SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન | ૧૯ અવસર SHELTER IN THE CITY જૈન સાહિત્યનો રસાસ્વાદ-પરિસંવાદ વૃદ્ધોનું આશ્રય સ્થાન રવિવાર, ૨૭ માર્ચ ૨૦૧૧ બધાં શક્તિશાળી કૌરવો કેમ હાર્યા ? અધર્મ પક્ષે એઓ હતા જૈન સાહિત્યના અખૂટ ખજાનાનો રસાસ્વાદ કરવા એક દિવસીય એ કારણ તો ખરું જ, પરંતુ જ્ઞાની વિદૂરે બીજું એક કારણ પણ પરિસંવાદ આયોજન, રવિવાર તા. ૨૭ માર્ચ ૨૦૧૧ના રોજ પ્રસ્તુત કર્યું. વિદૂરે કહ્યું કે “કૌરવોએ વૃદ્ધા: ન સેવા તથા / એમણે, ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, ચર્ચગેટ ખાતે જૈન એકેડેમી એજ્યુકેશન એટલે કૌરવોએ વૃદ્ધોનું સેવન ન કર્યું, સાચવ્યા નહિ, વડીલ સેન્ટર પ્રમોશન ટ્રસ્ટ-મુંબઈ દ્વારા યોજાયેલ છે. પ્રાચીન જૈન વૃદ્ધોને સમજ્યા નહિ. ભીષ્મ, વિદૂર, ધૃતરાષ્ટ્ર જેવાની સલાહ ન સાહિત્યના હજારો પુસ્તકોમાં રહેલા વિવિધ દૃષ્ટિકોણની ઓળખ માની અને પાંડવોએ ૧૨૫ વર્ષની ઊંમરના શ્રીકૃષ્ણની વાતઆપવાનો આ પ્રયાસ છે. સલાહ માની એટલે પાંડવો જીત્યા અને કૌરવો હાર્યા. વાણિજ્ય, મેનેજમેન્ટ, પર્યાવરણ, સ્વાચ્ય, શૃંગાર રસ, આપણે ત્યાં કહેવત છે ને “ઘરડાં ગાડાં વાળે.’ ‘પ્રબુદ્ધ જીવનના વીરરસ, વિજ્ઞાન, પત્રકારત્વ, રાજકારણ, કાવ્ય-નાટ્ય, કન્નડ તથા એક પ્રબુદ્ધ વાચક, વ્યવસાયે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ કિશોર તામિલ જૈન સાહિત્ય વગેરે અનેક વિષયો ઉપર ડૉ. કુમારપાળ ડી. શાહે પોતાની અંગ્રેજીમાં ઉપરના શીર્ષકથી લખેલી લઘુ નવલ દેસાઈ, ડૉ. જીતેન્દ્ર શાહ, શ્રી વલ્લભ ભણશાળી, નવલકથાકાર મને મોકલી. સરળ અંગ્રેજીમાં રસપ્રદ શૈલીમાં લખાયેલ આ નવલનો દિનકર જોષી, પૂજ્ય નંદી ઘોષસૂરિ મ.સા., સાધ્વી શિલાપીજી કેન્દ્રવર્તી વિચાર વર્તમાન સમયના વૃદ્ધોની સલામતી, સમસ્યા, (વીરાયતન), પિંકીબેન દલાલ (મુંબઈ સમાચાર), અતુલ શાહ વગેરે સંવેદના અને એમની સ્નેહના સાનિધ્યની ઝંખના એ છે. વિદ્વાનો વક્તવ્ય રજુ કરશે. આ ઉપરાંત ડૉ. કલાબેન શાહ, ડૉ. આજે એવા સુપાત્રો (?) પણ પાકે છે કે પોતાના વૃદ્ધ પિતાને ધનવંત શાહ, શ્રી ગુણવંત બરવાળીયા, ડૉ. રશ્મિબેન ઝવેરી, ડાં. ઘરમાં પૂરીને બહાર તાળું મારીને પોતાની કારકિર્દીના પીંછા રક્ષા શાહ, શ્રી તેજેન્દ્ર શાહ જેવા વિદ્વાનો Discussion માં ભાગ શોધવા જાય છે. લેશે. [ આ લઘુ નવલનો નાયક વૃદ્ધ પિતા આવી અનેક વેદનાઓનો ફક્ત ૧૫૦ વ્યક્તિઓનો સમાવેશ હોવાથી વહેલા તે પહેલાના સામનો કરી પોતાની જાતને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે મુક્ત ધોરણે પ્રવેશ આપવામાં આવશે. કરે છે, એની વ્યથા અને સંઘર્ષ આ કથામાં છે. સંપર્ક : ફોન | SMS અથવા E-mail-drbipindoshi. વૃદ્ધાશ્રમનો આશરો ભલે સમાજનું કલંક હોય, પરંતુ હવે એ @yahoo.com કરી રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. ફોન નં.: (022) સત્યને સ્વીકારવું પડશે જ અને હવે તો પંચ તારક વૃદ્ધાશ્રમનોનું 28910058728936203, Fax : (022) 28903665. Mobile : નિર્માણ પણ થવું જોઈએ. 098210-52413. ધ્યાન સંગીતમય મહાવીર કથા આ વૃદ્ધાશ્રમને આપણે હવે નવું નામ ‘ઉત્તર આશ્રમ'-ઉત્તર અવસ્થાનું, જીવનના ઉત્તરો આપતું આશ્રમ-એવું આપીએ તો ? મહાવીર કથા સ્વરૂપ ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મોત્સવ પ્રસંગે કોલકાતાના સમગ્ર જૈન સમાજમાં સર્વપ્રથમ પ્રસ્તુત, અને લેખક કિશોર શાહ આ અંગ્રેજી પુસ્તક “પ્રબુદ્ધ જીવન'ના પછી ગત વર્ષે વિલેપારલેમાં પણ રજૂ થયેલ મહાવીર કથા હવે વાચકોને ભેટ આપવાની ભાવના રાખે છે. “પ્ર.જી.’ના બધાં આગામી મહાવીર જયંતીથી કથા શું ખલારૂપે પ્રા.પ્રતાપકુમાર વાંચકો કદાચ અંગ્રેજી પૂરેપૂરું જાણતા ન હોય, પણ એમના ટોલિયા અને સુમિત્રા ટોલિયા દ્વારા યોજાઈ છે. સંતાનો તો અંગ્રેજી જાણતા હશે જ. અને આ નવલ ખરી રીતે તો (૧) તા. ૧૬--૨૦૧૧ રાત્રે ૮ વાગે, જૈન ઉપયશ્રય, બોરડી એ સંતાનોએ વાંચવા જેવી છે. દહાણુ. ઈચ્છિત ભાવકો આ પુસ્તકની પ્રાપ્તિ માટે યુવક સંઘનો ફોન(૨) તા. ૨૧-૪-૨૦૧૧ રાત્રે ૮-૩૦ વાગે, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન પત્રથી સંપર્ક કરી શકે છે. અમે એ જિજ્ઞાસુ ભાવકોને પુસ્તક મંદિર, રાજકોટ. | મોકલીશું. ઉપરાંત આપ આ લઘુ નવલકથાના લેખક શ્રી કિશોર (૩) તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૧૧રાત્રે ૬-૩૦ વાગે, શાહનો ૦૨૨-૨૨૦૪૭૩૮૨, ૦૨૨-૨૨૧૮૬ ૨૦૧ ઉપર દશાશ્રીમાળી વાડી, અમરેલી પણ સંપર્ક કરી શકો છો. . | તંત્રી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy