SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી ૨૦૧૧ છીએ. પૂજ્ય સ્વ. જુગતરામ દાદા જેમણે ૮૦ વર્ષમાં તપસેવાથી તેવી રીતે અમે ડાંગ સ્વરાજ આશ્રમનો પ્રોજેક્ટ ૨૦૦૫માં વનરાઈમાંથી ભવ્ય વડલો બનાવેલી સંસ્થાની પ્રગતિથી પ્રચ્છન લીધો હતો તેના કાર્યકર્તાઓ સર્વશ્રી ઘેલુભાઈ નાયક, ગુણવંતભાઈ રીતે, તેઓ સંતોષથી આનંદીત થતા હશે તેવી લાગણી સર્વએ પરીખ અને ગાંડાલાલ પટેલ પણ પ્રોગ્રામમાં હાજર હતાં એ માટે અનુભવી હતી. સાથોસાથ આદિવાસી વિસ્તારમાં અસંતોષની આગ અમે તેમનો આભાર માનીએ છીએ. અટકાવવી હોય તો આવા સેવા કાર્યથી જ પ્રાથમિક રીતે વિકાસ અમે વેડછી મોડા પહોંચ્યા અને તેથી સંકુલ જોવામાં કંજુસાઈ થઈ શકશે, તેની સર્વેએ નોંધ લેવી જરૂરી છે. આવા સેવા કાર્ય કરી. છતાં પણ અગત્યના સ્થળ રાનીપરજની આંખ (જુગતરામ કરતા તમામ સર્વકોઈને લાખ, લાખ વંદન. દવેનું સ્મૃતિભવન) તેમ જ જુગતરામ દવેનું નિવાસ સ્થાન (પ્રાચી) માં શ્રી ભીખુભાઈ વ્યાસ અને સાથીઓ અત્રે અને ધરમપુરમાં આવી ફરીને ઘણું બધું જોવા મળ્યું. અહીંની મુલાકાતે ભારતના ધુરંધર સેવા અવિરત કરતા રહે તેવી અભ્યર્થના.” નેતાઓ આવી ગયા છે તેના ફોટાઓ જોઈને ઘણો જ આનંદ થયો. અમે બધા મુંબઈ તરફ સાંજના ૭-૦૦ કલાકે વાલોદથી રવાના અમને મુંબઈ જવા માટે મોડું થતું હતું છતાં પણ ચા-પાણીને થયાં. રસ્તામાં ટ્રાફીકની કોઈ સમસ્યા ન હતી એટલે અમે વિના ન્યાય આપ્યા વગર કેમ નીકળાય? મુંબઈ જતાં પહેલાં વાલોદ વિન્ને રાતના ૧-૦૦ વાગે બધા ઘરે પહોંચ્યાં. A./C. બસ હતી ગામે સુંદર દેરાસરમાં બધાએ દર્શન કર્યા. આપણા આજીવન સભ્ય એટલે મહેમાનોને થોડી રાહત હતી. એકંદર અમારો પ્રવાસ સુખરૂપ શ્રી પુષ્પકાંતભાઈ ઝવેરીનું આ ગામ છે. રહ્યો. બધાએ પ્રેમપૂર્વક માણ્યો એનો અમને સંતોષ છે. આભારવિધિ વગર પ્રોગ્રામ અધુરો લાગે. વેડછી આશ્રમના ટ્રસ્ટી શ્રીમતી મધુબહેન ચૌધરીએ મુંબઈથી પધારેલા બધા મહેમાનોનો ( શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ | હૃદયપૂર્વક આભાર માન્યો હતો. એમણે કહ્યું કે મુંબઈથી પધારેલા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા મહેમાનોએ અમારું આંગણું પવિત્ર કર્યું છે. અમે એમના ઋણી અનાજ રાહત ફંડ યોજના ચાલે છે. જેમાં લગભગ ૧૦૦ થી છીએ. પ્રોગ્રામમાં બહારગામથી આવેલા મહેમાનો અને ભૂતપૂર્વ ૧૨૦ બહેનોને ૨૦૦ રૂ. સુધીનું અનાજ દર મહિને આપીએ વિદ્યાર્થીઓ તેમ જ પત્રકાર મિત્રોનો પણ આભાર માન્યો હતો. છીએ. જેમાં તેઓને ૩ કિલો ઘઉં, ૨ કિલો ચોખા, વા કિલો ગુજરાત મિત્ર-સુરતની તા. ૨૫-૧-૨૦૧૧ની આવૃત્તિમાં તેલ વગરની તુવેર દાળ, વા કિલો મગ, વા કિલો મોગરદાળ, શ્રી સોભાગચંદ ચોકસી લખે છેઃ વા કિલો સાકર-એ પ્રમાણે અપાય છે. આ માટે એક તા. ૧૫-૧-૨૦૧૧ના રોજ વેડછી આશ્રમ ખાતે, તેના ઉદ્દેશોને સ્વયં પ્રેરણાથી સહાયરૂપ થવા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, દાણાવાળાની દુકાન નક્કી કરી છે જે આ પ્રમાણેના પેકેટ તૈયાર રાખે. અમે ત્રણ બહેનો-ઉષાબેન શાહ, પુષ્પાબેન પરીખ અને મુંબઈએ રૂપિયા અઠ્ઠાવીસ લાખની માતબર સહાયનો ચેક અર્પણ કરી, એક નવી કેડી રચી. ધ્યાન આકર્ષક બાબત એ હતી કે સંઘના હું-દર બુધવારે ૨-૩૦ થી ૪ સુધી જૈન ક્લિનિકના પીડીના વયસ્ક કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી રસિકભાઈ શાહ અને માનમંત્રી નીચેના બેન્ચીસ પર બેસીએ છીએ. આ માટેના કાર્ડ બનાવ્યા છે. ડૉ. શ્રી ધનવંત શાહ અને ત્રીસ સાથીઓએ આ સહાય માટે સ્વેચ્છાથી રેશનકાર્ડ જોઈને તેમજ બરાબર વિગત તપાસીને અનાજ ફાળો એકત્ર કર્યો હતો. મુંબઈથી વેડછીનો કષ્ટદાયક, પણ આપવાનું નક્કી કરીએ છીએ. એક વ્યક્તિને બે વરસ સુધી અનાજ પ્રસન્નતાથી પ્રવાસ કરી, વંચિત વર્ગની અત્યંત કાર્યદક્ષ, પછાત આપીએ છીએ. વિસ્તારની સંસ્થાને પસંદ કરી, વિના શરતે તે સહાય અર્પણનો આપણું આ કાર્ય જોઈને કોઈ કોઈ દાતા અમારા દ્વારા દવાની, ચેક, કાંઈપણ અહોભાવ રાખ્યા સિવાય સમર્પણ કર્યો, તે અત્યંત મદદ કરે છે. સ્કોલરશિપ આપે છે. નોટબુક આપીએ છીએ. કપડાં પ્રેરણાદાયક બાબત છે. વધુ નોંધનીય બાબત એ છે કે, આ સંઘ આપી જાય છે જેની વહેંચણી અમે કરીએ છીએ. દિવાળીમાં કોઈવાર પ્રત્યેક વર્ષે જાત જાતના ભેદભાવ વિના પછાત વિસ્તારની એક સાડી, તો કોઈવાર ટુવાલ, તો કોઈવાર ચાદર-એમ નવું જ લઈને સંસ્થાને, તેના શિક્ષણ, વિકાસના, કાર્યોની ગુણવત્તાનું પરીક્ષણ આપીએ છીએ. અનાજ આપવા સાથે સાથે આ બધી પણ મદદ કરી, પસંદ કરી માતબર સહાય સ્થળ ઉપર જઈ અર્પણ કરે છે, તે થાય છે એટલે આ યોજનામાં જો આપ સહભાગી બનો તો અનાજ અત્યારના સમયમાં વિરલ છે. વેડછીમાં સહાયકર્તાઓનું તો અપાય સાથે સાથે બીજી રીતે પણ ઉપયોગી બની શકો. સમયોચિત હાર્દિક સ્વાગત, વેડછી સ્વરાજ આશ્રમના પ્રમુખશ્રી | તમારા જન્મદિન નિમિત્તે કે લગ્નદિન નિમિત્તે કે તિથિ નિમિત્તે ભીખુભાઈ વ્યાસ અને સાથીઓએ રૂડી રીતે કર્યું હતું. પ્રસંગને | પણ આ યોજનામાં આપ સહભાગી બની શકો છો. ચાર ચાંદ લગાવાય તેમ, વેડછી જ વસવાટ કરતા, ઋષિતુલ્ય નમ્ર કહેવાય છે ને કે અન્નદાન એ શ્રેષ્ઠદાન છે. સેવક ગાંધી કથાકાર, શ્રી નારાયણ દેસાઈએ રૂબરૂ પધારી પરમા વિનોદ મહેતા) સમારંભમાં યથોચિત આશિર્વચન આપ્યા હતા. સમગ્ર સમારંભમાં
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy