SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ જૈન કથાસાહિત્ય-એક વિહંગદર્શન I ડૉ. કાન્તિભાઈ બી. શાહ કથાસાહિત્ય વિશેના આ નિબંધનો આરંભ પણ નાનકડાં આપણાં આગમસૂત્રો સમજવા માટે ચાર અનુયોગો પ્રસ્થાપિત દૃષ્ટાંતોથી જ કરું. થયા છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને એક ધર્માનુરાગી શ્રેષ્ઠીનો પુત્ર અત્યંત નાસ્તિક. નગરમાં જૈન ધર્મકથાનુયોગ. આમ આપણા શ્રુતાભ્યાસમાં ધર્મકથાનું પાસું એક આચાર્ય પધાર્યા. શેઠની વિનંતીને ધ્યાનમાં લઈ મહાત્માએ પેલા મહત્ત્વનું પરિબળ બની રહ્યું છે. આપણી દ્વાદશાંગીમાં છઠું અંગ શ્રેષ્ઠીપુત્ર સમક્ષ શાસ્ત્રકથિત સિદ્ધાંતો ઠાલવવા માંડ્યા. પેલાએ “જ્ઞાતાધર્મકથાગ' છે. જેમ આચારાંગસૂત્રમાં ચરણકરણાનુયોગની એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખ્યા. મહાત્માને થયું કે મુખ્યતા સ્વીકારાઈ છે તેમ આ છઠ્ઠા અંગમાં ધર્મકથાનુયોગની ‘ઉજ્જડ ધરતી પર મેઘવર્ષા વ્યર્થ છે.' થોડા સમય પછી બીજા એક મુખ્યતા છે. પણ એનો અર્થ એ નથી કે અન્ય આગમગ્રંથોમાં મહાત્માએ એ બીડું ઝડપ્યું. એમણે પેલા શ્રેષ્ઠીપુત્રને પાસે બેસાડી ધર્મ કથાનું આલેખન નથી થયું. તીર્થ કરો, ચક્રવર્તીઓ, એક રસિક કથાથી આરંભ કર્યો. નાસ્તિક પુત્રને રસ પડવા માંડ્યો. સાધુમહાત્માઓ, સાધ્વીજીઓ, રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સતી ચોત્રીસ દિવસ સુધી મહાત્માએ રોજ એકકી કથા કહી અને શ્રેષ્ઠીપુત્ર સ્ત્રીઓ આદિ નિજી જૈન પરંપરાની તેમજ બ્રાહ્મણધારાની નાસ્તિકમાંથી આસ્તિક-ધર્માનુરાગી બની ગયો. આ છે ‘વિનોદ પુરાણકથાઓથી માંડીને લૌકિક સ્વરૂપની કથાઓ આપણાં ચોત્રીસી'નો કથાદોર. એકાધિક આગમોમાં સમાવિષ્ટ થઈ છે. R XXX પ્રથમ અંગ “આચારાંગસૂત્ર'ની ત્રીજી ચૂલિકામાં ચ્યવનથી માંડી સંસ્કૃતની એક જાણીતી કથા “શુકસપ્તતિ'માં વિદેશ ગયેલા નિર્વાણ સુધીની શ્રી મહાવીરની જીવનઘટના પ્રાપ્ત થાય છે. પાંચમા યુવાનની પત્ની પારકર્મ અર્થે રાત્રે બહાર જવા નીકળી. પાળેલા અંગ “વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ'માં જમાલિ અને ગોશાલકનાં ચરિત્રકથાનકો પોપટે સ્ત્રીનો ઈરાદો પારખી જઈને એને એક કથા સાંભળવા કહ્યું. મળે છે. “જ્ઞાતાધર્મકથાગ' નામક છઠ્ઠા અંગમાં મહાવીરમુખે સ્ત્રીને કથામાં રસ પડ્યો. રાત વીતી ગઈ. સ્ત્રીએ એની ભોગેચ્છા કહેવાતી કથાઓ છે. દૃષ્ટાંતકથાઓ, રૂપકકથાઓ, સાહસશૌર્યની કાલ ઉપર મુલતવી. પેલા પોપટે પ્રત્યેક રાત્રીએ એકકી કથા કહીને કથાઓ, પુરાણકથાઓથી એ આગમ-અંગ સભર બન્યું છે. સાતમા ૭૦ રાતો સુધી એને રોકી રાખી. પતિ પાછો આવ્યો. એની પત્ની અંગ ‘ઉપાસકદશામાં મહાવીરમભુના આનંદ, કામદેવ, શીલભ્રષ્ટ થતી બચી ગઈ. ચલણીપિયા, સુરાદેવ આદિ દશ શ્રાવકોની કથાઓ ઉપલબ્ધ છે, XXX જેઓ વિવિધ પ્રલોભનો અને ભૂત-પિશાચો દ્વારા પેદા કરાયેલાં શૈવધર્મી કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યે જૈન ધર્મથી અવગત વિક્નોને પાર કરીને દેવત્વને પ્રાપ્ત કરે છે. આ શ્રાવકો પોતાના કરાવવા ૫૪ કથાઓ કહી. એ કથાશ્રવણ દ્વારા કુમારપાળ રાજા ભોગ અને વ્યવસાયની મર્યાદા સ્વીકારીને એમનું સાત્ત્વિક જીવન જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રતિબોધિત થયા. જીવ્યા છે. આઠમા અંગ ‘અંતકુતદશામાં જેમણે કર્મોનો અને એના પહેલા દૃષ્ટાંતમાં જોઈ શકાશે કે સીધી સિદ્ધાંતચર્યા કે સીધા ફલસ્વરૂપ સંસારનો નાશ કર્યો છે એવા ૧૦ અંતકૃત કેવલીના ધર્મોપદેશ જે ન કરી શક્યાં તે કથાએ કરી બતાવ્યું. બીજા દૃષ્ટાંતમાં ચરિત્રોનું આલેખન થયું છે. એમાં ગજસુકુમાલ, અર્જુનમાલી, કથાશ્રવણ આગળ પેલી સ્ત્રીનું જારકર્મનું પ્રયોજન ગૌણ બની ગયું. સુદર્શન વગેરેની રોચક કથાઓ છે. નવા અંગ કથારસે એને શીલભ્રષ્ટતામાંથી ઉગારી લીધી. ત્રીજામાં કુમારપાળ “અનુત્તરોપયાતિકદશા'માં પોતાનાં તપ-સંયમ દ્વારા અનુત્તર રાજાને અહિંસા, દાન, દેવપૂજા, ચારિત્રવ્રતની કથાઓએ પલટાવી દીધા. વિમાનલોકમાં પહોંચેલા વારિષેણ, અભયકુમાર, ધન્યકુમાર આદિ કથાનું માધ્યમ : આ છે કથાના માધ્યમની પ્રબળતા અને સક્ષમતા. ૩૩ રાજકુમારોનાં કથાનકો નિરૂપાયાં છે. અગિયારમા કર્મવિપાક' એ માનવીના હૃદયને સોંસરી સ્પર્શે છે. મર્મસ્થલને ચોટ આપી વીંધી અંગમાં કર્મવિપાકની કથાઓ છે. દુ:ખવિપાકની કથાઓમાં નાંખે છે. હા, શરત એટલી કે આ કથામાધ્યમ શુભ ઈરાદાથી પૂર્વભવમાં કરેલાં દુષ્કૃત્યોના માઠા પરિણામ દર્શાવાયા છે. એમાં પ્રયોજાયું હોય તો એની સત્ત્વશીલતા અને અસરકારકતા નિરપવાદ આવતી મૃગાપુત્રની કથા તો રૂંવાડાં ઊભા કરી નાખે એવી છે. આ છે. અને તેથી જ જૈન, બ્રાહ્મણ કે બૌદ્ધ પરંપરામાં ધર્મકથાનું માધ્યમ મૃગાપુત્ર અત્યંત દુર્ગધ મારતા, દેહાકૃતિ વિનાના કેવળ માંસપિંડ પ્રચુર માત્રામાં પ્રયોજાયેલું જોવા મળે છે. રૂપે જન્મ્યાં છે. જેન કથાસાહિત્યનો આધારસ્ત્રોત : જેમ જૈન દર્શન અને જૈન આગમ-અંગોની જેમ એનાં ઉપાંગોમાં પણ અજાતશત્રુ, અરિષ્ટ જીવનશૈલીનો આધારસ્રોત આપણાં આગમો છે તેમ જૈન કથા નેમિ, પ્રદેશ રાજા અને કે શી ગણધરના કથાનકો તેમજ સાહિત્યનો મુખ્ય આધારસ્રોત પણ આપણું આગમસાહિત્ય છે. દેવદેવીઓના પૂર્વભવોની કથા મળે છે.
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy