SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨૯ અસાધારણ માધ્યમ છે. ભાષા શબ્દોથી બને છે. શબ્દ વર્ણાત્મક છે કેટલું હોય એનું વર્ણન ગતિ, ઇંદ્રિય આદિ દ્વારોથી કર્યું છે. એટલે ભાષાના મૌલિક વિચાર માટે વર્ણવિચાર આવશ્યક છે. (૧૯) દૃષ્ટિ-સમ્યકત્વપદ - જૈન દર્શનમાં દૃષ્ટિનું અદકેરું મહત્ત્વ કારણકે ભાષા-શબ્દ-વર્ણ અભિન્ન છે. ભારતીય દાર્શનિકોએ છે. દૃષ્ટિ કેવી છે એના પર જ આત્માનો પુરુષાર્થ સાર્થક થશે કે શબ્દના સંબંધમાં ગંભીર ચિંતન કર્યું છે. મોટા ભાગના દાર્શનિકો નિરર્થક એનો ખ્યાલ આવે છે. દૃષ્ટિ ત્રણ પ્રકારની છે એનું ૨૪ એને આકાશનો ગુણ માને છે. જૈનદર્શન અને પોગલિક માને દંડકને આધારે અહીં નિરૂપણ થયું છે. છે. જેનું વિસ્તૃત વર્ણન આ પદમાં છે. (૨૦) અંતક્રિયાપદ – ભવનો અંત કરનારી ક્રિયા “અંતક્રિયા' (૧૨) શરીરપદ – સંસારી જીવોની ઓળખ માટે શરીર મહત્ત્વનું કહેવાય છે. આ ક્રિયા બે અર્થમાં અહીં યોજી છે. (૧) નવો ભવ માધ્યમ છે. શરીર એ સંસારી જીવોને રહેવાનું ઘર છે. કોઈ પણ અર્થાત્ મરણ અને (૨) મોક્ષ અંત ક્રિયાનો વિચાર તથા નવ ઉત્તમ સંસારી જીવ શરીર વગર રહેતો નથી. શરીરને દરેક દાર્શનિક માન્યતા પદવીના વિવિધ દ્વાર બતાવ્યા છે. આપે છે. જૈનદર્શન સમ્મત પાંચ પ્રકારના છે–ઔદારિક, વૈક્રિય, (૨૧) અવગાહનાપદ - આ પદમાં જીવોના શરીરના ભેદ, આહારક, તેજસ અને કાર્મણ-કોને કેટલાને કયા શરીર હોય એનું સંસ્થાન, પ્રમાણ, શરીરનું માપ, શરીર નિર્માણ માટે પુદ્ગલોનું વિવરણ અહીં થયું છે. ચયન વગેરેનું વર્ણન છે. (૧૩) પરિણામપદ – પરિણામ એટલે ભાવોનું પરિણમન. એના બે (૨૨) ક્રિયાપદ – જેનાથી કર્મનો આશ્રવ આવે તે ક્રિયા છે. ભેદ છે. જીવ પરિણમન અને અજીવ પરિણમન. જીવના ગતિ આદિ અહીં કાયિકી આદિ પાંચ ક્રિયાનો ૧૮ પાપસ્થાનક અપેક્ષાએ ૧૪ ૧૦ પરિણામોનો ૨૪ દંડક આશ્રી વિચાર કરવામાં આવ્યો છે. દ્વારથી વિચાર થયો છે. અજીવ પરિણામના ૧૦ ભેદનો પણ વિચાર કર્યો છે. (૨૩-૨૪-૨૫-૨૬-૨૭) કર્મ-પ્રકૃતિના ભેદ, કર્મબંધ, (૧૪) કષાયપદ – જે જીવના શુદ્ધોપયોગમાં મલીનતા ઉત્પન્ન કર્મબંધ-વેદ, કર્મવેદ-બંધ, કર્મવેદ-વેદક - આ પાંચ પદોમાં કર્મ કરે છે તેને કષાય કહે છે. આમાં ચાર કષાયના પ૨૦૦ ભાગોનું સંબંધી વિચારણા કરવામાં આવી છે. કર્મસિદ્ધાન્ત ભારતીય નિરૂપણ છે. | ચિંતકોના ચિંતનનું નવનીત છે. એ કર્મ વિશે વિવિધ માહિતી અહીં (૧૫) ઈન્દ્રિયપદ - પ્રાણી અને અપ્રાણીમાં ભેદરેખા ખેંચનાર પ્રાપ્ત થાય છે. ચિહ્ન ઈન્દ્રિય છે. આત્મારૂપી ઈન્દ્રની ઓળખાણ જેનાથી થાય તે (૨૮) આહારપદ – આ પદમાં બે ઉદ્દેશો દ્વારા ૨૪ દંડકના ઈન્દ્રિય છે. ઈન્દ્રિય પાંચ છે. તેના દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય એ બે જીવો કેવા પ્રકારનો આહાર લે છે એનું રસપ્રદ વર્ણન છે. પ્રકાર છે એનું ૨૪ દંડક આશ્રી પ્રરૂપણ થયું છે. (૨૯-૩૦) ઉપયોગ અને પશ્યતા પદ – ચેતનાની પરિણતિ (૧૬) પ્રયોગપદ – મન-વચન-કાયા દ્વારા આત્માના વ્યાપારને વિશેષને ઉપયોગ કહે છે. ચેતના સામાન્ય ગુણ છે. જ્ઞાન અને યોગ કહે છે એનું વર્ણન અહીં પ્રયોગ શબ્દથી કરવામાં આવ્યું છે. દર્શન એ બે એની પર્યાય કે અવસ્થા છે. જે બોધમાં માત્ર વર્તમાન યોગ ૧૫ છે તે ૨૪ દંડકમાં કોને કેટલા હોય એનો વિચાર કર્યો છે. કાળનો બોધ થાય છે તે ઉપયોગ છે અને જેમાં ત્રણે કાળનો બોધ (૧૭) લેશ્યાપદ – વેશ્યાની પ્રરૂપણા જૈનદર્શનની મોલિક થાય છે તે “પશ્યતા’ છે. અહીં ૨૪ દંડકમાં કોને કેટલા ઉપયોગ પ્રરૂપણા છે. જેમાં જૈનદર્શનની વિશિષ્ટતા પ્રગટે છે. લેશ્યા એક અને પશ્યતા છે તેનો વિચાર થયો છે. પ્રકારની પૌગલિક અને આત્મિક અવસ્થાનું પરિણામ છે. જીવથી (૩૧) સંજ્ઞીપદ – જેને મન-ભૂત-ભવિષ્યનો વિચાર હોય તેને પુગલ અને પુગલથી જીવ પ્રભાવિત થાય છે. જીવને પ્રભાવિત સંજ્ઞી કહેવાય. મન વગરનાને અસંશી કહેવાય. મન હોવા છતાં જે કરવાવાળા અનેક વિભાગ છે એમાંના એક વિભાગનું નામ લેશ્યા મનથી વિષય ગ્રહણ ન કરે તેને નોસંજ્ઞી-નોઅસંશી કહેવાય છે. છે. આ પદના છ ઉદ્દેશો છે તેમાં વિવિધ પ્રકારે વેશ્યાના અધિકારોનું ૨૪ દંડક આશ્રી તેની અહીં વિચારણા થઈ છે. વર્ણન છે. (૩૨) સંયતપદ – સંયત=સર્વવિરતિપણું, અસંયત=અવ્રતી, (૧૮) કાયસ્થિતિ - સ્થિતિ બે પ્રકારની છે-(૧) ભવસ્થિતિ- સંયતાસંયત=શ્રાવક, નોસંયત, નો અસંયત એટલે સિદ્ધ એ ચાર જીવ એક જન્મમાં જેટલા કાળ સુધી જીવે છે તેને ભવસ્થિતિ કહેવાય પ્રકાર ૨૪ દંડક પર ઉતાર્યા છે. છે એટલે કે આયુષ્ય. (૨) કાયસ્થિતિ-જે ભાવમાં હોય તેમાં જ (૩૩) અવધિપદ - પાંચ ઈંદ્રિય અને મનની સહાય વગર રૂપી મૃત્યુ પછી ફરીથી ઉત્પન્ન થાય એમાં જેટલા કાળ સુધી ઉત્પન્ન થયા પદાર્થોનું મર્યાદિત જ્ઞાન થાય તે અવધિજ્ઞાન કહેવાય. તેના ૧૦ કરાય તેને કાયસ્થિતિ કહે છે. સ્થિતિપદમાં ૨૪ દંડકના જીવોની દ્વાર ૨૪ દંડક આશ્રી કહ્યા છે. ભવસ્થિતિનું વર્ણન છે. એક ભવ આશ્રી આયુષ્યનો વિચાર છે. (૩૪) પ્રવિચારણા-પરિચારણાપદ - એટલે કામભોગનો વિચાર ૨૪ જ્યારે આ પદમાં જીવ મરીને સતત એ જ પર્યાયમાં જન્મ લેતો રહે તો દંડક આશ્રી કરવામાં આવ્યો છે. એવા ભવોની પરંપરાની કાલ-મર્યાદા અથવા એ બધા ભવોનું કુલ આયુષ્ય (૩૫) વેદનાપદ – ૨૪ દંડકના જીવો શાતા-અશાતા આદિ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy