SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧ પરશુવિદ્યા પ્રાપ્ત થઈ હતી. એને કારણે રામ પરશુરામ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેણે પોતાની કલંકિની માતા રેણુકા અને અનંતવીર્યથી જન્મેલા પુત્રની પરશુથી હત્યા કરી. એ પછી તો ‘વેરનો બદલો વેર' એ સિલસિલો અટક્યો જ નહીં. એ અનંતવીર્ય રાજાએ જમદગ્નિના આશ્રમને નષ્ટ કર્યો. એટલે પરશુરામે અનંતવીર્યનો શિરચ્છેદ કર્યો. અનંતવીર્યનો પુત્ર કાર્તવીર્ય હવે ગજપુરની ગાદીએ બેઠો. અને પિતાની હત્યાનો બદલો લેવા એણે પરશુરામના પિતા જમદગ્નિ ઋષિની હત્યા કરી. એટલે પરશુરામે કાર્તવીર્યની હત્યા કરીને ગજપુરનું રાજ્ય પડાવી લીધું. મરાયેલા કાર્તવીર્યની સગર્ભા પત્ની તારાએ એક તાપસની ઝૂંપડીમાં પુત્ર પ્રસવ્યો. એનું સુભૂમ નામ પાડ્યું, પરશુરામે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી. પછી એણે જ્યોતિષીને પૂછ્યું કે પોતાનું મરણ કોર્ને હાથે થશે ? જ્યોતિષીએ કહ્યું કે ‘ક્ષત્રીની દાઢ ભરીને થાળ મૂકજે, જેના આવવાથી થાળમાં બીજ મુક્ત થવું, શ્રદ્ધા ડગે, સંશય વધે પ્રબુદ્ધ જીવન: જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક વત્સાભૂમિમાં આચાર્ય આષાઢભૂતિ અનેક શિષ્યો ધરાવતા હતા. સમુદાયના કોઈ પણ સાધુના અંતસમયે તેઓ કહેતા કે ‘તમારે દેવલોકમાં જઈને દેવ બન્યા પછી મને દર્શન દેવું.' પણ પછી કોઈ પણ સાધુ સ્વર્ગે ગયા પછી આચાર્યને દર્શન દેવા ન આવે. તે ઉપરથી આચાર્યને પરલોક વિશે મનમાં શંકા થવા માંડી. એક સમયે આચાર્યનો એક શિષ્ય મરણશય્યાએ હતો. ત્યારે એને પણ આચાર્યે એ જ પ્રમાણે કહ્યું કે ‘તારે સ્વર્ગે જઈ દેવ થયા પછી મને દર્શન દેવું. પ્રમાદ ન કરવો.' શિષ્યએ ગુરુની વાત કબૂલી નાટ્યાદિ જોવામાં વ્યસ્ત રહેતાં તે ગુરુને દર્શન દેવા ન આવ્યો. ગુરુજીને થયું કે પરલોક જેવું કાંઈ છે જ નહીં. તેથી જ કોઈ પાછું આવતું. ન નથી. જો પરલોક હોય તો મારો શિષ્ય પ્રતિજ્ઞા લઈને ગયો છે તે મને દર્શન કેમ ન આપે ? મે વ્રત પાણ્યાં, તપ કર્યાં, કષ્ટ વેઠ્યાં, શું એ તમામ વ્યર્થ ?-આમ આ બધા સંર્યો વચ્ચે તેઓ મિથ્યાત્વી બની ગયો. (સમુદાય)નો ત્યાગ કરી એકલવાસી મહાત્મા બની ગયા. ક કેટલોક સમય પસાર થયા પછી દિવ્યોમાં ગયેલા પેલા શિષ્યને ગુરુનું સ્મરણ થતાં દર્શન દેવા અહીં આવ્યો. પણ એક ગુરુને મિથ્યાત્વી બની ગયેલા દીઠા. એટલે એણે થઈ જાય અને જે જમે તેને હાથે તારું મૃત્યુ થશે.' જ્યોતિષીના કહ્યા પ્રમાણે પરશુરામે થાળ મુકાવ્યો. દરમિયાન કાર્તવીર્યના હવે મોટા થયેલા અને તાપસની ઝૂંપડીમાં ઊછરેલા પુત્ર સૃભૂમે માતા પાસેથી સધળો વૃત્તાંત જાણીને તે ગજપુર ગયો. ત્યાં દાઢ ભરેલો થાળ હતો તેની ખીર થઈ. સિંહાસને બેસી ને ખીર ખાવા લાગ્યો. પરશુરામ સેના સાથે આવ્યો. સુભૂમના વિદ્યાબળે પેલી થાળ ચક્રરત્નમાં ફેરવાયો અને એ ચક્રરત્નથી પરશુરામનું મસ્તક છેદાઈ ગયું. આમ સૃભૂમે એકવીસવાર પૃથ્વી નિઃબ્રાહ્મણી કરી. ૨૩ X X X આવી છે આ સગાં દ્વારા જ સગાં પ્રત્યે થતા અનર્થોની પરંપરા. આ થાસપ્નકનો પ્રતિબોધ એ છે કે આવા કલુષિતતાઓ અને વિષમતાઓથી ખરડાયેલા આ સંસાર પ્રત્યેના રાગ-આસક્તિથી *** મરીને તે દેવ પણ થયો. પણ દિવ્યલોકનાં [આ કથાનો આધારસાંત છે. શ્રી સુધર્માસ્વામી પ્રત્ત આગમગ્રંથ રીવલ્લભગણિ વિરચિત અર્થદીપિકા 'ઉત્તરાયન સૂત્ર' પરની ટીકા. મૂળ સૂત્રની ભાષા પ્રાકૃત. ટીકાગ્રંથની ભાષા સંસ્કૃત. રચના વર્ષ વિ. સં. ૧૭૪૫, સૂત્રના ભક્ત પરિષદ્ધ અધ્યયન ટીકામાં આ કથા મળે છે. પંન્યાસ ગુરુને પ્રતિબોધ પમાડવા માટે કોઈ ગામની સીમમાં નાટ્યપ્રયોગ આદર્યાં. ગુરુ છ મહિના સુધી આ નાટકાદિ જોતા રહ્યા. તેમાં એમને ભૂખતરસનું પણ ભાન ન રહ્યું, જ્યારે શિષ્યે નાટ્યપ્રયોગો બંધ કર્યા ત્યારે તેઓ આગળ ચાલ્યા. હવે તે શિષ્યે ગુરુના સંયમની પરીક્ષા કરવા માટે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ (હલનચલન કરી શકનાર) કાયા ધરાવતા છ કુમારો ઉત્પન્ન કર્યા જે સર્વ અલંકારોથી વિભૂષિત હતા. પહેલો પૃથ્વીકાયિક કુમાર આચાર્યની નજરે પડ્યો. એટલે એમણે કુમારને કહ્યું, 'તારાં આ આભૂષો મને આપી દે.’ કુમારે ન આપ્યાં એટલે સૂરિએ તેને ગળેથી પકડ્યો. એટલે ભયભીત બની કુમાર બોલ્યો, 'હું પૃથ્વીકાયિક કુમાર છું. આ અટવીમાં હું તમારે શરણે, તમારા આશ્રયે છું. તો આમ કરવું તમને યોગ્ય નથી. હું એક કથા તે તમે સાંભળો.' પછી કુમારે કથા માંડી – મહાબોધિવિજાત કૃત ‘દુ:ખથી ડરે તે બીજા' પુસ્તકમાં પણ આ કથા મળે છે. એક કુંભાર ખાણમાં માટી ખોદતો હતો. ભેખડ ધસી પડતાં માટી નીચે દબાયો. કુંભારે પુસ્તક : શ્રીમદ્ ઉત્તરાયન સૂત્રમ્’ (ટીક, વિચાર્યું, ‘જેણે મને જન્મથી પોપ્યો, જેને લઈને તથા ગુજરાતી ભાવાનુવાદ સહિત), પ્રકા પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજ (જામનગરવાળા), ઈ. સ. ૧૯૭૫.]. મારો ગુજારો થયો એ માટી જ મને દાટી રહી છે? જેને શરણે હતો એનો જ ભય ?’ કહું કથા કહીને કુમાર કહે, 'આ રીતે હું તમારો શરણાગત અને તમે જ મારો પરાભવ કરી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy