SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૧૭ શ્રી દામોદર સ્વામી થયા, જેઓ અત્યારે અશરીરી અવસ્થામાં વિશેષગુણોનું પરિણમન, આશ્રવ-બંધ-સંવર-નિર્જરાનું કાર્ય, સિદ્ધગતિમાં કાયમી સ્થિરતા પામેલા છે. જિનભક્તિની શરૂઆત જીવના વિશેષગુણો ઉપર લાગેલ કર્મોની નિર્જરા સંવરપૂર્વક થવા નામસ્મરણથી થાય છે અને જ્યારે તે ઓ થકી પ્રકાશિત માટે વ્યવહાર ચારિત્ર્યાચારનું આચરણ, વગેરે હે પ્રભુ! આપે અરૂણું જિનવચનાદિને મર્મ સાધકને ગુરુગમે પ્રતિષ્ઠિત થાય છે. જેમ જેમ છે, જેની અમોને ગુરુગમે જાણ થઈ છે. પ્રવર્તમાન દુષમકાળમાં સાધકને જિનેશ્વરનું ગુણગ્રામ અને ભાવવાહી જિનભક્તિ થયા અમોને જિનેશ્વરના નિમિત્તાવલંબનનો જ આધાર છે. કરે છે તેમ તેમ સાધકના આત્મિક વિશેષ ગુણો (જ્ઞાનદર્શનાદિ) ૪. હે પ્રભુ! ગુરુગમે અમોને આપનું સમ્યક્દર્શન નિશ્ચય અને પ્રગટીકરણ પામતા જાય છે. શ્રી જિનેશ્વર પ્રણીત આત્મધ્યાના વ્યવહારદૃષ્ટિએ થયું છે. આવા અનુપમ સમ્યક્દર્શનથી અમોને આરાધનથી સાધકના ઘાતી-અઘાતી કર્મોના ક્ષય થયા કરે છે, તેથી અંતરશાંતિ અને સુખ વર્તે છે. હે પ્રભુ! અમોને આપ પ્રત્યે સાધક પરમાનંદમયી સહજસુખનો વિલાસ ઉત્તરોત્તર પામી શકે અનન્યતા, અહોભાવ અને બહુમાન વર્તે છે. ૫. હે પ્રભુ! આપના અનંતા જ્ઞાનદર્શનાદિ સર્વ ગુણો ક્ષાવિક મનુષ્યગતિના જે સાંસારિક જીવો જિનવચન, જિનાજ્ઞા અને ભાવે પ્રગટીકરણ પામ્યા હોવાથી તેના સહજ અને સ્વાભાવિક જિનભક્તિથી વિમુખ થાય છે તેઓ મુક્તિમાર્ગના અપરાધીપણામાં પરિણમનમાં આપને કાયમી આત્માનંદ વર્તે છે. હે પ્રભુ! આપનો ચારગતિરૂપ ભવભ્રમણ કરી જન્મ-મરણાદિના ભારે દુ:ખ દરેક આત્મિકગુણ સ્વતંત્રપણે અસ્મલિત અને અખંડપણે સ્વીકાર્ય ભોગવનાર થાય છે. હે પ્રભુ! મારી આવી દુર્દશા ન થાય એવી કર્યા કરે છે. તે અનંત ચતુષ્ટય ધારક! આપે સર્વોચ્ચ પરમાત્મા કૃપા વરસાવશો. મારું સમસ્ત જીવન જિનભક્તિ અને જિનાજ્ઞાના સિદ્ધક્ષેત્રમાં કાયમી નિવાસ કર્યો છે. હે પ્રભુ! આપને સંપૂર્ણ સેવનમાં વ્યતીત થાય એવો મારો મનોરથ આપની કૃપાથી સફળ પરિણામિક ધર્મ વર્તે છે. થાઓ. ૬. હે અનંત ચારિત્રાનંદ! આપને વર્તતું અવ્યાબાધ સુખ સહજ, મરુધર મેં હો જિમ સુરતરુ લુંબ કે, સાગર મેં પ્રવહણ સમો, નિરહંક, નિરપેક્ષ, અક્ષય, નિર્વિકલ્પ, અકૃત, સ્વાધીન, અપ્રયાસ, ભવ ભમતાં હો ભવિજન આધાર કે, પ્રભુ દરિશણ સુખ અનુપમો; અનુપચરિત, અખંડ અને સ્વાભાવિક છે. હે પ્રભુ! આપ નિજ શુદ્ધ ગુણોના આતમની હો જે શક્તિ અનંત કે, તેહ સ્વરૂપ પદ ધર્યા, જ સદેવ ભોકતા છો, જેમાં લેશમાત્ર પણ વિભાવનો અંશ નથી. હે પારિણામિક હો જ્ઞાનાદિક ધર્મ કે, સ્વ-સ્વભાવપણે વર્યા-૩ પ્રભુ! આપ શાશ્વત સહજાનંદના જ વિલાસી છો. અવિનાશી હો જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવનો, ૭. હે પ્રભુ! આપનું અસીમ માહા” જો કે અગમ, અગોચર નિજ ગુણનો જે વર્તન ધર્મ કે, સહજ વિલાસી દાવનો; અને વચનાતીત છે, પરંતુ ભક્તિભાવે તેનું વર્ણન કરવાનો આ તસ ભોગી હો તું જિનવર દેવ કે, ત્યાગી સર્વ વિભાવનો, અલ્પ પ્રયાસ છે, જેમાં અવિનય થયો હોય તો હું ક્ષમા પ્રાર્થ છું. શ્રુતજ્ઞાની હો ન કરી સકે સર્વ કે, મહિમા તુજ પ્રભાવનો. નિષ્કામી હો નિષ્કષાયી નાથ કે, સાથ હો જો નિત તુહ તણો, સ્તવનકારે ઉપરની ગાથાઓમાં શ્રી જિનેશ્વરના મહિમાનું તુણ આણા હો આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે; સંક્ષિપ્ત સ્વરૂપ પ્રકાશિત કર્યું છે. અનંતા શુદ્ધ આત્મિકગુણો, વીતરાગથી હો જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભય વારણો, ગુણોનું સહજ અને સ્વાભાવિક પરિણમન, આવા પરિણમનથી જિનચંદ્રની હો જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણો...૫. પ્રભુને કાયમી વર્તતો આત્માનંદ વગેરે સામાન્યપણે વચનાતીત હે દામોદર નાથ! ભક્તજનોના આપ તરણતારણ અને હોવાથી તેનું સંપૂર્ણ વર્ણન શ્રુતજ્ઞાનીથી પણ થવું અશક્યવત્ છે, ઉપકારક હોવા છતાંય આપને લેશમાત્ર પણ કામના નથી. વળી હે એવું શ્રી જિનેશ્વરનું માહાભ્ય છે. આમ છતાંય ભક્તિભાવથી દૃષ્ટાંત પ્રભુ! આપ કષાયરહિત છો. હે પ્રભુ! હે કૃપાળુદેવ! આ સેવકની આપી શ્રી જિનેશ્વરનો મહિમા ગાયો છે તે જોઈએ. પ્રાર્થના છે કે મારા હૃદયમંદિરમાં બિરાજમાન થઈ, મારા સાર્થવાહ ૧. રાજસ્થાનના (મારવાડ) રણપ્રદેશમાં આંબાના વૃક્ષ ઉપર કેરીઓના થઈ મને નિરંતર જ્ઞાનપ્રકાશ પ્રદાન કરજો, જેનાથી મારી સર્વ ઝુમખાં મળવા દુર્લભ છે. એવી રીતે આ દુષમકાળમાં શ્રી જિનવચન, કામનાઓ, કષાયો, ઈચ્છાઓ વગેરે સદંતર નિર્મળ થાય. હે પ્રભુ! જિનાજ્ઞા, જિનાવલંબનાદિનો લાભ મળવો કઠિન છે. બહુ પુણ્યના પુંજથી મુક્તિમાર્ગની સાધનામાં આ સેવકથી અણિશુદ્ધપણે જિનાજ્ઞાનું આ સેવકને જિનવચનાદિના મર્મને જાણવાનો સુયોગ ગુરુગને પ્રાપ્ત જ પરિપાલન થાય એવી નિષ્કારણ કરુણા વરસાવશો. વળી નિરાગી થયો છે જેથી હર્ષોલ્લાસ વર્તે છે. સાથે અનન્યતા અને પ્રશસ્ત રાગ વર્તે તો “પર” ભાવ અને વિનાશી ૨. અપાર સંસારરૂપ મહાસાગરના ભરદરિયે ડૂબતા સાંસારિક ચીજો પ્રત્યેનો અમારો રાગ નિર્મળ થાય જેથી ભવ ભ્રમણરૂપ ભય જીવને દઢ પ્રવહણરૂપ જહાજ આવી બચાવ કરે એવી રીતે હે પ્રભુ! દૂર થઈ મને નિર્ભયતા વર્તે. અમે તમારા અભેદસ્વરૂપમાં તન્મયાકાર અમોને આપની સ્યાદવાદમયી જિનવાણીરૂપ જહાજ ગુરુગમે મળ્યું રહીએ. છેવટે હે પ્રભુ! આપની કૃપાથી દેવોમાં ચંદ્રસમાન હોવાથી ખાતરી થઈ છે કે અમો હેમખેમ મુક્તિમાર્ગના કિનારે પરમાત્મપદની પ્રાપ્તિ થાય. પહોચશું. ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ ૩. જીવ-અજીવાદિ સત્-દ્રવ્યોનું સ્વરૂપ, તત્ત્વોના સામાન્ય અને ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy