SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૩ ૩ (૧) પુસ્તકનું નામ : ફૂલની આંખે, ઝાકળ મોતી - ૫ થી ૭ વાગ્યા સુધી. સ્વભાવે વિનમ્ર, જૈન દર્શનના ઊંડા અભ્યાસી, (૨) પુસ્તકનું નામ : ઝાકળ બન્યું મોતી મૂલ્ય : રૂા. ૬૦+૪૫ (પોસ્ટ કે કુરિયર), અનેક કથાનકોના આલેખન-સંકલન અને લેખક : કુમારપાળ દેસાઈ પાના: ૨૭૦, આવૃત્તિ : પ્રથમ ઈ. સ. ૨૦૧૧. વક્તવ્યો દ્વારા દેશ-પરદેશમાં ખૂબ જ લોકપ્રિય પ્રકાશક: સંસ્કાર સાહિત્ય મંદિર આ પુસ્તક માટે આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી એવા સુનંદાબહેન વોહોરા દ્વારા તેમની આગવી ૫, એન.બી.સી.સી. હાઉસ, સહજાનંદ કૉલેજ લખે છે, “સુનંદાબહેન એક શુભવિચારની છાબ શૈલીમાં આલેખાયેલ “સંયમવીર યૂલિભદ્રતમામ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. લઈને આવ્યા છે. આપણે સૌએ તેને સુસ્વાગતમ્ પાત્રોના જીવનના અથથી ઇતિ સુધીના વિવિધ ફોન: ૨૬૩૦૪૨૫૯. મૂલ્ય : રૂા. ૮૦/- કહેવાનું છે, પ્રેમભર્યો આવકાર આપવાનો છે.' પાસાઓને રજૂ કરતું પુસ્તક છે. પાના: ૧૬૦, આવૃત્તિ-૧-૨૦૧૧. સુનંદાબહેને ઈ. સ. ૧૯૫૦માં મુંબઈમાં સ્વ. સાહિત્યના નવે રસોનો આનંદ, કામભોગ બન્નેનું મૂલ્ય : રૂા. ૮૦/-, બન્નેના પાના : ૧૬૦, પંડિતવર્ય પાનાચંદ શાહ પાસે કર્મગ્રંથનો અભ્યાસ પર વિજય, કર્મવાદ, સંયમ, જ્ઞાન સાધના અને બન્ને પુસ્તકની આવૃત્તિ-૧-૨૦૧૧. કર્યો હતો. પંડિતજીની શિક્ષણ પદ્ધતિમાં માત્ર ધર્મના માધ્યમથી આત્માને ઉજાગર કરતું આ સિદ્ધહસ્ત સાહિત્યકારડૉ. કુમારપાળ દેસાઈએ ગાથાર્થ જ ન હતો પણ ગાથાર્થમાંથી બોધની પુસ્તક એક વિશિષ્ટ કથાનક દ્વારા વાચકવર્ગને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે કરેલ પ્રદાન વિશિષ્ટ સરવાણી વહેતી હતી. તેઓ વિધેયક અને નિષેધક ધર્મભાવના અને સદ્ભાવનાનો પરિચય કરાવે અને અનોખું છે. તેઓ નિબંધ લખે, વાર્ત લખે બંને પાસાઓ સમજાવતો. જીવનની અંતરંગ- છે. કે પ્રસંગોલેખન કરે દરેકમાં તેઓની પોતાની એક દશામાં કેવી રીતે સુધારણા થાય તેને મહત્વ નવલકથાનો આનંદ આપતી સંયમવીર વિશિષ્ટ છાપ મૂકે છે. આપતા. ગાથા કે ગાથાર્થને ગૌણ કરી અંતર યૂલિભદ્રની આ કથાની ગહનતા પામવા જેવી છે. - ઉપરોક્ત બંને પુસ્તકો કદમાં ભલે નાનકડાં અવલોકનની મહત્તા આ ગ્રંથના લેખનમાં રહી XXX છે પણ તેમાંની વિચાર સૃષ્ટિ મનનીય છે. લેખક છે; અહીં ગાથા અને ભાવાર્થને ગૌણ કર્યા છે. પુસ્તકનું નામ : બિંબ–પ્રતિબિંબ પોતે જ કહે છે તે પ્રમાણે “જુદા જુદા દર્શનનો પણ અને કવિધ પાસાઓ થી જીવનની લેખક-સંપાદક : પ્રવીણ ભુતા અભ્યાસ કર્યો અને એમાંથી ઝાકળ બન્યું જેવા વાસ્તવિકતાઓનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકના પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર નાના પ્રસંગમાંથી મોતી સાંપડ્યા.' આલેખનમાં તત્ત્વરૂપ વિચારણા સાથે સ્વરૂપ ૧૩૪, શામળદાસ ગાંધીમાર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨. બન્ને પુસ્તકોના કુલ ૧પ૨ પ્રસંગાલેખનમાંથી અવલોકનની વિશેષતા છે. જ્ઞાનીજનો ત્રણે કાળને ફોન : ૨૨૦૧૭૨૧૩, ૨૨૦૮૫૫૯૩. વાચકને વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિમાં વિહરવાની તક પ્રાપ્ત વિશે જીવનવિષયક કેવું ઊંડાણ ધરાવતા હોય છે. પ્રાપ્તિસ્થાન : અશોક પ્રકાશન મંદિર, પહેલે માળે, થાય છે. આ સર્વે પ્રસંગો પ્રેરણાદાયી તો છે જ તેમાં ગુરુ પરંપરાનું મહાભ્ય છે. કસ્તુરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, અને ચિંતનાત્મક પણ છે. આ પુસ્તકોની ખાસ આ પુસ્તકમાં સુનંદાબહેને ૫. પાનાચંદ ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. વિશેષતા એ છે કે તેના સુંદર આકર્ષક હરિત શાહના સાન્નિધ્યમાં ૧૯૫૦ થી ૧૯૫૩માં કરેલી ફોન : ૨૨૧૪૦૭૭૦. મૂલ્ય રૂા. ૧૫૦/-. કવર પેજ અને શીર્ષકો. દરેક પ્રસંગોના શીર્ષકો સ્વાધ્યાયની નોંધોના સંગ્રહને પ્રકાશિત કરવામાં પાના: ૧૬૬, આવૃત્તિ : ૧લી, ૨૦૧૧. હૃદયસ્પર્શી છે. દા. ત. આવ્યો છે. વાચકને આ ગ્રંથનું વાચન આધ્યાત્મિક પ્રવીણભાઈ ભુતા સાહિત્યિક રસિક જીવ છે. ભક્તિમાં દર્શન હોય, પ્રદર્શન નહીં. બોધ આપશે. આ પુસ્તકમાં તેમણે અનેક કવિઓની ૪૩ કાવ્યપરમાત્મા-શબ્દમાં કે હૃદયમાં ? 1 X X X કૃતિઓનો અનુવાદ સંગ્રહિત કર્યો છે. જેમાં દેહ નાવ અને આત્મા નાવિક. પુસ્તકનું નામ : સંયમવીર યૂલિભદ્ર રવિન્દ્રનાથ, પીટ્સ, રિલ્ક, ખલીલ જીબ્રાન, દેહનું ભાન ભુલાવે તે ભક્તિ. સંપાદક : સુનંદાબહેન કિપલિંગ, શેક્સપિયર, ઉમ્મર ખયામ, ઝલાલુદ્દીન આ પ્રસંગો જીવનની મૌલિક દૃષ્ટિ પ્રદાન કરે પ્રકાશક : હરસુખભાઈ ભાયચંદ મહેતા રૂમી, ચાર્લ્સ લેમ્બ, ડોરોથી તથા ઘણાં અજ્ઞાત તેવા છે. વાચકોને આ પ્રસંગો જીવનનો અમૂલ્ય ૨૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમાં, કવિઓના કાવ્યોના અનુવાદોનો સમાવેશ કર્યો આનંદ આપે તેવા છે. મુંબઈ-૪૦૦૦૦૬. ફોન : ૨૩૬૯૦૬૦૩. XXX પ્રાપ્તિસ્થાન સેવંતીલાલ વી. જૈન | પ્રવીણ ભુતાએ આ રૂપાંતરણ કે અનુવાદ પુસ્તકનું નામ : સ્વરૂપ અવલોકન ડી-૫૨, સર્વોદયનગર, પહેલી પાંજરાપોળ, ગ્રાઉન્ડ કરવાનું કામ રસ, સૂઝ અને દિલથી કર્યું છે સંપાદક : સુનંદાબહેન વોહોરા ફ્લોર, મુંબઈ-૪૦૦૦૦૪. ફોનઃ ૨૨૪૦૪૭૧૭. પ્રવીણભાઈ આંતરખોજના માણસ હોઈ તેમના પ્રકાશક : પાર્થ ઈન્ટરનેશનલ શૈક્ષણિક તથા મૂલ્ય રૂા. ૩૫/-, પાના : ૧૩૪, આવૃત્તિ: ૧લી કાવ્યોની પસંદગી પણ તેને અનુરૂપ છે. જેમાં શોધનિષ્ઠ પ્રતિષ્ઠાન-અમદાવાદ. તીર્થાધિપતિ, શાસનપતિ, વીતરાગ પરમાત્મા અધ્યાત્મ ઝંખના વણાયેલી છે. ફોન નં. : ૨૬૭૪૯૨૨૦. શ્રી મહાવીર સ્વામી અને અનંત લબ્લિનિધાન કવિતા મર્મની ભાષા છે. તે ટૂંકામાં ગોપાવીને પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા, ગણધર ગોતમસ્વામી સાથે પૂર્વધર મહાત્મા અનહદની વાત કરે છે. મોટાભાગના કાવ્યો ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ- કામવિજેતા-સંયમવીર-સ્થૂલિભદ્રજીનું નામ આખેઆખા ગુજરાતીમાં ઉતાર્યા છે. કેટલાક ૩૮૦૦૦૭. ફોન (૦૭૯) ૨૬૫૮૭૯૫૪. સાંજે ઇતિહાસનું એક અનેરૂ અને અદકેરૂં પાત્ર છે. ટૂંકાવ્યા છે. આ કાવ્યો કવિતાના રસિયાઓને
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy