SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સૂતો સાંભળતો હતો. રાણીએ પોતાના નખ વડે શરીરે ઉઝરડા કર્યાં ને બૂમરાણ મચાવવા લાગી, ‘કોઈ ચોર પ્રવેશ્યો છે ને મને પરેશાન કરી રહ્યો છે.’ રક્ષક દોડી આવ્યા. રાજાએ સુભટોને આજ્ઞા કરી, 'એને મારશો નહીં. માત્ર બાંધી રાખો.’ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક શ્રીપુર નગરમાં સાધુ મહાત્માએ શ્રીપત્તિ શેઠના નાસ્તિક પુત્ર કમલને દરરોજ એકેકી એમ ચોત્રીસ દિવસ સુધી ચોત્રીસ કથાઓ કહીને બોધ પમાડી ધર્માભિમુખ કર્યો. પછી મહાત્મા વિહાર કરવા માટે ઉત્સુક થયા. સકલ સંઘે ગુરુજીને રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ ગુરુજી પોતાના નિર્ણયમાં દૃઢ રહ્યા. શ્રેષ્ઠીપુત્ર કમલને હવે મહાત્મા પ્રત્યે ઘો જ ભક્તિભાવ જાગ્યો. તેથી જ્યારે એમણે વિહાર કરવાનો નિર્ણય લીધો ત્યારે કમલને ઘણું જ દુઃખ થયું. તે ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ રહેતા જિનદાસ નામના શ્રાવક સાથે મિત્રતા થઈ. એક વખત કોઈ શક્તિશાળી પક્ષીપતિ સાથે વંકચૂલને યુદ્ધ થયું. પેલો પીપતિ તો યુદ્ધમાં મરાયો, પણ વંકચૂલ પોતે પણ ઘણો જખમી થયો. ઘણાં ઔષધો કર્યાં પણ અંગ પરના ઘા રુઝતા નહોતા. ધાની પીડા ઓછી થઈ નહીં ત્યારે વૈદ્યોએ કહ્યું કે જો આ યુવરાજને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તો ઘા રુઝાઈ જશે. રાજાએ કાગડાનું માંસ લાવવાનો હુકમ કર્યો. વંકચૂલે કહ્યું, ‘કાગડાનું માંસ ન ખાવાનો મારે સંકલ્પ છે.' રાજાએ એને ઘણી રીતે સમજાવ્યો પણ વંકચૂલ અડગ રહ્યો. બીજે દિવસે સવારે સભામાં ચોરને બોલાવ્યો. પૂછ્યું, 'તું મારા મહેલમાં કેમ પ્રવેશ્યો હતો ?’ વંકચૂલ કહે, વેપારી, બ્રાહ્મણ, સોની, વેશ્યા આદિનું દ્રવ્ય મને અસ્વીકાર્ય હતું એટલે દ્રવ્યના મોહથી આપના મહેલમાં પ્રવેશ્યો હતો, પણ રાણી મને જોઈ ગયા. એટલે ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો. રાજાએ કહ્યું, ‘હું તારા ઉપર પ્રસન્ન છું. અને મા૨ી પટરાણી તને આપું છું.' વંકચૂલ કહે, ‘આપની પટરાણી મારે માતા સમાન છે.' રાજાએ હુકમ કરતાં કહ્યું, ‘આ ચોર મારા પ્રસ્તાવને સ્વીકારતો નથી એટલે એને શૂળીએ ચડાવો.' જોકે રાજાએ તો એની પરીક્ષા લેવા જ આવો હુકમ કર્યો હતો. અને સુભટોના નાયકને ગુપ્ત રીતે કહી રાખ્યું હતું કે એને મારવો નહીં, કેવળ ભય જ દેખાડવો, વંકચૂલને શૂળી પાસે લવાો. ફાંસીનો માંચડો તૈયાર કરાયો. પણ વંકચૂલ એના નિયમને વળગી રહ્યો. રાજાને થયું કે યુવરાજના કોઈ અંગત મિત્રની સમજાવટ કદાચ કાર્ય લાગે. એટલે સેવકોને પૂછી જોયું કે આ યુવરાજનો નજીકનો મિત્ર કોઈ છે?' સેવકોએ શાલી ગામના જિનદાસ શ્રાવકનું નામ આપ્યું, રાજાએ તેને બોલાવી લાવવા સેવકને મોકલ્યો. જિનદાસ યુવરાજને મળવા નીકળ્યો. રસ્તામાં એક વૃક્ષ નીચે બેસીને બે સ્ત્રીઓ રુદન કરતી હતી. એમને રડતી જોઈ જિનદાસે રડવાનું કારણ પૂછ્યું, પેલી સ્ત્રીઓ કહે, ‘અમે દેવલોકની દેવીઓ છીએ. તમારો મિત્ર વંકચુલ જો કાગનું માંસ ભલા કર્યા વિના મરશે તો અમારો પતિ થવાનો છે, પરંતુ જો માંસભક્ષણ કરશે તો પતિ થશે નહીં એવા સુભટો વંકચૂલને રાજા પાસે પરત લઈ આવ્યા. રાજાએ પ્રસન્ન થઈ, એને પુત્ર સમાન માની યુવરાજ પદવી આપી. વંકચૂલ પોતાની પત્ની અને બહેન સાથે સુખેથી રહેવા લાગ્યો. આટલા અનુભવભષથી અમને રડવું આવે છે.' જિનદાસે એ બન્નેને ખાતરી આપી કે પછી એનામાં ઘણું પરિવર્તન આવ્યું હતું, અને પોતાનો જન્મ સફ્ળ થયેલો લાગ્યો. મનમાં એવો પણ અભિલાષ જાગ્યો કે જો હું તે મહાત્માને ફરીથી મળે તો તેમની પાસે ઉત્તમ ધર્મ આદરું. ‘વંકચૂલ કાગડાનું માંસભલણ કરે એમ હું નહીં થવા દઉં.' જિનદાસ વંકચૂલ અને રાજાને મળ્યો, રાજાએ જિનદાસને વિનંતી કરી કે તે મિત્રને સૂચિત ઔષધ લેવા સમજાવે. જિનદાસે કહ્યું, ‘આને તમામ ઔષધ નિરર્થક છે. કેવળ ધર્મરૂપ ઔષધ જ યોગ્ય છે અને એમાં વિલંબ કરવો નહીં.' હવે બન્યું એવું કે જે મહાત્માનો એ કૃતજ્ઞ હતો તે જ મહાત્મા વિહાર કરતા આ નગરીમાં આવ્યા. વંકચૂલ તેમને વંદન કરવા ગયો અને ધર્મોપદેશ સાંભળ્યો. ત્યાર પછી વંકચૂલ શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યો. આ વંકચૂલને ઉજ્જયિની પાસેના શાલી ગામમાં પછી ધર્મની આરાધના કરો, દુષ્કૃત્યોની નિંદા કરતો, જીવોની ક્ષમાયાચના કરતો વંકચૂલ મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. (૨). [પ્રથમ કથાના જ કલામર્મને પ્રગટ કરતી આ બીજી કથા ઉપદેશગચ્છની દ્વિવંદઝિક શાખાના જૈન સાધુ શ્રી હરજી મુનિ રચિત 'વિનોદચોત્રીસી'માં મળે છે. ‘વિનોદચોત્રીસી' મધ્યકાલીન ગુજરાતી ભાષામાં પદ્યમાં રચાયેલી કથામાલાનાં ગ્રંથ છે. રચના વિ. સં. ૧૬૪૧માં થઈ છે. અહીં પ્રસ્તુત કથાની વિશેષતા એ છે કે એનું કથાવસ્તુ હાસ્યરસે રસિત થયું છે. પુસ્તક : હર મુનિષ્કૃત વિનોદચોત્રીસી', સંશો.સંપા. કાન્તિભાઈ બી. સાપ્ત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને સો. કે. પ્રાણગુરુ જૈન ફિલો. એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, જાટકોપર, મુંબઈ-૮૬, ઈ. સ. ૨૦૦૫.] ગુરુજીને કહેવા લાગ્યો, ‘હૈ ગુરુજી, તમારી અમૃતવાણી હવે મને ક્યાં સાંભળવા મળશે ? તમારા જેવા પરોપકારી મને બીજે ક્યાં સાંપડશે ?’ આમ કહીને તે અશ્રુપાત કરવા લાગ્યો. ગુરુએ કમલને આશ્વાસન આપતાં કહ્યું, ‘વળી ક્યારેક અમે પાછા આવીશું. સો સંધ ગુરુજીને વળાવવા ગર્યો. કમલ પણ એમાં સાથે હતો. ગુરુજીએ સઘળાં સંઘને વિદાયવચન સંભળાવ્યાં, આ ભવસાગર તરી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy