મગ્રંથો નોંધે છે કે, એમણે સવા કરોડ સાધુઓ પાસે ભિક્ષા માંગી, ત્યારે ખ્યાલ આવ્યો કે જો દીક્ષા લે તો જિનપ્રતિમા અને સવા લાખ જિનચૈત્યો ઊભા કર્યા હતાં. એક બાજુ જ આ સાધુઓ તમને એમને ગોચરીમાં મળેલું ભોજન આપી શકે. સંપ્રતિ મોર્ય' અને બીજી બાજુ “સ્વસ્તિક' છાપવાળા સિક્કા એથી તમે દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે ચલણમાં મૂક્યા હતા.
- સાધુ બનેલા તમારું સમાધિમરણ થયું, ત્યારે ગુરુદેવે તમને નવકાર સમ્રાટ સંપ્રતિ પાસે પ્રચંડ લશ્કરી તાકાત હતી અને એના મહામંત્ર સંભળાવ્યો હતો. આ છે તમારા ગયા ભવની વાત! એને પરિણામે એમણે મહાન વિજય પ્રાપ્ત કર્યા હતા. પચાસ હજારનું કારણે અમારા દર્શન તમને પરિચિત લાગે છે. હસ્તીદળ, નવ લાખ રથદળ, એક કરોડ અશ્વદળ અને સાત કરોડનું આ સાંભળીને મહારાજા સંપ્રતિએ પોતાનું રાજ્ય આચાર્ય પાયદળ હતું. એ સમયના ગ્રંથો મુજબ ભારતમાં માત્ર જૈનોની સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને