SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૧ મુનિશ્રી સંતબાલજીની ભૂમિમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર સંપન્ન થયું Tગુણવંત બરવાળિયા અહમ્ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન તત્ત્વજ્ઞાન સચવાયેલું પડ્યું છે. વિદ્વાનોનું કામ તેમનું સંપાદન-સંશોધન ફિલોસોફિકલ એન્ડ લીટરરી સેંટર દ્વારા પારસધામ ટ્રસ્ટ પ્રેરિત જેન કરી લોકો સુધી પહોંચાડવાનું છે. સાહિત્ય જ્ઞાનસત્ર-૮નું આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.એ મંગલ પ્રવચનમાં ફરમાવેલ કે યુગદિવાકર પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા., પૂ. શ્રી પીયૂષમુનિજી તથા જ્ઞાનસત્રનો હેતુ જ્ઞાન ઉપાર્જન કે જ્ઞાનવૃદ્ધિનો છે એ સાચું પણ એ પૂ. શ્રી પ્રાણવરબાઈ મ.સ.ના પાવન સાન્નિધ્યે ચીંચણમાં કુદરતી સૌંદર્ય જ્ઞાન આચરણમાં મૂકીએ તો જ કલ્યાણકારી બને. પૂ. ગુરુદેવે માહિતી સાથે અધ્યાત્મ સંગમ એક અનેરી અનુભૂતિ કરાવી ગયું. પૂ. ગુરુદેવના અને જ્ઞાનનો તફાવત સ્પષ્ટ કરી સમ્યજ્ઞાન જ આત્માના ઉર્ધ્વગમન શ્રીમુખેથી ઉચ્ચારાયેલા શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રથી વાતાવરણમાં દિવ્યતા માટે ઉપકારી બને તે દર્શાવ્યું હતું. આ સત્ર યોજવા પાછળનો હેતુ એ વ્યાપી ગઈ હતી. જ છે. કંઈક સર્જવું છે, વિકાસ કરવો છે. ભગવાન મહાવીરના વિચારો જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન શ્રીમદ્ રાજચંદ્ર મીશન અને સિદ્ધાંતોને વિશ્વના ફલક સુધી વિસ્તારવા છે કેમકે સંત બધે ધરમપુરના પ્રણેતા પરમ શ્રદ્ધેય ડો. શ્રી રાકેશભાઈ ઝવેરી દ્વારા ગુણવંત પહોંચી શકતા નથી. પરંતુ વિદ્વાનો, અનુયાયીઓ, કે ધર્મ પ્રચારક કે બરવાળિયા સંપાદિત જ્ઞાનધારા ગ્રંથના વિમોચનથી કરવામાં આવ્યું ધર્મ પ્રભાવકો દ્વારા મહાવીર દરેકને મળી જાય તો દરેકની આત્મદશા હતું. શ્રી મહેન્દ્રભાઈ પારેખે ગ્રંથ પૂજ્ય ગુરુદેવને અને શ્રી ચમનભાઈ ઉચ્ચતમ દશા સુધી પહોંચી શકે કેમકે જે વીતરાગને પામ્યા છે એનો વોરાએ ગ્રંથ પૂ. મહાસતીજીને અર્પણ કરેલ. - સંતોષ કરતાં પણ જે નથી પામ્યા તેનો અફસોસ થાય તો સર્વ પામી સેંટરના ટ્રસ્ટી અને સંયોજક ગુણવંતભાઈ બરવાળિયાએ સ્વાગત જાય એવી ભાવના દરેકના હૃદય સુધી પહોંચી શકે. પ્રવચનમાં અધ્યાત્મ યોગિની પૂ. બાપજીના શિષ્યા પૂડૉ. તરુલતાબાઈ વધુમાં પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું કે આપણા જિનાગમો ભારત મહાસતીજીની પ્રેરણાથી સ્થપાયેલ આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિની વિગતે અને વિશ્વના દરેક ગ્રંથાલય કે લાયબ્રેરીમાં હોવા જોઈએ. પૂજ્યશ્રીએ વાત કરી હતી. વધુમાં જણાવેલ કે મુનિશ્રી સંતબાલજીની સેવા અને આગમોનો ઈંગ્લીશમાં અનુવાદ કરવા જણાવ્યું હતું. આગમોનો સાધનાની ભૂમિમાં, યુગ દિવાકર પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિની પાવન અનુવાદ સર્વમાન્ય બને તે માટે વિદ્વાનોને અંગ્રેજીમાં આગમોના નિશ્રામાં પરમ શ્રદ્ધેય પૂ. રાકેશભાઈની ઉપસ્થિતિ સહિત ભારતભરમાંથી અનુવાદ કરવા માટે પોતાની સેવા આપવા અનુરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં પધારેલા વિદ્વાનોએ અહીં કાંચનમણી યોગનું સર્જન શ્રીમદ્ રાજચંદ્રજીના પત્ર અને કાવ્ય કૃતિમાં વ્યક્ત થતું આત્મચિંતન વિષયમાં ૧. ડો. નિલેષ દલાલ, ૨. યોગેશભાઈ બાવીસી, ૩. ઉદ્ઘાટન પ્રવચનમાં પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પ્રવિણભાઈ શાહ-અમદાવાદ, ૪. ડૉ. રેખાબેન ગોસલીયા, ૫. ડૉ. મુનિશ્રી સંતબાલજીની પવિત્ર ભૂમિમાં પૂજ્ય નમ્રમુનિજીની નિશ્રામાં કોકિલાબેન શાહ, ૬. ફાલ્ગનીબેન શાહ, ૭. રમેશભાઈ ગાંધી, ૮. જ્ઞાનસત્રમાં અહીં આવવાનું થયું તે અમારા માટે એક આનંદ અને પ્રદીપભાઈ શાહ અને ૯. ડૉ. હંસાબેન ગાલાએ એક એક પત્ર અને ગૌરવની ઘટના છે. તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રમાં વ્યક્ત થતાં એક એક કાવ્યકૃતિ પર રસદર્શન કરાવ્યું હતું. ઉપરાંત ૧૦. નરેન્દ્ર આત્મચિંતન પર ચિંતનસભર પ્રવચન આપ્યું હતું. શ્રીમદ્જીના ઉપદેશમાં દોશી અને ૧૧. ડૉ. નવનીત શાહે કાવ્યકૃતિનો આસ્વાદ પાઠવ્યો રહેલી પ્રભાવકતા અને આજના સંદર્ભમાં તેના મહત્ત્વ વિશે વિશદ હતો. છણાવટ કરી હતી. જૈનકથાનુયોગમાં વ્યક્ત થતું નીતિ, સદાચાર અને ધર્મદર્શન એ જ્ઞાનસત્રના અધ્યક્ષસ્થાને એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર ડો. વિષયની બેઠકનું અધ્યક્ષસ્થાન ડૉ. કાંતિભાઈ બી. શાહે સંભાળ્યું હતું. જિતેન્દ્ર બી. શાહ હતા. જિન શાસનની સાંપ્રત સ્થિતિ પર વક્તવ્ય આ બેઠકમાં–૧. ડૉ. કાંતિભાઈ બી. શાહ, ૨. સેજલબેન શાહ, ૩. આપતાં તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મતત્ત્વો વૈશ્વિક કક્ષાએ સ્વીકાર્ય જશવંતભાઈ શાહ, ૪. ડૉ. કવિન શાહ-બિલીમોરા, ૫. ડૉ. છે. તેમના મતે સંસ્કૃતિના ત્રણ આધાર ભોજન, ભાષા અને પહેરવેશ. રમણીકભાઈ પારેખ-અમદાવાદ, ૬. ડૉ. ભાનુમતી શાહ, ૭. ડૉ. અત્યારે આ ત્રણે આધારો પર આક્રમણ થઈ રહ્યું છે. આમ જ આપણે રશ્મિબેન ભેદા, ૮. જયશ્રીબેન દોશી, ૯. ડૉ. અભય દોશીએ એક નવા પ્રવાહો તરફ વળી જઈશું તો આપણી ઓળખ ગુમાવી દઈશું. એક કથાનક સંક્ષિપ્તમાં રજૂ કરી અને તેનો આસ્વાદ કરાવી તેમાં જૈન જીવન શૈલી આદર્શ છે. પર્યાવરણ સંતુલન માટે “ઈરિયાવહિય' વ્યક્ત થતાં ધર્મચિંતનનું નિરૂપણ કર્યું હતું. સૂત્ર સુધી જવું પડશે. મહાત્મા ગાંધીજી, આચાર્ય વિનોબાજી અને મુનિશ્રી સંતબાલજીના લાખો હસ્તપ્રતો અને તાડપત્રીય ગ્રંથોમાં જૈન ધર્મનું ઉત્કૃષ્ટ સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ સમન્વયના વિચારો વિષયની બેઠકના
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy