SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૪ ૩ કર્મને તપાવનાર હોવાથી જ્ઞાન એ જ તપ છે. એમ પંડિતો કહે હોય તે આત્યંતર તપ છે. બાહ્યતપ એ સ્થળ અને લૌકિક જણાવવા છે. તે આત્યંતર તપ જ ઈષ્ટ છે. બાહ્ય તપ આવ્યંતર તપને છતાં તેનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપયોગી થવાની દૃષ્ટિએ વધારનાર છે. મનાયું છે. આ બંને તપ વિશે ઉપાધ્યાયજી મ.સા.એ જણાવ્યું છે કે સામાન્યતઃ તપનાત્ તપ: એ તપનો વ્યુત્પત્તિ પૂરક અર્થ છે, આત્યંતર તપ જ ઈષ્ટ છે પણ બાહ્યતાની પણ જરૂર છે, કારણ કે અર્થાત્ જે તપાવે તે તપ છે. જેમ અગ્નિનો સ્વભાવ તપાવવાનો તે આત્યંતર તપની વૃદ્ધિનું કારણ છે. છે. તપાવવાથી પદાર્થ ઉષ્ણ થાય છે. તેમાં રહેલ મળનો નાશ છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ છે. તપના કુલ ૧૨ પ્રકારો થાય છે. અગ્નિ કચરાને બાળી નાખે છે. અગ્નિની શિખા ઉર્ધ્વગામી છે. ઉપવાસ, ઉણોદરી વગેરે બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત, ધ્યાન, હોય છે તેવી જ રીતે તપ એ કર્મરૂપી મલિનતાનો નાશ કરે છે. વૈયાવચ્ચ, વિનય, કાર્યોત્સર્ગ અને સ્વાધ્યાય એ આત્યંતરના તપના અને સમ્યક રૂપે તપ તપનારની ભાવનાઓ ઉર્ધ્વગામી બને છે. છ પ્રકાર છે. આ બધાં જ તપમાં સ્વાધ્યાયને જ શ્રેષ્ઠ તપ માનવામાં આત્મા કર્મમળથી મુક્ત થવાને કારણે ઉર્ધ્વગામી બને છે. આથી આવ્યું છે. કહ્યું છે કે, ઉપાધ્યાયજી જણાવે છે કે જે કર્મોને તપાવે તે તપ છે. કર્મોને નવિમન્જિનવિય રોદી, સાયસનં તવોમંા તપાવવાનું સામર્થ્ય જ્ઞાનમાં છે. આથી જ્ઞાન જ તપ છે. તપનું અર્થાત્ સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહીં અને કોઈ થશે પણ લક્ષ્ય કર્મ ખપાવવાનું છે, તે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જ્ઞાનની નહીં. સ્વાધ્યાય કરનાર સ્વયં તપસ્વી છે. સ્વાધ્યાય કરતી વખતે આવશ્યક્તા છે. જ્ઞાન ભાવોને નિર્મળ કરવામાં સહાયક તત્ત્વ છે. મન-વચન અને કાયાની ક્રિયાઓ એકાગ્ર બની જાય છે અને કર્મ જ્ઞાન સહિતનું તપ અનેક ગણી નિર્જરા કરાવે છે. તેટલી જ નિર્જરા ક્ષયની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. સ્વાધ્યાયરત સાધક પાંચ ઇન્દ્રિયોના કરવા માટે અજ્ઞાનીને અનંતકાળ વીતી જાય છે. સંયમમાં રત અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે. તેનું મન એકાગ્ર જીવ અનાદિકાળથી જ્ઞાનાવરણીય કર્મોથી ઘેરાયેલો છે. તેથી હોય છે અને વિનયથી ભરપુર હોય છે. આથી કર્મ નિર્જરા સહજ અજ્ઞાનવશ ક્રિયા કરવામાં પણ ઈચ્છાઓને ભેળવે છે. ઈચ્છાપૂર્વક બની જાય છે. આથી જ્ઞાન સહિતના તપનું સવિશેષ મહત્ત્વ છે. થતી ક્રિયા કર્મબંધનું કારણ બને છે. ઈચ્છાને કારણે જ તપ દ્વારા પરંતુ જ્ઞાન વગર તપનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. જ્ઞાન રહિત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની ભાવના રાખે છે. ભાવના બદલાતાં તપ શારીરિક કષ્ટ આપનારથી અધિક કશું જ નથી. કહ્યું છે કે, તપનો પ્રકાર પણ બદલાય છે. આવી ઈચ્છા રાખીને કરાતા તપ નો ય તવો સુયીળો, વાદરિયો સો છુંદીદારો. સકામ તપ છે. સામાન્ય રીતે ક્રિયાના ફળની ઈચ્છા રાખતો હોય અર્થાતુ જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે. તેને પ્રત્યેક ક્રિયા દ્વારા કોઈને કોઈ ફળ પ્રાપ્ત કરવાની ઝંખના છે. અજ્ઞાનીના અનેક વર્ષોની સાધનાની તુલના જ્ઞાનીના સામાન્ય હોય છે. ઝંખના કે ઈચ્છાઓ છોડવી અતિ દુષ્કર છે. પરંતુ સાધનાના તપ સાથે કરવામાં આવે છે. જ્ઞાનીનું તપ ચોક્કસ ઉદ્દેશ્યથી થતું ક્ષેત્રમાં તો ઈચ્છાઓને છોડવી જરૂરી છે. જે સાધનાઓમાં ઐહિક હોય છે. તેમાં બીજા કોઈક બાહ્ય પ્રલોભનો, ઈચ્છાઓ અને ઝંખના ઈચ્છા અને લાલસા રહી છે તે સાધના કદી સફળ થતી નથી. જો કે હોતી નથી. કર્મ નિર્જરા, આત્મકલ્યાણ અને જીવમાત્રના કલ્યાણથી આવી લાલસાને સંપૂર્ણપણે છોડી દેવી અત્યંત દુષ્કર છે. તેમ છતાં યુક્ત હોય છે. આવા તપનું મહાત્મ અવર્ણનીય છે. એ સાધ્ય છે. આથી શાસ્ત્રોમાં તપની એક વ્યાખ્યા છે કે સમગ્ર ચર્ચાનો સાર શુદ્ધ તપનું આચરણ છે. શુદ્ધ તપ એટલે इच्छानिरोधस्तपः। માત્ર કર્મ નિર્જરાનું લક્ષ્ય, અન્ય બધાં જ પ્રલોભનોનો ત્યાગ. આ અર્થાત્ ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો તે તપ છે. આવું સમગ્ર બાબતોને ઉપાધ્યાય યશોવિજયજીએ નીચેના શ્લોકમાં બહુ ઈચ્છારહિત તપ કરવું તે નિષ્કામ તપ છે. આવા નિષ્કામ તપ પૂર્વે જ સુંદર રીતે વર્ણવી છે. જણાવ્યું તે મુજબ માત્ર કર્મ ક્ષયની કે મોક્ષપ્રાપ્તિની ભાવનાથી યત્ર વૃહ નિર્વા વ, ઋષાયાળ તથા રતિઃ | કરવામાં આવે છે ત્યારે સાધક નિઃશ્રેયસ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે સીનુવળ્યા વિનાજ્ઞા વે, તd૫: શુદ્ધમિધ્યતે રૂ9-૬ / છે. તપ મોક્ષ અપાવનાર તત્ત્વ છે. તપના બે પ્રકારો છે. (૧) જેમાં બ્રહ્મચર્ય હોય, જિનપૂજા હોય, કષાયોનો ક્ષય હોય અને બાહ્યતપ (૨) આત્યંતર તપ. જે તપનો સંબંધ દેહ સાથે છે, જેમાં અનુબંધ સહિત જિનાજ્ઞા પ્રવર્તતી હોય તે તપ શુદ્ધ કહેવાય. આવું શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું શુદ્ધતપ સહુનું કલ્યાણ કરો. * * * હોવાથી બીજાઓ વડે દેખી શકાય તે બાહ્યત૫. તેથી ઉલટું જેમાં ડૉ. જિતેન્દ્ર શાહ, ૨૦, સુદર્શન સોસાયટી, વિભાગ-૨, માનસિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે મુખ્યપણે બાહ્ય દ્રવ્યની નારણ પુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. અપેક્ષા ન રાખતું હોવાથી બીજાઓ વડે પણ દેખી શકાય તેવું ન મોબાઈલ : 09825800126
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy