SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ ( વૃદ્ધજનની કોઠાસૂઝ ) ચંદ્રાવતી નામે નગરીમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો બીજે દિવસે સવારે મદનસેન સભા ભરીને બેઠો. એણે આખીયે હતો. એને મદનસેન નામે એક પુત્ર હતો. રાજા જ્યારે વૃદ્ધ થયો રાજસભાને સંબોધીને પ્રશ્ન કર્યો કે “કોઈ વ્યક્તિ મને ચરણપ્રહાર ત્યારે એણે પુત્રને રાજગાદીએ બેસાડ્યો, અને પોતે તાપસ બનીને કરે તો તેને મારે શો દંડ કરવો? તમે વિચારીને મને કહો.' રાજમહેલ છોડી વનમાં ચાલ્યો ગયો. બધા જુવાનિયા કહેવા લાગ્યા, “અરે સ્વામી! જે વ્યક્તિ આપને હવે રાજ્યમાં યુવાન મદનસેનની આણ વર્તવા લાગી. પણ ચરણપ્રહાર કરે એના ચરણના તો ટુકડેટુકડા કરી નાખવા જોઈએ.’ મદનસેન રાજકાજનો પૂરતો અનુભવી નહિ હોઈ, મંત્રી, પુરોહિત પણ રાજાએ આ વાત માની નહીં તે કહે, “જે કોઈ વિચાર કરીને મને વગેરે તેના સલાહકારો હતા. એક દિવસ મંત્રી યુવાન રાજાને કહે સાચો જવાબ આપશે તેને હું રાજ્યના મુખ્યમંત્રી બનાવીશ.” છે, “હે રાજા, અહીં જે વૃદ્ધ પુરુષો આપની અને રાજ્યવહીવટની સભા વિખરાઈ. સૌ પોતપોતાને ઘેર ગયા. બધા જ મનોમન સેવામાં આવે છે તે ઘણુંજ અયોગ્ય છે. કેમકે એ વૃદ્ધજનોની આંખો એકસરખું વિચારવા લાગ્યા કે વૃદ્ધજન સિવાય આનો જવાબ કોઈ નિસ્તેજ બની છે, એમના મોઢામાંથી લાળ ગળે છે, ગળામાંથી કફ કહી શકે નહીં. નીકળે છે અને તેઓ સતત નાક છીંક્યા કરે છે. એમના શરીર એક સદસ્ય પોતાને ઘેર આવ્યો ત્યારે એની રાહ જોઈને બેઠેલા શિથિલ થયાં છે અને મોં ફિક્કા પડી ગયાં છે. આવા ઘરડેરાઓથી એના વૃદ્ધ પિતા કહે, “દીકરા ! આજે તારે સભામાંથી આવતાં મોડું આપણી રાજસભા શોભતી નથી. માટે એમને હવે સેવામાંથી છૂટા કેમ થયું ? જમવાની વેળા પણ વીતી ગઈ. તારી સાથે જ હું જમું છું કરવા જોઈએ.” એ તો તું જાણે છે ને? આ મારો રોજનો નિયમ છે. પણ જો તું બિનઅનુભવી યુવાન રાજાને મંત્રીની આ સલાહ ગળે ઊતરી આમ મોડું કરે તો પછી મારો નિયમ પણ તૂટે.’ ગઈ, અને એણે તરત જ એનો અમલ પણ કરી દીધો. ફરમાન કાઢીને પુત્ર કહે, “પિતાજી, સભામાં આજે એક વાત બની તે સાંભળો.” જે જે વૃદ્ધ સેવકો હતા તેમને દૂર કરી દીધા. અને પ્રતિહારને સૂચના પછી એણે રાજસભામાં જે કાંઈ બન્યું હતું તે પિતાને કહી સંભળાવ્યું. આપી કે વૃદ્ધોને રાજદરબારને બારણે આવવા દેવા નહીં. પિતા હસીને કહે, ‘તું કશી ચિંતા કરીશ નહીં. આપણે પહેલાં હવે રાજદરબારમાં કેવળ યુવાનો જ નજરે ભોજન કરી લઈએ. સવારે તું સભામાં જઈને પડતા હતા. રાજા પણ એના દિવસો સુખેથી આ કથાના એની [આ કથાનો આધારસ્ત્રોત છે આ. રાજાને કહેજે કે આપના પ્રશ્નનો જવાબ મારા પસાર કરતો હતો. હરિભદ્રસૂરિકૃત ‘ઉપદેશપદ’ પરની આ. પિતા આપશે. જો રાજા સંમત થાય તો મને હવે એક દિવસ બન્યું એવું કે યુવાન રાજા ૪જકજ મુનિચંદ્રસૂરિની ‘સુ ખ સંબોધની વૃત્તિ.' સભામાં તેડાવી લેજે.’ પુત્ર આનંદ પામ્યો. મદનસેન અને એની રાણી એમના અંતઃપુરમાં મારું માં મૂળગ્રંથ પ્રાકૃતમાં, વૃત્તિની ભાષા સંસ્કૃત. | બીજે દિવસે સવારે રાજસભામાં જઈને સોગઠાબાજી રમતાં હતાં. ત્યારે રાણીએ પણ વૃત્તિકારે એમાં આપેલી કથાઓ છે મા તેણે રાજાને કહ્યું કે, “આપના પ્રશ્નનો જવાબ મસ્તી-આવેશમાં આવીને રાજાને ચરણપ્રહાર બહુધા માર્ફતમા. ૧૪ના રચના ઈ. સ. મારા પિતા કહેશે.” કર્યો. રાજાને માટે આ નવાઈભર્યું હતું. | ૧ ૧૭૪માં. શ્રી મલયગિરિકૃત ‘નંદી રાજા પહેલાં તો થોડી અવઢવમાં પડી આ ઘટના બન્યા પછી રાજા રાત્રિના પાછલા અધ્યયનવૃત્તિ' (સંસ્કૃત)માં, આ. ગયો. કેમકે એણે જ વૃદ્ધજનોને રાજસભાના પહોરે વિચારતરંગે ચઢી ગયો. રાણીએ મારા શાંતિસૂરિકૃત ‘ધર્મરત્ન પ્રકરણની સ્વયજ્ઞ . ૧૪ બારણે પણ ટૂંકવાનો પ્રતિબંધ લાદ્યો હતો. પ્રતિ ચરણપ્રહારની ચેષ્ટા કેમ કરી? આનો વૃત્તિ' (સંસ્કૃત)માં તથા હરજી મુક્િત , ? આનો ઉત્ત' (સંસ્કૃત)મા તથા હરજી નકૃત છતાં એને થયું કે આ વૃદ્ધજનની પરીક્ષા તો સાચો જવાબ મને કોણ આપી શકે? એ વિશે અવની ૬. કરું. એટલે રાજાએ એ યુવાન સદસ્યના પિતાને વિચાર કરતાં કરતાં રાજ્યમાં એણે ગુજરાત મા પછી આ કથા મળ છે. | સભામાં તેડાવી મંગાવ્યા. રાજસભામાંથી સઘળા વૃદ્ધોને દૂર કરવાનો પુસ્તક : ‘વિનોદ ચોત્રીસી' (હરજી સભામાં આવેલા વૃદ્ધ પિતા કહે, “આપનો કરેલો અમલ યાદ આવ્યો. એને થયું કે “મારા મુનિવૃત), સંશો.-સંપા. કાન્તિભાઈ બી. આદેશ હોય તો હું મારું મંતવ્ય જણાવું.' દરબારમાં બધા યુવાનો જ છે. હવે દેવવશાત્ શાહ, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, રાજાએ આદેશ આપ્યો. મારે માથે કોઈ દમનનું સંકટ આવી પડે તો અમદાવાદ- ૯ અને સી. કે. પ્રાણગુરુ જેન વ૮ પિતા છે કે રાજા ! આપને જે વ્યકિ એ સંકટમાંથી માર્ગ કેમ કાઢવો? સાચો માર્ગ ફિલો. એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, ચરણપ્રહાર કરે એન નો : કોણ બતાવી શકે ?' મુંબઈ-૮૬, ઈ. સ. ૨૦૦૫.] માણેક-રત્ન અને વસ્ત્રાલંકારોથી બહુમાન
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy