SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ સૌજન્ય, સ્વપ્નદર્શન અને સંપ્રાપ્તિ અવંતી દેશમાં ઉજ્જયિની નગરીમાં દેવદત્તા નામની ગણિકા મોકલાવી છે. માતાને થયું કે દેવદત્તા અચલના ધન કરતાં મૂલદેવના રહેતી હતી. આ નગરીમાં મૂલદેવ નામનો એક યુવાન આમ તો ગુણને જ વિશેષ જોનારી છે.” રાજકુળમાં જન્મેલો, સાધનસંપન્ન હતો પણ ધૂત આદિ ઉન્માર્ગે પછી ધનની લાલચુ માતાએ મૂલદેવનો કાંટો શી રીતે દૂર કરી ચડી ગયો હતો. તે યુવાન દેવદત્તા ગણિકાને ત્યાં પણ જતો અને શકાય એવી યુક્તિ વિચારવા માંડી. એણે અચલને શીખવાડી રાખ્યું વિષયસુખ ભોગવી એના દિવસો આનંદમાં પસાર કરતો. કે “હું બહારગામ જાઉં છું' એમ દેવદત્તાને જૂઠો સંદેશો મોકલવો. અચલ નામના એક બીજા યુવાને કોઈક વસંત-મહોત્સવમાં અચલ એ કપટને અનુસર્યો. અચલની ગેરહાજરીમાં દેવદત્તાએ દેવદત્તા ગણિકાને જોઈ અને એના પ્રત્યે તીવ્ર અનુરાગવાળો બન્યો. મૂલદેવને આમંત્યો. મૂલદેવના આવ્યા પછી થોડી જ વારમાં અચલ જાતભાતની ભેટસોગાદો મોકલી છેવટે દેવદત્તાને અને એની પણ ત્યાં આવી ચડ્યો. દેવદત્તા દ્વારા પલંગ પર નીચે સંતાડાયેલા માતાને વશ કરી. અચલ પણ હવે દેવદત્તા પાસે ભોગવિલાસ અર્થે મૂલદેવને અચલે માથાના વાળ પકડી ઊભો કર્યો. લજ્જિત થયેલો આવવા માંડ્યો. જોકે દેવદત્તા ગણિકા હૃદયથી તો મૂલદેવ પ્રત્યે જ મૂલદેવ ત્યાંથી ચાલ્યો ગયો. પ્રીતિ ધરાવતી હતી. પણ મૂલદેવ હવે પૈસેટકે ખુવાર થયો હોઈ પોતાના જ દુશ્ચારિત્ર્યનું પરિણામ પોતે ભોગવી રહ્યો છે એવો દેવદત્તાની માતા મૂલદેવને પ્રવેશ કરાવતી ન હતી. અને એમ કલંકિત ભાવ અનુભવતો મૂલદેવ ઉજ્જયિની નગરી ત્યજીને બેત્રાટ કરવામાં દેવદત્તાને મૂલદેવની નિર્ધનતાનું કારણ આપતી હતી. નગરી તરફ જવા માટે નીકળી પડ્યો. સાથે રસ્તામાં ખાવા કાંઈ એક વાર દેવદત્તાએ માતાને કહ્યું કે હું ધનની લોભી નથી. ભાતું પણ લીધું નહોતું. ચાલતો ચાલતો વનપ્રદેશ આગળ પહોંચ્યો મૂલદેવ ભલે ધનથી ખુવાર હશે પણ એ વિવેકી અને ગુણસંપન્ન ત્યાં એક પ્રવાસીનો એને ભેટો થયો જે એ જ માર્ગે આગળ જવાનો છે.” પણ માતા તો અચલનો જ પક્ષ લેતી રહી. ત્યારે દેવદત્તા બોલી, હતો. વળી એની પાસે ભાતું પણ હતું. મૂલદેવને થયું આ પ્રવાસીના આપણે બન્નેની પરીક્ષા કરીએ.' સંગાથમાં આ વન પાર કરી શકાશે અને એની પાસેના ભાતાથી પછી દેવદત્તાએ દાસી સાથે અચલને સંદેશો મોકલાવ્યો કે “તારી આહાર પણ કરી શકાશે. વલ્લભાને શેરડી ખાવાનો મનોરથ થયો છે.' આ સંદેશો મળતાં આમ બંને જણા વાતો કરતા ચાલતા હતા. રસ્તે એક જળાશય સાધનસંપન્ન અચલે હર્ષવિભોર બની શેરડી [આ કથાનો આધારસોત છે આ. ,,, આવ્યું ત્યાં વિશ્રામ માટે બંને થોભ્યા. પેલા ભરેલાં એકાધિક ગાડાં મોકલી આપ્યાં. હરિભદ્રસૂરિ-વિરચિત ગ્રંથ, ‘ઉપદેશપદ’ પ્રવાસીએ એનું ભાતું બહાર કાઢ્યું અને માતા દેવદત્તાને કહે, “જો, અચલ કેટલો એકલાએ જ એનો આહાર કર્યો. મૂલદેવ સામે પરની આ. મુનિચંદ્રસૂરિની ‘સુખ સંબોધની બધો ઉદાર છે. તારી એક સામાન્ય માગણી જ બેઠો હતો. પણ એને ભાતું ખાવા માટે * વૃત્તિ.’ મૂળ ગ્રંથની ભાષા પ્રાકૃત. વૃત્તિની . ઉપર એણે કેટલું ધન ખર્ચી નાંખ્યું !' ત્યારે એક શબ્દ માત્રનો પણ ઉપચાર કર્યો નહીં. ભાષા સંસ્કૃત. પણ વૃત્તિકારે એમાં જે નાખુશી પ્રગટ કરતાં દેવદત્તા બોલી, “શું હું કથાઓ આપી છે તે બહુધા પ્રાકૃતમાં છે. - ગુણસંપન્ન મૂલદેવે વિચાર્યું કે ભલે, આજે હાથણી છું? પાંદડાં સમેત છોલ્યા-સમાર્યા તો તે મને આમંત્રવાનું ભૂલી ગયો હશે પણ વૃત્તિની રચના વિ. સં. ૧૧૭૪. વિના સાંઠાઓ એણે મોકલાવી આપ્યા, જાણે કાલે તો એ મને જરૂરથી આહાર માટે કોઈ પશુને આહાર કરવાનો ન હોય!' આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ-રચિત “પાઠશાળા બોલાવશે.” પણ બીજે અને ત્રીજે દિવસે પણ, પછી દેવદત્તાએ દાસી દ્વારા મૂલદેવને એવો ગ્રંથ-૧'માં પણ આ કથા “હે માનવ, બન વનપ્રદેશ પૂરો થયો ત્યાં સુધીમાં એક પણ જ સંદેશો મોકલાવ્યો. એટલે મૂલદેવે જરૂર ? છે તું હંસ' એ શીર્ષક હેઠળ અપાઈ છે. (ઈ. વખત પેલા પ્રવાસીએ જમવા માટેનો પૂરતી જ શેરડી ખરીદી. છરીથી એને છોલીને ૨૦૦ ૫). શિષ્ટાચાર કર્યો નહીં. તોપણ મૂલદેવે તો એની સારી રીતે સમારી, રસસભર ટુકડાઓ ઉપર પુસ્તક : ‘ઉપદેશપદનો ગૂર્જર અનુવાદ', સોજન્યશીલતાને કારણે એમ જ વિચાર્યું કે તજ, એલચી, ચારોળી વિગેરે સુગંધી વસ્તુઓ સ પા.- અનું. આ. હે મસાગરસૂરિ, “આનો મને સથવારો મળ્યો તેથી એ મારો ભભરાવી, કોડિયામાં ગોઠવીને એ શેરડી દાસી સહસંપા. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, ઉપકારી જ છે.” સાથે મોકલાવી. દેવદત્તાએ માતાને કહ્યું. મકા. આનન્દ-હેમ- થમાલા વતી પછી વસ્તીવાળા પ્રદેશમાં આવી જતાં બન્ને ‘મૂલદેવનું સૌજન્ય અને વિનય તું જો, વગર ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી, મુંબઈ- ૨. વિ. દટા પ. . વગર ચંદ્રકાંત સાકરચંદ ઝવેરી, મુબઈ- ૨. વિ. છૂટા પડ્યા. મધ્યાહ્નનો સમય હતો. મૂલદેવે મહેનતે ખાઈ શકાય એ રીતે એણે શેરડી સ. ૨૦૨૮ (ઈ. સ. ૧૯૭૨.) મનથી સહેજ પણ કલેશ પામ્યા વિના હાથમાં
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy