SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન | ૨ ૩ માનવીનું મોત એ રોજનો સાધારણ કાર્યક્રમ હતો. સિપાઇગિરિએ વનવગડાથી અદકા નહીં, તો શું? સંહાર એ જ જેનું સામર્થ્ય હોય, એમનામાંથી માનવમન ખેંચી લીધું હતું. પેટનો ત્રણ વેંતનો ખાડો નાશ એ જ જેનો જયનાદ હોય, જગતની નગ્નતા ઉપર જેનાં પૂરવા માનવી કેવા કેવા અધર્મોને પણ ફરજ માની આચરે જાય સિંહાસનો શોભતાં હોય, એ સત્તા નિર્જન અરણ્યની ઉપમા ન છે? પૈસા ખાતર માયાવી રમકડું બની જાય. પોતે પણ જેઓને પામે? હજારોની આંસુ-સરિતાઓ પર જ્યાં બંસી બજતી હોય, માલિક માને છે એ તેમના જેવો છે, એ ભાન ભૂલી જાય, ત્યારે હજારોના હાડમાંસ બેચારના કીર્તિલોભ માટે ખડકાતાં હોય, જેના ખરેખર પેટના પાપીપણાની તો હદ આવી ને? ઉત્સવોમાં પાણી ફૂટે એમ ખોપરીઓ ફૂટતી હોય, કુવારા છૂટે એમ સિપાઈઓ એ ઓરડામાં ઘૂસી આવી દંપતીના આ ગાઢ લોહીની શેરો છૂટતી હોય, એ સત્તાની કેટલી કિંમત ?' આલિંગનને નિર્લજ્જતાની દૃષ્ટિએ નિરખું ને બેજુને ખેંચ્યો. બેજુએ (ભાગ્યવિધાતા', પૃષ્ઠ ૭૯-૮૦) સોનાને બાથ છોડવા કહ્યું, પણ ન જ છૂટી. જાણે મડાગાંઠ! સર્જક જયભિખ્ખું એમના મર્મસ્પર્શી સચોટ ગદ્યને માટે પ્રસિદ્ધ સિપાઈઓએ એક આંચકે સોનાને ખેંચી લીધી, પણ એ સ્થિર થયા. પ્રથમ નવલકથાનો ઉપરનો પરિચ્છેદ એની સાક્ષી પૂરે છે. ઊભી ન રહી શકી! જમીન પર તૂટી પડી. બેજુ જમીન પર એને આમ મોગલ ઇતિહાસના એક કાળને આલેખતી આ નવલકથાના પંપાળવા નીચો નમ્યો. પણ આશ્ચર્ય! સોનાનો દેહ ચેતન વગરનો લેખન સમયે સર્જક “જયભિખ્ખીએ એક બાબતનું ખાસ ધ્યાન રાખ્યું હતો. એનું પ્રાણપંખી તો પતિ પહેલાં પ્રયાણ કરી ગયું હતું. છે કે ક્યાંય એની ઐતિહાસિકતા નંદવાય નહીં. આથી જ એમણે ચાલો! તેયાર છું.” ગુફામાંથી કોઈ કેસરી ઊભો થાય એમ એ પુસ્તકની પ્રસ્તાવના ‘લેખકની વાતમાં નોંધ્યું છે કે, “કલ્પનાના ઊભો થયો ને આગળ ચાલ્યો. એની બે આંખોમાં અત્યારે આખી વ્યોમમાં વિહરતા ઇતિહાસની શૃંખલા તોડી નથી.” સૃષ્ટિનો સરવાળો થઈ જતો હતો. આની પાછળ સર્જક “જયભિખ્ખું'નો ઇતિહાસ અને સાહિત્ય વિશેનો ભાદરવાનું આંધી, ઉલ્કાપાત અને વાવંટોળથી ભરેલું દૃષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. તેઓ માનતા કે ઇતિહાસ દ્વારા પ્રજામાનસમાં મેઘાચ્છાદિત આકાશ ગંભીર પણ કેવું ભયંકર ભાસે છે? સો સો વ્યક્તિની જે છબી ઉપસાવાઈ છે તેને ખંડિત કરવાનો સર્જકને અધિકાર વર્ષોની યાતનાઓ ભોગવીને જાણે સદેહે ગળી જવા બેઠો હોય, નથી. પરિણામે એમણે સમર્થ નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ એમની એવા યોગીની આંખો કેવી દેખાય? જગતના સિતમનો, નીતિનાં નવલત્રયીમાં કરેલા ઉદયનમંત્રી અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના નાટકોનો, આપખુદ રાજ્યોનો, માનવી માનવી તરફના આલેખન પ્રત્યે અણગમો પ્રગટ કર્યો હતો. ગેરવર્તનનો, અધર્મ ને અત્યાચારનો સંપૂર્ણ નકશો એની બે પોતાનું આ પ્રથમ પુસ્તક અને એ પુસ્તક એમણે વરસોડા સ્ટેટના આંખોમાં અંકાઈ ગયો હતો. માજી રેવન્યૂ કારભારી એવા એમના પિતાશ્રી વીરચંદ હીમચંદ (ભાગ્યવિધાતા', પૃષ્ઠ ૮૫-૮૬) દેસાઈને અર્પણ કરતાં લખ્યું: લેખકની પ્રસંગજમાવટની શક્તિ અહીં જોવા મળે છે. લેખકે પૂજ્ય પિતાશ્રી! બહેરામખાનના પાત્રમાં સખતાઈ અને ક્રૂરતા દર્શાવી છે, પણ જ્યાં આખુંય જીવનસર આપનું હોય, ત્યાં એકાદ નાનકડું પુષ્પ એની સાથોસાથ એની મોગલ રાજ્ય તરફની વફાદારીનું પણ આપની સમક્ષ ધરું તો શી પૂજા થાય? આલેખન કર્યું છે. એની ઊંચી ચારિત્રશીલતાનો ઉલ્લેખ કરવાનું છતાં વગર રજાએ એ પુષ્પનું સમર્પણ કરવાની બાળકની પણ તેઓ ભૂલ્યા નથી. આ રીતે કોઈ પાત્રને પૂર્ણ રૂપે કુટિલ જ ધૃષ્ટતાને માફ કરશો! બતાવવાને બદલે એની સારી બાજુઓ પણ લેખક આલેખે છે. આપનો “જયભિખુ” | ‘ભાગ્યવિધાતા'ની વાતની સાથોસાથ સત્તાની વ્યર્થતાનો સર્જક “જયભિખ્ખએ ઈ. સ. ૧૯૩૫માં પોતાની પ્રથમ નવલકથા વિચાર પણ લેખક આપે છે અને દર્શાવે છે કે એના પર યુધિષ્ઠિર ‘ભાગ્યવિધાતા”નું સર્જન કર્યું. આ સર્જન સમયે એમને ઘણી ઉતાવળે જેવા પણ શોભી શક્યા નથી અને સત્તાને સર્વસ્વ માનનારાઓને લખવું પડ્યું હતું એવો ઉલ્લેખ પણ એમની પ્રસ્તાવનામાં મળે છે. ભવિષ્યમાં મન આંસુ તો શું, કાળજાનું લોહી પણ કોડીની કિંમતનું નથી. મોગલ યુગ વિશે “વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ અને “ દિલ્હીશ્વર' આવી સત્તાને લેખક નિર્જન અરણ્યની ઉપમા આપે છે અને છટાદાર જેવી ત્રણ ત્રણ નવલકથાઓ સર્જનાર ‘જયભિખુ'નું સાહિત્યક્ષેત્રે પદાર્પણ શૈલીમાં પોતાનો આ વિચાર પ્રગટ કરતાં લખે છેઃ “ભાગ્યવિધાતાથી થયું. (ક્રમશ:) ‘નિર્જન વનવગડો ! હા, હા, સત્તા જ્યારે સહરાનું રણ બની ધખધખી રહ્યું હોય, પ્રેમનો એક પણ અંકુર જ્યાં સજીવન ન હોય; ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, ઈન્સાનિયતનું એક પણ વૃક્ષ જ્યાં જીવતું ન હોય, લાગણીનો એક અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. પણ છોડ જ્યાં લહેરાતો ન હોય, એ સત્તાના અમાપ સીમાડાઓ મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy