SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૧ આયુર્વેદ તથા વિજ્ઞાનની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગ શ્રીમતી કાંતિ જૈન કાનડા (હિંદી) – અનુવાદ-પુષ્પા પરીખ ૧. જૈનાચાર્યોએ કહ્યું છે કે સૂર્યોદય બાદ ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટ પૂર્વે ભોજન કરવું હિતાવહ છે કારણકે સૂર્યાસ્ત અને સૂર્યોદય સુધીના સમયમાં પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણો પ્રભાવહીન બની જાય છે. ૨. સૂર્યપ્રકાશમાં જે અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા ઈન્ફ્રારેડ અદૃષ્ય કિરણો હાજર હોય છે તે રેશન રાહત પ્રવૃત્તિ વાતાવરણને સૂક્ષ્મ જીવાણું હત બનાવે છે. ૩. રાત્રિભોજન કરવાવાળી વ્યક્તિઓને બાર કલાક સુધી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો નહીં મળવાથી વિટામીન ડી.ના અભાવને લીધે ભોજનમાં રહેલા તત્ત્વોને તેઓના શરીર હો નથી કરી શકતા તથા પચ્યા વગર જ મળ દ્વારા વિસર્જન થઈ જાય છે. આ વિટામીન ડીના અભાવને લીધે તેઓના હાડકાંઓ કમજોર થાય છે અને રક્તનો પણ અભાવ થાય છે. ૪. ભજન પચાવવા માટે ઑક્સિજન અત્યંત આવશ્યક છે જેની ઉપલબ્ધતા ખાસ કરીને સૂર્યપ્રકાશથી જ મળે છે. આથી દિવસ દરમિયાન ભોજન કરવું શ્રેયસ્કર છે. ૫. ભોજન આદિ પચાવવાની શક્તિ તથા અન્ય ગુણધર્મો ઉત્પન્ન કરનારા તત્ત્વો સૂર્યશક્તિથી જ મળે છે નહીં કે કૃત્રિમ પ્રકાશથી. ૬. દિવસે ભોજન લીધા બાદ છ થી સાત કલાકે બીજું ભોજન જૈન યુવક પરિષદ અને જૈન યુવક મહામંડળ ઈ. સ. ૧૯૨૯ થી ૧૯૩૮ના ગાળા દરમિયાન શ્રી મુંબઈ યુવક સંઘ તરફથી તા. ૩૦, ૩૧ ડિસેમ્બર ૧૯૩૧માં મુંબઈ હોવું જોઈએ અને અમાસને દિવસે ઓછામાં ઓછા નવથી દસ કલાક જૈન આંતરડાને આરામ આપવો ઈ. ખાતે શ્રી હિલાલ કોઠારીના પ્રમુખસ્થાને ત્રણેય ફિરકાઓના એસીડનો સાવ ઓછો થવાથી એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. ૭. દિવસે ભોજન લેવાથી લાળ વધુ થાય છે અને ભોજન દ્વારા ટાયોલીન અમીનો એસીડની પણ રાત્રિ ભોજન ન કરવું જોઈએ. ૧૦. રાત્રિ દરમિયાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. ૧૧. ભૂખથી શરીર કમજોર નથી થતું પરંતુ તાજું થઈ જાય છે અને આંતરિક શુદ્ધિ પણ થઈ જાય છે. ૧૨. રાત્રિ ભોજનનો ત્યાગ કરવાથી શારીરિક કાર્યપ્રણાલી સક્રિય અને સુડોળ બને છે. ૧૩. જેઓ રાત્રિભોજન કરે છે. એમની એન્ઝાઈમ પ્રણાલી સક્રિય નથી રહેતી અને ગ્લાઈકોઝીન તૂટીને ગ્લુકોઝમાં પરિવર્તીત નથી થઈ શકતા જેથી અનેક રોગોનો હુમલો શરૂ થઈ જાય છે અને અંગોપાંગ, ત્વચા, હાડકાંઓ, હૃદય, સ્નાયુઓ, પેન્ક્રીયાઝ, કીડની, ફેફસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પડે છે. સંઘ તરફથી ઈ. સ. ૧૯૪૩ના ઑક્ટોબર માસમાં સખત મોંઘવારીના સમયમાં જૈન કુટુંબોને મદદરૂપ થવાના હેતુથી રેશન રાહતની એક યોજના હાથ ધરવામાં આવી હતી. આ યોજના દ્વારા રાહત યોગ્ય કુટુંબોને રેશન બિલોમાં ૫૦ થી ૭૫ની રાહત આપવામાં આવી હતી. ૧૧૫ જૈન કુટુંબોને માસિક રૂા. ૯૦૦/- સુધીની રાહત આ રીતે અપાતાં, કુલ રૂા. ૨૧,૩૦૦/ની રાહત આપવામાં આવી. ૯. રાત્રિ દરમિયાન શરીરમાં ઉષ્ણતાનું પ્રમાણ અને રક્ત પરિભ્રમણ ઓછું હોવાથી પિત્ત અને વાયુની વૃદ્ધિ થાય છે માટે ૧૪. રાત્રે સૂર્યપ્રકાશના અભાવને લીધે લોહીમાં હોર્મોન્સની કમી થાય છે જેથી માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થવાથી દરેક અંગની કાર્યધમતા ઘટી જાય છે અને ભોજનની ઉર્ધ્વગતિ થાય છે તથા પાચનતંત્રમાં વધુ સમય વિતાવવાથી અને મસ્તક પર વધારાનો ભાર આવવાથી ગેસ થવાની શક્યતા વધે છે. જૈન યુવકોની એક પરિષદ ભરવામાં આવી હતી. આ પરિષદમાં, દેવદ્રવ્યના સામાજિક ઉપયોગ, વિધવા વિવાહને અનુમોદન, અયોગ્ય દીક્ષાનો સાર્વત્રિક વિરોધ, જૈનોની એકતાનું સમર્થન અને સ્ત્રી-પુરુષની સમાનતાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ૧૫. રાત્રિભોજન ન કરવાથી જઠરાગ્નિમાંથી નીકળતા પાચક રસ જેવા કે હાઈડ્રોક્લોરીક એસીડીટી થતી નથી. ૧૬. જેઓ રાત્રિભોજન કરતા હોય અથવા દિવસે ભોજન લઈને સૂઈ જ જતા હોય તેમના ઉપલબ્ધતા પણ રહે છે. આ ઉત્પન્ન થતા એસીડી દ્વારા ભોજનમાં આંતરડામાં પાચનક્રિયા બરાબર ન થવાને લીધે ગૅસ ઉપર ચઢ પાચક રસો ભળતાં અળનું પાચન સારું થાય છે. છે. અલ્સર વગેરે દર્દની શક્યતા વધી જાય છે. ૮. સૂર્યના પ્રકાશ દરમિયાન ભોજન લેવાથી રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. ૧૭. રાત્રે સૂતી વખતે લીધેલા ભોજનમાં લાળ ભળતી નથી જેથી ડાયાબિટીસ થવાની સંભાવના વધે છે કારણ કે લાળનાં સાકર પચાવનારા રસાયણો પર્યાપ્ત માત્રામાં નથી મળતા અને તેથી જ આજકાલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy