SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૧૧ (૮) એક હૉલમાં એક સાધક કે દિવો પ્રગટાવે અને ૧૦૦૦ સાધકો દરેક પોતપોતાના દિવા પ્રગટાવે, પરંતુ દરેક સાધકને પ્રકાશ ૧૦૦૦ દિવાનો જ મળે. એ રીતે સમૂહમાં થો જાપ પ્રચંડ શક્તિ પ્રકાશને ઉત્પન્ન કરે છે અને સહુને અનેકગણો લાભદાયી બને છે. (૯)નમસ્કાર મંત્રમાં રહેલા અચિન્હ પ્રભાવને સામૂહિક જાપથી આપણે તાદશ્ય અનુભવી શકીએ છીએ. સામૂહિક નમસ્કાર મંત્રનો જાપ. સર્વજન સુલભ, સર્વજન હિતકારી, સર્વતોભદ્ર, સર્વથા મંગલ, શીઘ્રફલદાયી છે. સામૂહિક જપ સાધના દ્વારા સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અદા કરીએ એ જ ભાવના. નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ શું કરે છે? * હ્રદયને શુદ્ધ બનાવે છે. • માનસિક શક્તિ સુદૃઢ બનાવે છે. ષરિપુઓના નાશ કરે છે. • આવાગમનના ફેરાનું નિવારણ કરે છે. • પાર્પોના જથ્થાને બાળી નાખે છે. * તમામ સંસ્કાર ભસ્મીભૂત થઈ જાય છે. * સાધકના બંધનો છિન્નમસ્તક કરી નાખે છે. વૈરાગ્યનું અવતરણ થાય છે. • આપણી અનિયંત્રિત અને વ્યર્થ ઈચ્છાઓનું દમન કરે છે. * આપણને નિર્ભય બનાવે છે. • આપણા ભ્રમોનું નિવારણ કરે છે. * સાધકને અમર શાંતિ આપે છે. * ભક્તનો ભગવાન સાથે સંગ કરાવી આપે છે. • આરોગ્ય, ધન, શક્તિ અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ કરાવે છે. • આપણને ઈશ્વરનું જ્ઞાન કરાવે છે. • અનંત આનંદ આપે છે. नामिकन्दपद्मम. १ अ अ अ / 家 無 * / _ & TE 叫 坐 પ્રબુદ્ધ જીવન 炒 Sy b ૪ • કુંડલિની શક્તિ જાગ્રત થાય છે. • આપણને અધ્યાત્મિકતામાં સ્થિર કરાવી દે છે. આપણા અન્નમય શરીરની રહસ્યાત્મક રીતે સફાઈ થાય છે. પૂજ્ય પં. ભદ્રંકરવિજપજીના લખાણોમાંથી સારભૂત જપ અંગેના વિધાનો (સંકલન : શશિકાંત મહેતા, રાજકોટ हृदय पद्मम. २ '35 फबकखगघ म સુદર્શન પીઠ 오 કાયોત્સર્ગ વિધાન સિદ્ધિનું ગર્ભદ્વાર આગામી નમસ્કાર શિબિર આરાધક : પૂ. શ્રી શશિકાંતભાઈ મહેતા સ્થળ : જામનગર પાસે, આરાધનાધામ-નવકા૨પીઠ તારીખ : ૨૬,૨૭,૨૮ જાન્યુઆરી, ૨૦૧૨. સંપર્ક : શ્રી યતિનભાઈ ઝવેરી – ૯૨૨૩૨૩૧૪૭૦ : શ્રી નીતિનભાઈ સોનાવાલા- ૯૮૨૦૦૬૧૨૫૯ મુખ્ય પામ. રૂ સુમેરુ પીઠ નમસ્કાર મંત્ર સાધના પંચપીઠ સુશ્રુત પીઠ માતૃકાન્યાસ : પરમાક્ષર ન્યાસ અનાદિ સિદ્ધ વર્ણ માતૃકા સુમંગલા પીઠ પંચ પરમેષ્ઠી પદોના અભિષેક સુરક્ષા પીઠ لي 외 છ - झ ञ ट હને દેવળ બનાવો દેહ રૂપી દેવળમાં દેવ પધરાવો વજ્રપંજર સ્તોત્ર : ન્યાસ વિજ્ઞાન અક્ષમાલા જય વિધાન સાધનાની ચક્રવર્તિ ચાવી य 16 මතය. ૫ e :: G 31 re
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy