SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ જૈન સાહિત્ય ગ્રંથ ગૌરવ-૨૦ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર | ડૉ. કોકિલા એચ. શાહ વિદુષી લેખિકા મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ. ડી. વિદ્યાર્થીના માર્ગદર્શક અને સોમૈયા જેન સેન્ટરના માનદ પ્રાધ્યાપિકા તેમ જ જૈન તત્ત્વચિંતનના ગુજરાતી તેમ જ અંગ્રેજી પુસ્તકોના કર્તા છે. કલિકાલ સર્વજ્ઞ” આચાર્ય હેમચંદ્ર એક મહાન, વિરલ વિભૂતિ બતાવતાં કહ્યું છે-“ઘણી મહેનતે દૂર કરી શકાય એવા રાગાદિ હતા. તેમનું વ્યક્તિત્વ વિરાટ હતું. ગુજરાતની અસ્મિતાને જાગૃત શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર અહંતુ, યોગીઓના સ્વામી કરવામાં તેમનો અનોખો ફાળો છે. ફક્ત ગુજરાતના ઈતિહાસમાં અને જગતના જીવોનું રક્ષણ કરનાર મહાવીરને નમસ્કાર કરું છું.” જ નહીં પરંતુ જૈન પરંપરામાં પણ તેમનું સ્થાન મહત્ત્વનું છે. મંગલાચરણ રૂપ આ સ્તુતિ શુભ ચારિત્રસૂચક છે. હિંદુ ધર્મમાં વિદ્વાનોના મત પ્રમાણે તેઓ જ્ઞાનના મહાસાગર હતા, એક જીવંત મહર્ષિ પંજતલિએ યોગના અષ્ટ અંગોનું વર્ણન કર્યું છે. આચાર્ય શબ્દકોષ હતા. તેમણે નવું વ્યાકરણ રચ્યું, તર્કશાસ્ત્ર રચ્યું, હેમચંદ્ર આ અષ્ટાંગયોગની જૈન પરંપરા અનુરૂપ યોજના કરી છે. છંદશાસ્ત્ર રચ્યું, અલંકાર શાસ્ત્ર રચ્યું, તીર્થંકર ચરિત્ર લખ્યું અને સદાચાર યોગનો પાયો છે. યોગશાસ્ત્રમાં યમ અને નિયમ વ્રતોમાં નવું યોગશાસ્ત્ર પણ પ્રગટ કર્યું. આમ જ્ઞાનની વિવિધ શાખામાં આવી જાય છે. આસનનો પણ બંને પરંપરામાં સ્વીકાર છે. ડૂબકી મારી નિપુણતા પ્રાપ્ત કરી અને ૨૧ વર્ષની વયે આ યોગશાસ્ત્રમાં પ્રાણાયામના પ્રકાર જણાવ્યા છે પરંતુ તેની જેનસાધુએ સૂરિપદ પ્રાપ્ત કર્યું અને વિપુલ સાહિત્ય સર્જન કર્યું. આવશ્યકતા વિષે મતભેદ છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને કહેવાય છે કે તેમણે રચેલ શ્લોકોની સંખ્યા સાડાત્રણ કરોડથી સમાધિને પણ જૈનયોગમાં સ્થાન છે. બહિરાત્મદશા છોડી ધર્મધ્યાન પણ વધુ છે. વ્યાકરણ વિષેનો તેમનો “સિદ્ધહેમ શબ્દાનુશાસન' માટે મનને નિશ્ચલ કરવું એમ યોગશાસ્ત્રમાં કહ્યું છે. ધર્મધ્યાન ગ્રંથ પ્રખ્યાત છે. તેમના અન્ય ગ્રંથોમાં કાવ્યાનુશાસન, કુમારપાળ અને શુક્લધ્યાનનું વિગતવાર વર્ણન યોગશાસ્ત્રમાં છે. ચરિત્ર, પ્રમાણમીંમાસા, ત્રિશષ્ટિશલાકાપુરુષ, વીતરાગ સ્તોત્ર યોગસાધનાની વિવિધ પરંપરાઓ અને અનેક પદ્ધતિઓનું અંતિમ અને યોગશાસ્ત્ર નોંધપાત્ર છે. આમ તત્ત્વજ્ઞાન અને સાહિત્યના લક્ષ્ય આત્મભાવની પ્રાપ્તિ છે. ક્ષેત્રમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેમની જૈનશાસન પ્રભાવના હેમચંદ્રાચાર્યના મત પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ નોંધપાત્ર છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મહારાજા કુમારપાળ ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉત્તમ છે અને યોગ તેની પ્રાપ્તિમાં છે. ખરેખરી રીતે જૈન ધર્મી થયા હતા અને આખા ગુજરાતને પણ એક યોગાભ્યાસ નિર્વાણસાધક છે. યોગ એટલે મોક્ષ સાથે યોજન નમુનેદાર જૈન રાજ્ય બનાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. આખા કરાવનાર ધર્મવ્યાપાર. અર્થાત્ મોક્ષના સાધનરૂપ જે જે છે તે યોગ રાજ્યમાં સર્વને અભયદાન આપ્યું તેમજ લોકો મદ્યપાન અને છે. આત્મામાં અનંત શક્તિ છે. આ શક્તિનો પૂર્ણ વિકાસ કરી માંસાહારનો ત્યાગ કરતા થયા. પરમાત્મા બનવાની શક્તિ આત્મામાં રહેલી છે. આમ હેમચંદ્રાચાર્ય - કુમારપાળ મહારાજાની પ્રાર્થનાથી રાજાને સ્વાધ્યાય કરવા માટે કહે છે કે આત્મશક્તિના પૂર્ણ વિકાસનું સાધન યોગ છે. જીવનનો હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરી જે અતિ મનોહર અને સાદી પરમ પુરૂષાર્થ મોક્ષ છે. એની સાધનામાં જીવનમુક્ત દશા પ્રાપ્ત શૈલીમાં જૈનધર્મનું રહસ્ય દાખવનાર અને આત્માને ઉચ્ચ પરિણતિ કરવી એ જ ધ્યેય છે. અર્થાત્ સાધનાનો મૂળ હેતુ જીવનશુદ્ધિ છે જે પર લાવનાર વિલક્ષણ ગ્રંથ છે. આમ તો જૈન દર્શનમાં યોગવિષયક દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ શક્ય બને છે. યમ નિયમ અનેક ગ્રંથો છે. પણ હેમચંદ્રાચાર્યે તેમના ગ્રંથમાં શ્રાવકાચારને આચારધર્મ સાથે સંબંધ ધરાવે છે, જેના દ્વારા વિકાસ પથમાં આગળ મહત્ત્વ આપ્યું છે તથા સ્વાનુભવથી ધ્યાનની જે પ્રક્રિયા વર્ણવી છે પ્રયાણ કરી શકાય છે. સાચું સુખ અંતરમાં છે. બાહ્ય પદાર્થોમાં તેને લીધે આ ગ્રંથ અદ્વિતીય બની રહે છે. ૧૨ પ્રકાશમાં વિભાજિત નહીં. પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે ચિત્તની પ્રસન્નતા, સ્થિરતા અને ૧૦૦૯ શ્લોકયુક્ત આ ગ્રંથમાં તેમણે યોગની મુક્તકંઠે પ્રશંસા એક માત્ર ઉપાય છે. યોગ એ ધ્યાનમાં સ્થિર થવાની એક પ્રક્રિયા કરી છે અને તેનો પ્રભાવ બતાવ્યો છે– મો યોગાસ્થમાદાભ્ય.’ જૈનશાસ્ત્રમાં છે. અને એ દૃષ્ટિએ ધર્મમાં તેનું મહત્ત્વ છે. ધ્યાનનું ફળ સમતા છે. આ “યોગશાસ્ત્ર પ્રસિદ્ધ છે. તેની ભાષા સંસ્કૃત છે. આ ગ્રંથનો સમતા એ સર્વ જૈન આચારનો મૂળ પાયો છે. સમતાપ્રાપ્તિ માટે મુખ્ય વિષય મન, વચન અને કાયાના યોગોને સ્થિર કરી મુમુક્ષુઓને યોગસાધનાની આવશ્યકતા છે. વિશ્વના લગભગ બધા જ ધર્મો મોક્ષમાર્ગ બતાવવાનો છે. ગ્રંથના પ્રથમ શ્લોકમાં યોગનો સાર આ જ માર્ગથી દુ:ખમાંથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy