SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૧ શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો. I પ. પૂ. આચાર્ય શ્રી “વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૧૭) જેમ હંસ વિહરે તેમ એ પવિત્ર આત્મા પટરાણીની કુક્ષીમાં વિહરે શ્રી વીર વિજયજી કૃત શ્રી સ્નાત્ર પૂજામાં પ્રારંભમાં આવતી છે. સુખપૂર્વક જીવતાં એ માતાને તે સમયે ચૌદ સ્વપ્નો દેખાય છે. ૩જી ગાથાથી ૧૬મી ગાથા સુધી કુસુમાંજલિ અર્પણ કરવાની છે. શ્રી વીરવિજયજી જે ચૌદ સ્વપ્નોની વાત કરે છે તે તમે સૌ જાણો સ્નાત્રપૂજામાં વિવેકધારા સતત વહેતી જોવા મળે છે. શ્રી આદિનાથ છો. એક વાત સ્પષ્ટ કરી દઉં. પ્રભુજીની માતા ચૌદમા સ્વપ્નમાં પ્રભુથી આરંભીને, સર્વ નિણંદા સુધી કુસુમાંજલિ અર્પણ કરવાનો અગ્નિશિખા જુએ છે. આ અગ્નિશિખા વિશિષ્ટ છે. ધૂમાડા રહિત ક્રમ, એક અનોખું સંસ્કાર શિક્ષણ આપે છે. શ્રી આદિનાથ પ્રભુથી છે. આવા દિવ્ય સ્વપ્નો નિહાળ્યા પછી માતા રાજા પાસે જાય છે. શરૂ કરીને સર્વ જિનેશ્વરોની પૂજા શીખવે છે કે આ સ્નાત્રપૂજા રાજા કહે છે, “હે દેવાનુપ્રિય, તમને પુત્રની પ્રાપ્તિ થશે, તે તીર્થકર સર્વજિન પૂજા છે, પણ સર્વેનો વિનયપૂર્વક ભક્તિ અને વંદનાનો થશે, ત્રિભુવન તેને નમશે. સૌના મનોરથ ફળશે.' ધર્મ સાચવવાનો છે. રાજા કેવા ઉત્તમ શબ્દોમાં કથન કરે છે! આ પછી ચૈત્યવંદન કરવાનું છે. જે બોલીએ, જે વિચારીએ તેમાં ભાષા ઉત્તમ જોઈએ. સારી એ પછી, ખરેખર, શ્રી સ્નાત્રપૂજાનો પ્રારંભ થાય છેઃ ભાષા તે સારા સંસ્કારનો પડઘો છે. સયલ જિણેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. સુખ પામ્યા ત્રિભુવનજના, હુઆ જગત ઉદ્યોત. શ્રી વીર વિજયજી મહારાજ કહે છે કે સર્વ જિનેશ્વર ભગવંતોના શુભમુહૂર્ત પ્રભુ જન્મ્યા. નરકના જીવોને પણ સુખની પ્રાપ્તિ પદકમળમાં પ્રણામ કરીને હું જન્મકલ્યાણકનું વર્ણન કરું છું. આ થઈ. ત્રણે ભુવનના સર્વ જીવો સુખ પામ્યા. જગતમાં ઉદ્યોત ફેલાયો. વર્ણન જે કરશે અને જે સાંભળશે તે સૌની આશા પૂર્ણ થશે. એ પછી, છપ્પન દિકકુમારીઓ ઊત્સવ કરવા આવે છે. સમકિત ગુણઠાણ પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; ભાવપૂર્વક એ સુકૃત્ય કરે છે. પ્રભુજીની બહેન બનીને ભગવાનના વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ હાથે રાખડી બાંધે છે. માતાજી પાસે પ્રભુને પાછા મૂકવા જાય છે જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનનરસી; ત્યારે કહે છે કે જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને મેરુ છે ત્યાં સુધી પ્રભુજી શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થકર નામ નિકાચતાં. ૨ જીવશે! બહેન તો પોતાના ભાઈ માટે આ જ ભાવના ભાવે ને! સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; પ્રભુના ગુણ ગાતી ગાતી એ દેવકુમારીઓ પાછી વળે છે. ઢવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુળે. ૩ ઈન્દ્ર મહારાજનું આસન કંપે છે. પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; ઈન્દ્ર મહારાજા અવધિજ્ઞાનથી જાણે છે કે ભગવાનનો જન્મ થયો. સુ ખ શય્યાએ રજની શેષે ઊતરતાં ચઉદ સુપન દેખે. ૪ ઈન્દ્રને અપાર હર્ષ થયો તેણે સુઘોષા ઘંટ વગડાવ્યો. દેવલોકમાં ઉપરની કડીઓમાં તીર્થકર ભગવંતનો આત્મા જે વિકાસ પ્રાપ્ત જાણ કરી કે પ્રભુજીનો જન્મ થયો છે. સૌ ચાલો મેરુશિખર ઉપર, કરે છે તેનો સંપૂર્ણ આલેખ છે. સમ્યકત્વ મેળવ્યા પછી સંયમ પ્રાપ્ત પાંડુકવનમાં જવાનું છે, પ્રભુજીનો જન્મોત્સવ કરવાનો છે. કરીને તેમાં ઓતપ્રોત થઈ જાય છે. વીશ સ્થાનક તપ કરે છે. તે ઈન્દ્ર મહારાજા પ્રભુજીની માતા પાસે પહોંચે છે. માતા અને સમયે તેમનો આત્મા એવી ઉત્તમ ભાવદયા ભાવે છે કે જો મને પુત્રને પ્રણામ કરે છે. પ્રભુનું બિંબ સ્થાપીને, પ્રભુને હાથમાં ગ્રહણ શક્તિ પ્રાપ્ત થાય તો જગતના સર્વ જીવોને જિનશાસનના ઉપાસક કરે છે. પાંચ રૂપ ધારણ કરે છે. પાંડુકવનમાં જઈને સિંહાસન પર બનાવીને મોક્ષે પહોંચાડું. અહીં જગત એટલે ચોદ રાજલોક બેસે છે. પ્રભુજીને ખોળામાં લીધા છે. ચોસઠ ઈન્દ્રો અને અસંખ્ય સમજવાનું છે. જગતના સર્વ જીવોને કલ્યાણ પ્રાપ્ત થાય તેવી દેવતાઓ અભિષેક કરવા ટોળે વળ્યા છે. ઉત્તમ જળ આપ્યું છે. ભાવનામાં વૈરાગ્યનો રસ સીંચ્યો અને તીર્થકર નામ નિકાચીત કર્યું. શ્રેષ્ઠ ઔષધિ આણી છે. વિશાળ કળશો, વાજિંત્રો, નૃત્યો ચોતરફ સંયમ પાલન ઈચ્છાપૂર્વક કર્યું, નિરતિચાર કર્યું, મૃત્યુ પામીને દેવ વેરાયા છે. સૌ પ્રભુજીને નિહાળીને આનંદ પામે છે. પ્રભુના ગુણ થયા અને ત્યાંથી રાજકુળમાં અવન પામીને પધાર્યા. માનસરોવરમાં ગાય છે. લોકોને ભૂલ કરતી અટકાવવા એ લોકશાહી સરકારનું કામ નથી, પણ સરકારને ભૂલ કરતી અટકાવવી એ લોકશાહીમાં લોકોનું કામ છે. || રોબર્ટ જેક્સન
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy