SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ પ્રબુદ્ધ જીવન | માર્ચ, ૨૦૧૨ નવપદની આરાધના |પ્રા. ડૉ. કોકિલા એચ. શાહ નવપદનો મહિમા અપરંપાર છે. સમગ્ર જૈન શાસનનો સાર, એમ ઉલ્લેખ છે. નવપદના આરાધકો શ્રીપાળરાજા અને મયણાશ્રુતરહસ્ય નવપદથી અન્ય નથી. નવપદની આરાધના આત્મહિતની સુંદરીના જીવનની ઘટનાઓ પ્રસિદ્ધ છે. તેમનું નામ નવપદના નામ આરાધના છે. કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે જ દુઃખ સાથે શાસ્ત્રમાં લખાઈ ગયું છે. કહ્યું છે કે આ નવપદોથી સિદ્ધ છે. સંસારની ચારગતિમાં અને ચોર્યાસી લાખ યોનીમાં જીવો થયેલ શ્રી સિદ્ધચક્રને આરાધતાં લોકો શ્રીપાળની જેમ સુખ પામે પરિભ્રમણ કરી રહ્યા છે એનું મૂળભૂત કારણ અજ્ઞાન છે. ઉત્તમ છે. ક્ષેત્ર, ઉત્તમ કુળ વગેરે ધર્મસામગ્રી સંપન્ન માનવજીવન પામીને આ આરાધના માટે નિર્મળ સમ્યગુદર્શન, વિશિષ્ટ સમ્યકજ્ઞાન તેને સાર્થક કરવા પ્રમાદનો યત્નપૂર્વક ત્યાગ કરીને સમ્યક્ ધર્મને જરૂરી છે અને પછી સમ્યક્ ચારિત્રામાં આગળ વધી શકાય. સમ્યક્ પ્રકારે આરાધવાનો પુરુષાર્થ કરવા દૃઢ સંકલ્પબળની સમ્યકતપની પણ યથાશક્તિ આરાધના કરવી જોઈએ. પાંચે આવશ્યકતા છે. મનને સ્થિર કરવા આલંબનનો સહારો જરૂરી બને પરમેષ્ઠિને આત્મસાત્ કર્યા હતા શ્રીપાળ અને મયણાએ. તેઓ છે. એ માટેના આલંબનમાં નવપદનું આલંબન શ્રેષ્ઠ છે. નવપદમાં રમમાણ હતા...જીવન નવપદમય બને તો જ આરાધના શ્રી જિનેશ્વરદેવોએ ઈહલૌકિક અને પારલૌકિક સુખોના મૂળરૂપે સફળ બને. સુખદુ:ખનું કારણ કર્મ છે પણ એના પર પુરુષાર્થ દ્વારા શ્રી નવપદોનું આરાધન બતાવ્યું છે. “સિરિ સિરિવાનnહી’ ગ્રંથમાં વિજય મેળવવાનો છે. નવપદની આરાધનાથી કર્મક્ષય શક્ય બને આચાર્ય શ્રી રત્નશેખર સૂરિજીએ કહ્યું છે છે. બધા જ અનુયોગો છેવટે દ્રવ્યાનુયોગ માટે છે. દ્રવ્ય-ગુણबहवि अणवश्रमणं समत्थि आराहणं नवपयागं । પર્યાયથી નવપદોનું ચિંતન કર્યું, ધ્યાન ધર્યું શ્રીપાળ અને इहलोइऊ-पारलोइअ-सुहाण मूलं जिणुदिटुं ।। મયણાએ-અર્થાત્ નવપદોની ભાવભક્તિ કરી. સઘળા ય સુખનું (૧૯૦). મૂળ નવપદની આરાધના જ છે. અરિહંતનું ધ્યાન એટલે અરિહંતોની આ નવપદ - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) પિંડસ્થ-પદસ્થ-રૂપસ્થ અવસ્થાનું ધ્યાન. ઉપાધ્યાય (૫) સાધુ (૬) દર્શન (૭) જ્ઞાન (2) ચારિત્ર (૯) તપ; સિદ્ધોનું ધ્યાન એટલે રૂપાતીત સતચિત્ આનંદમય આત્માનું આ પ્રમાણે છે. ધ્યાન. (અહં એક્કો ખલુ સુદ્ધો). આ નવપદ એ પરમતત્ત્વ છે. નવપદ સિવાય કોઈ પરમાર્થ નથી. પંચાચારમાં સુસ્થિત બનેલા આત્માનું ધ્યાન એટલે આચાર્યનું સમગ્ર જિનશાસન આ નવપદમાં અવતરિત થયેલું છે. જે કોઈ ધ્યાન. આત્માઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે નિઃશંક દ્વાદશાંગીના સૂત્ર-અર્થનું રહસ્ય જાણનાર ઉપાધ્યાયનું ધ્યાન, આ નવપદના ધ્યાનથી જ. આ નવપદોમાંથી એક પણ પદની પરમ જે સ્વયં સ્વાધ્યાય કરે છે અને અન્યને કરાવે છે. ભક્તિથી આરાધના કરીને, સર્વ , - સાધુનું ધ્યાન એટલે દર્શન, કર્મનો નાશ કરીને નિર્વાણ પામ્યા મહાવીર જયંતીની પૂર્વસંધ્યાએ | જ્ઞાન, ચારિત્ર રૂપી રત્નોની સમ્યક છે. ધર્મ દાન-શીલ-તપ અને મુંબઈમાં ૨૭ માર્ચ-૧ એપ્રિલ વચ્ચે મહાવીર-કથા : પ્રા. આરાધના વડે ત્રણે યોગોમાં ભાવ એમ ચાર પ્રકારનો છે. આ પ્રતાપકુમાર ટોલિયા, સુમિત્રા ટોલિયા દ્વારા સંગીત સહ પ્રસ્તુત સાવધાન બની અપ્રમત્ત બને છે ચારેયમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે. આ કરવા આયોજકોને નિમંત્રણ છે. તે આત્માનું ધ્યાન. ભાવધર્મ નવપદની આરાધનામાં મહાવીર કથા (મુંબઈ- ૨૦૧૦) (MP.૩ ૬ કલાક) મહાવીર કથા પરમાણ્ડના ધ્યાનમાં પાંચ થાય છે. તે નવપદનું ધ્યાન, (રાજકોટ-૨૦૧૧)(MP-3 ૧ાા કલાક) મહાવીર દર્શન ૧. દયા ) મહાવી દઈ | પરમેષ્ઠિને આત્મસાત્ કરવાના છે. આરાધના અને ઉપાસના અને (કલકત્તા-૨૦૦૧) (ACD-1 કલાક). છેલ્લા ચારપદના ધ્યાનમાં જ્ઞાન, ભક્તિ કરવાનો શ્રેષ્ઠ કાળ આસો આ ત્રણ અતિ લોકપ્રિય સંગીતમય ઑડિયો સી. ડી. માત્ર ત્રણસો દર્શન, ચારિત્ર અને તપ છે. અને ચૈત્ર માસની ઓળીનો છે. પ્રથમ જ્ઞાનાવરણીય કર્મના રૂપિયાના વળતર મૂલ્ય. (રવાનગી ખર્ચ નિઃશુલ્ક) જૈનધર્મમાં એ સારભૂત છે અને ક્ષયોપશમથી જીવાદિ તત્ત્વોના પ્રાપ્તિ-સંપર્ક : જિનભારતી, બેંગલોર-૦૮૦-૬૫૦૫૩૪૪૦ કલ્યાણ કરનારા છે માટે તેનું વાસ્તવિક બોધ સ્વરૂપ આત્માનું વિધિપૂર્વક આરાધન કરવું જોઈએ / ૯૬ ૧૧૨૩૧૫૮૦. જ્ઞાન.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy