SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૯ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૧૨ ૦ ડિસેમ્બર ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૮ ૦ વીર સંવત ૨૫૩૮૦ માગસર વદ-તિથિ-૬ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ) ૦૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/- ૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ એક વિરલ અનુભૂતિ કાયોત્સર્ગ ધ્યાન શિબિર પ્રેમ, ભક્તિ અને મૃત્યુ આ ત્રણ દિવ્ય અનુભૂતિઓ છે. જે આ અત્યારે આપ સાંભળી શકો છો.) અનુભૂતિને પામે છે એ જીવ અને પુદ્ગલ બન્ને ધન્ય છે. આ ત્રણમાં પૂ. શશિકાંતભાઈએ આજીવન નવકાર મંત્રનું ઉપાસન કર્યું છે. પ્રેમ અને ભક્તિની અનુભૂતિ શબ્દ દ્વારા આપણી પાસે અવતરી આ આરાધના દરમિયાન તેઓ શ્રીને ઘણાં અમૂલ્ય અને દિવ્યા છે, પરંતુ મૃત્યુની અનુભૂતિનું શબ્દમાં અવતરણ શક્ય જ નથી. અનુભવ થયા હોય જ, તેમ જ એક વિશિષ્ટ આરાધના પદ્ધતિનો શબ્દ અને શ્વાસ દ્વારા નવકાર ભક્તિ અને પ્રાપ્તિનો વિરલ અવિષ્કાર પણ થયો હોય. આ તેજસ વર્તુળની અન્ય સાધકોને પણ અનુભવ તા. ૨૫, ૨૬ નવેમ્બરના આ સંસ્થા દ્વારા મુંબઈના પ્રતીતિ થાય અને આ ઘટના ભવિષ્યની પેઢી માટે સચવાઈ રહે એ પ્રેમપુરી આશ્રમમાં યોજાયેલ કાયોત્સર્ગ માટે આ વિશેની શિબિરનું આયોજન ધ્યાન શિબિરમાં નવકાર મંત્રના આજીવન આ અંકના સૌજન્યદાતા કરવાની આ સંસ્થાએ એઓશ્રીને વિનંતિ ઉપાસક પરમ આદરણીય પૂજ્ય શ્રી શ્રી લક્ષ્મીકાંતભાઈ જે. શાહ કરી, અને બે દિવસ માટે આ ૮૫ની ઉંમરે શશિકાંતભાઈ મહેતાએ લગભગ અઢીસો શ્રીમતી વિભા સુનીલ શાહ પણ મુંબઈ પધારી આ સાધનાનો લાભ જિજ્ઞાસુઓને કરાવ્યો. આપવા એઓ સંમત થયા. આ સંસ્થા શ્રીમતી જીગ્ના રણજિત શાહ શશિકાંતભાઈ મહેતા અને આ એ ઓ શ્રીને નત મસ્તકે પ્રણામ કરી સંસ્થાનો સંબંધ દાયકાઓથી છે. પૂ. | શ્રીમતી વિશાખા ઓજસ શાહ ઋણભાવ વ્યક્ત કરે છે. રમણભાઈના પ્રમુખસ્થાને પર્યુષણ | સ્મૃતિ : આ વિષે “પ્રબુદ્ધ જીવન'માં ૧૬ વ્યાખ્યાનમાળા યોજાતી ત્યારે વરસો સુધી સ્વ. સુમિત્રાબેન લક્ષ્મીકાંત જે. શાહ નવેમ્બરે અમે વિગત પ્રગટ કરી હતી. પ્રથમ વ્યાખ્યાન નવકાર મંત્ર ઉપર પૂ. શ્રી | સ્વ. તેજસ સુનીલ શાહ મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં આવી શશિકાંતભાઈનું જ હોય. છેલ્લા દશેક શિબિરમાં કેટલા અને કોણ આવશે એવી વરસથી એઓશ્રીની ઉંમરને કારણે અને રાજકોટથી મુંબઈનો પ્રવાસ દહેશત તો અમને હતી જ. ૨૫ વ્યક્તિઓ આવે તોય ભયો ભયો કરવાની મુશ્કેલીને કારણે શ્રોતાઓને આ લાભ આપી શકતા ન એવું આશ્વાસન અમે મેળવી લીધું હતું, પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે હતા. પરંતુ આ વરસે આ સંસ્થાની ખાસ વિનંતિથી એઓ પર્યુષણ સાત જ દિવસમાં ૩૦૦ નામો રજીસ્ટર થઈ ગયા, અને ૨૫૦ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વ્યાખ્યાન આપવા પધાર્યા, અને જિજ્ઞાસુઓ શિબિરમાં પધાર્યા, એ સર્વેને ધન્યવાદ, અભિનંદન અને શ્રોતાઓને અનુપમ તત્ત્વનો અનુભવ કરાવ્યો. (આ વ્યાખ્યાનની આભાર. સી. ડી. ઉપલબ્ધ છે, તેમ જ આ સંસ્થાની વેબ સાઈટ ઉપર પણ બે દિવસ, સાંજે ૬ થી ૮, પૂ. શશિકાંતભાઈએ એક વિરલ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: [email protected] Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy