SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ દૃષ્ટાંતકથાઓ, રૂપકકથાઓ, માર્મિક બોધકથાઓ-એમ વિષયવસ્તુ અને વૃત્તિ'માં આ સિંહગુફાવાસી મુનિને કોશાને ત્યાં જતા બતાવાયા પ્રકાર દૃષ્ટિએ વિચારતાં કેટલું વૈવિધ્યપૂર્ણ આલેખન જોવા મળે! છે. આ વિશેષાંક સંદર્ભે ધનવંતભાઈને અને મને-બન્નેને જે અપેક્ષિત એટલે જ, એકાધિક ગ્રંથોમાં સ્થાન પામેલી કથાના સર્જકનું હતું તે અનુસાર જે જૈન કથાઓ ખૂબ જાણીતી અને પ્રચલિત છે નહિ, કથા જે ગ્રંથમાં સમાવેશ પામી હોય એ ગ્રંથકર્તાનું નામ તેવી કથાઓને અહીં સમાવી નથી. તેથી જ સ્થૂલિભદ્રની કે બતાવી શકાય. હા, ગ્રંથકારે ગદ્ય કે પદ્યના માધ્યમથી જે સ્વરૂપે શાલિભદ્રની, નેમ-રાજુલની કે ચંદનબાળાની, મેઘકુમાર- એને શબ્દબદ્ધ કરી હોય એ મર્યાદામાં એનું કર્તુત્વ ગણી શકાય. વયરસ્વામી-પુણિયા શ્રાવક કે સનત્યક્રવર્તીની-આવી અતિપરિચિત આ વિશેષાંકના આરંભમાં મુકાયેલા અભ્યાસલેખ “જૈન કથાકથાઓ અહીં જોવા નહિ મળે. એ જ રીતે “સમરાઈથ્ય કહા” કે સાહિત્ય-એક વિહંગદર્શન'માં જૈન કથાસાહિત્ય કેટલા વિસ્તૃત પટ વસુદેવહિંડી’, ‘પઉમચરિય’ કે ‘ઉપમિતિભવપ્રપંચ કથા’, ‘શ્રીપાળ ઉપર પથરાયેલું છે એની ઝાંખી થઈ શકશે. રાજાનો રાસ' કે “સુરસુંદરીરાસ'-આવાં દીર્ઘ કથાનકો પણ અહીં આ અંકમાં પ્રત્યેક કથાના પ્રારંભે ચોરસ કૌંસમાં કથાનો અપ્રસ્તુત જ હોય એ પણ સમજી શકાશે. પરંતુ જે જૈન કથાઓ આધારસ્રોત-ગ્રંથ, ગ્રંથકર્તા, એનું રચનાવર્ષ વગેરે દર્શાવ્યા છે. જૈનેતરોને તો અપરિચિત હોય, પણ જૈન સમુદાયને પણ એકંદરે ક્યાંક એકથી વધુ આધારગ્રંથોનો પણ ઉલ્લેખ કર્યો છે. તે પછી અપરિચિત સમી કે અલ્પપરિચતિ હોય અને જે કથારંજકતાની સાથે કથાલેખન માટે જે પુસ્તકને ઉપયોગમાં લીધું છે તેનું નામ, માર્મિક બોધકતાયુક્ત પણ હોય એવી કથાઓને અહીં રજૂ કરાઈ સંપાદન, પ્રકાશન, પ્રકાશનવર્ષ વગેરેની માહિતી આપી છે. કથાલેખનમાં જૈન પારિભાષિક શબ્દોનું ભારણ ન રહે એ ખ્યાલમાં રાખ્યું છે. ક્યાંક જૈન કથાસાહિત્યનો જેમને વિશેષ અભ્યાસ છે કે એમાં વિશેષ એવી ભાષા પ્રયોજાઈ હોય તો સરળ પર્યાય આપવાનો પ્રયાસ રૂચિ છે એવા અભ્યાસુઓમાંથી કોઇકને એમ પણ લાગવા સંભવ કર્યો છે. છે કે અહીં અમુક કથાનો સમાવેશ કરવા જેવો હતો પણ થયો અહીં અપાયેલી કથાઓ પૈકીની કેટલીકમાં હાસ્યની છાંટ, નથી, અથવા તો આ કથા કરતાં ફલાણી કથા પસંદગી પામી હોત કેટલીકમાં કુતૂહલપ્રેરક ઘટનાક્રમ, કેટલીકમાં હૃદયસ્પર્શિતા, તો તો વધુ ઉચિત ગણાત. પણ આગળ કહ્યું તેમ સમગ્ર જૈન ક્યાંક સંકેત-સમસ્યા અને એનો ઉકેલ-આ બધું જોવા મળે. દેવ કે કથાસાહિત્યના પ્રદેશમાં વિહરવું એ સમુદ્રને બાથમાં લેવા જેવું કપરું યક્ષ જેવા પાત્રો સાથે સંકળાતી કથામાં ચમત્કારિક તત્ત્વ પણ જોવા કામ છે. અને વળી, એને એક માસિક અંકની ગાગરમાં સમાવી શકાય મળે, પણ કથા જે કહેવા જઈ રહી છે એ માટે એ તત્ત્વને એ પણ શી રીતે? કથાપ્રદેશના વાસ્તવ તરીકે સ્વીકારવું જોઈએ. છેવટે તો દષ્ટાંતરૂપે છતાં અહીં કથાના આધારસ્રોતો, કથાનું વિષયવસ્તુ, કથાના આલેખાયેલી આવી કથાઓમાંથી એનો વિસ્ફોટક મર્મબોધ ગ્રાહ્ય પ્રકારો, કથાની રંજકતા-બોધકતાનું વૈવિધ્ય જળવાય એને ધ્યાનમાં બનવો જોઈએ. રાખીને કથા પસંદગીનો પ્રયાસ કરાયો છે. કથાનાં શીર્ષકો સંપાદકે આપેલાં છે. કથા એ વિવિધ પ્રદેશોમાં, વિવિધ ગ્રંથોમાં, વિવિધ લોકમુખે વિશેષાંકના આ સમગ્ર કથાલેખનમાં કે કથાસંદર્ભે અપાયેલી વિહરતો-વિચરતો પ્રકાર છે. તેથી તો એક જ વિષયવસ્તુ ધરાવતી માહિતીમાં ક્યાંય પણ શરતચૂક થઈ હોય કે ક્ષતિ રહી હોય તો તે કથા એકાધિક ગ્રંથોમાં સમાવેશ પામેલી જોઈ શકાય છે. અને કથા માટે ક્ષમાપ્રાર્થી છું. જ્યાં જ્યાં પહોંચી હોય છે ત્યાં ત્યાં પાત્રનામો, સ્થળનામો, કથાશો, આ વિશેષાંક અંગે આપના પ્રતિભાવ/સૂચન જાણવાનું આ કથાઘટકો, શૈલી, ગદ્ય-પદ્યનાં માધ્યમ, આલેખનનો સંક્ષેપ કે સંપાદકને જરૂરથી ગમશે. ધનવંતભાઈને તો એ ગમે જ. તેઓ તો વિસ્તાર-એમ નવનવા સ્વાંગમાં એ પ્રકટ થતી ભળાય છે. ઉદાહરણ હંમેશાં એની પ્રતીક્ષામાં રહેનારા છે. તરીકે, જૈન સમુદાયમાં અત્યંત જાણીતા સ્થૂલિભદ્ર-કોશાના આ વિશેષાંક-સંપાદનની જવાબદારી સોંપીને મને જૈન કથાના કથાનક સાથે સંકળાયેલા સિંહગુફાવાસી મુનિના કથાનકમાં, સાહિત્ય પ્રદેશમાં લટાર મારવાની તક પૂરી પાડી એ માટે હૃદયથી સ્થૂલિભદ્ર પરત્વેની ઈર્ષ્યા અને સ્પર્ધાથી પ્રેરાયેલા આ મુનિને ધનવંતભાઈનો આભારી છું. ‘ઉપદેશમાલા’ અને ‘ઉપદેશપદ' ગ્રંથોમાં કોશાની બહેન ઉપકોશાને Iકાન્તિભાઈ બી. શાહ ત્યાં જતા દર્શાવાયા છે, જ્યારે ‘ઉપદેશપ્રાસાદ', “શીલોપદેશમાલા” “નિશિગંધા', ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. પરની ‘શીલતરંગિણી વૃત્તિ’ અને ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની ‘સુખબોધા ફોન : (૦૭૯) ૨૫૫૦૨૩૪૮. • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy