SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૧ જિન-વચના સંયમમાં સ્થિરતા પ્રાપ્તિ पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी कि काही किं वा नाहिइ छेय पावर्ग ।। | | સવૈlf (૪- રૂ રૂ) પહેલાં જ્ઞાન અને પછી દયા. આ રીતે સર્વ સાધુઓ સંયમમાં સ્થિર થઈ શકે છે. અજ્ઞાની શું કરી શકશે ? પોતાને માટે શું શ્રેય છે અને | શું પાપ છે તે એ કેવી રીતે જાણી શકશે ? First there must be knowledge and then compassion. This is how all monks achieve self-control. What can an ignorant person do ? How can he know what is good for him and what sin is? (ડૉ. રમણલાલ વી. શાહ ગ્રંથિત 'બિન વૈધન'માંથી) એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય આયમન અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ આપે તે દેવ અને રાખે તે રાક્ષસો જોતા હતા. ફકાસનું ઝાડ મોટું થયું. થોડા દિવસો પછી માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી | સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય' કહ્યા છે. | ફરાસ ઉતાર્યું અને સમાર્યું. ત્યારે તેમની માતાએ આચાર્યનો અર્થ એ કે જે પોતે જાતે કઠણ કામ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેં ચીને કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ ખવાય.' વિષે કહે. | વિનોબાજી અને તેમના મિત્રો તો ફણાસના સંત વિનો બાના માતા, પડોશીની પત્ની રસાદારે ટુકડા ખાવા માટે ઉત્સુક હતા. ત્યારે એમના બહારગામ ગયા હોવાથી પોતાની રસોઈ બનાવીને માતાએ પ્રશ્ન કર્યો, 'તમને દેવ ગમે કે રાક્ષસ ?' પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતા હતા. વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે એક દિવસ વિનોબાએ પોતાના માતાને પૂછવું. ‘દેવ' કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.' અને પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણાસના સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. પરમાર્થ થઈ શકે ખરો ?' | વિનોબાજીના માતા કશું ભક્યાં નહોતાં. લખતાં| માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં આપણા વાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ બાળકની પાઠશાળા હતી. વિનોબાજીના ઘરના વાડામાં ફાસનું પડ હતું. સૌજન્ય : ‘જીવનદૃષ્ટિ' શીર્જહ્ન જાચિ પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા - ૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે , તરૂણ જેન - ૧૯૩૪ થી ૧૯૩૩ ૪, પુનઃ પ્રબુદ્ધ જનના નામથી પ્રકાશન ૧૯૩૯- ૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું “પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮ ૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ (૧) અમારા રસિકભાઈ ડૉ. ધનવંત શાહ (૨) સમ્રાટ સંપ્રતિ મર્ચે નિર્માણ કરેલા અમૂલ્ય જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર (૩) ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા કથિતઃ શ્રી મહાવીર કથા-દર્શન' સતિષભાઈ એફ. કામદાર (૪) પ્રબુદ્ધ જીવન કથા વિશેષાંક પ્રતિભાવ ડૉ. કવિન શાહ, અંજની મહેતા ડૉ. હિંમતભાઈ શાહ (૫) પ્રાધ્યાન અને કષાય વિજય અંજના કિરણ શાહ અણ્ણા હઝારે અને તેની ટીમને તથા દેશના ટોચના વકીલા અને નેતાઓને આમ જનતાનો અપેક્ષિત એજન્ડા વી. આર. વેલાણી (૭) સમતાના મેરુ - કુરાડુ ડૉ. ગુલાબ દેઢિયા (૮) તક્તીનું આયુષ્ય કેટલું ? પન્નાલાલ ખીમજી છેડા (૯) રખોપાં કોને સોંપવાં હો જી ? 'મા, પ્રતાપકુમારે ટોલિયા (૧૦) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજિત | ૭૭ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન | (૧૧) જયભિખ્ખું જીવનધારા : ૩૩ ડૉ. કુમારપાળ દેસાઈ (૧૨) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો પ. પૂ. આ. શ્રી 'વાત્સલ્યદીપ’ સુરીશ્વરજી મ. (૧૩) સ્ત્રીશિક્ષણમાંથી જાગતી સમસ્યા કાકુલાલ સી. મહેતા (૧૪) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ (૧૫) પંથે પંથે પાથેય જિતેન્દ્ર એ. શાહ મનસુખલાલ પ્રવીણ ઉપાધ્યાય | મુખપૃષ્ટ સૌજન્ય : દેવી સરસ્વતી પ્રાચીન ચિત્ર : ‘જેન તીર્થ વંદના' સામયિક — ૩૬ )
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy