SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ વધાવી લીધી હતી. કર્યો હતો. મંગલપાઠે વાયુ મંડળને દિવ્યતાથી સભર કર્યું અને આગમ જ્ઞાનસત્રના સંયોજક ગુણવંતભાઈ બરવાળિયાએ સેંટરની મહોત્સવની પુર્ણાહૂતિ થઈ. વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ અને જ્ઞાનસત્રની પૂર્વભૂમિકા કહી અને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૭ જ્ઞાનસત્રના પ્રમુખ અને સત્રપ્રમુખોનો પરિચય આપ્યો હતો. અહમ્ સ્પીરિચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ ઉદ્ઘાટન પ્રવચનમાં ડૉ. કુમારપાળ દેસાઈએ “જૈન ધર્મની નૂતન જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર આયોજિત ક્ષિતિજો અને પડકાર” એ વિષય પર પ્રવચન આપેલ. ડૉ. બળવંત ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ-પારસધામ, ઘાટકોપર પ્રેરિત જેન જાનીએ ‘પૂ. વીર વિજયજીનું જૈન સાહિત્યમાં યોગદાન” એ વિષય સાહિત્ય જ્ઞાનસત્ર-૭નું આયોજન બુધવાર, તા. પર પ્રવચન આપેલ. ૮-૧૨-૨૦૧૦ના અને ગુરુવાર, તા. ૯-૧૨-૨૦૧૦ના રોજ આગમ વિષય પર પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા. તથા પૂ. ડૉ. સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ અને બપોરના ૨-૩૦ થી તરુલતાબાઈ મ.સ.જી.એ મનનીય વાતો કહી. પ-૦૦ના સમયે ઘાટકોપર પૂર્વના તિલક રોડ સ્થિત પારસધામમાં ડો. જિતેન્દ્ર શાહે આગમ આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ પૂ. શાસન અરૂણોદય મુનિશ્રી નમ્રમુનિ મ. સાહેબના પાવન વિષય પર પોતાના અભ્યાસપૂર્ણ મંતવ્યો રજુ કરી સમાપન કરેલ. સાનિધ્યમાં અને ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સર્જક પદ્મશ્રી ડૉ. ધનવંતભાઈ શાહે “ચતુર્વિધ સંઘને જોડતી મજબુત ડૉ. કુમારપાળભાઈ દેસાઈના પ્રમુખસ્થાને સાનંદ સંપન્ન થયું હતું. સાંકળરૂપ કડી સમણશ્રેણી ધર્મ પ્રચારક કે સુવ્રતી સમાજની અનેક રીતે વિરલ અને વિશિષ્ટ એવા આ જ્ઞાનસત્રમાં (૧) આવશ્યકતા વિષય પર સાધુ-સંતોની સમાચાર-વિહારની જિનાગમ-આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ (૨) ચતુર્વિધ સંઘને આવશ્યકતા સાથે વિકટતા અને સાંપ્રત યુગમાં જૈન ધર્મ પ્રચારની જોડતી મજબૂત સાંકળરૂપ કડી-સમણ શ્રેણી, સુવતી સમુદાય કે આવશ્યકતાના સંદર્ભે ચિંતનસભર વક્તવ્ય સાથે સમાપન કર્યું ધર્મ પ્રચારકની આવશ્યકતા, સ્વરૂપ અને નિયમો અને (૩) જૈન હતું. શાળાના બાળકો માટેના આદર્શ અભ્યાસક્રમની રૂપરેખા. એ ત્રણ ડો. બિપીન દોશીએ “જૈનશાળાના બાળકોના અભ્યાસક્રમની વિષયો પર યોજવામાં આવી હતી. જેના સત્ર પ્રમુખ તરીકે અનુક્રમે આદર્શ રૂપરેખા' વિષય પર સમાપન પ્રવચન વેળાએ પોતે જૈન (૧) ડૉ. જિતેન્દ્રભાઈ શાહ (૨) ડૉ. ધનવંતભાઈ શાહ અને (૩) પાઠશાળામાં ભણતાં તેના રસપ્રદ સંસ્મરણો રજુ કરી અને ડૉ. બિપિનભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસક્રમમાં સમાવવા જેવા વિશિષ્ટ મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું જિનાગમ-આત્મ સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ-એ વિષય હતું. પરની પ્રથમ બેઠકમાં (૧) પૂ. ડૉ. તરુલત્તાબાઈ મહાસતીજી (૨) પોતાની કલમ દ્વારા જૈન શાસનની સુંદર સેવા કરનારા જૈન ડૉ. અભયભાઈ દોશી (૩) ડૉ. રસિકભાઈ મહેતા (૪) ડૉ. શેખરચંદ્ર પત્રકારો (૧) મણીલાલ ગાલા (જન્મભૂમિ) (૨) મધુરીબેન મહેતા જૈન (૫) ડૉ. પ્રવીણભાઈ શાહ (૬) ડૉ. કોકિલાબેન શાહ (૭) (દશાશ્રીમાળી) (૩) સંધ્યાબેન શાહ (ઝાલાવાડ સ્થા. જૈન પત્રિકા) તરલાબેન દોશી (૮) ડૉ. જવાહરભાઈ શાહ (૯) ડૉ. કેતકીબેન (૪) રમેશભાઈ સંઘવી (જાગૃતિ સંદેશ) (૫) પ્રતિમાબેન બદાણી શાહ (૧૦) ડૉ. ધનવંતીબહેન મોદી (૧૧) ડૉ. નલિનીબેન શાહ (પ્રાણપુષ્પ) અને (૬) રુચિતા શાહ (જન્મભૂમિ)નું આ જ્ઞાનસત્રમાં (૧૨) ડૉ. રેખાબેન ગોસલીયા (૧૩) ડૉ. રતનબેન છાડવા (૧૪) વિશિષ્ટ અભિવાદન કરવામાં આવ્યું હતું. ફાલ્યુનીબેન ઝવેરી (૧૫) પારુલબેન ગાંધી (૧૬) રમેશભાઈ ગાંધી આ જ્ઞાનસત્રની તમામ બેઠકોનું સંચાલન શ્રી યોગેશભાઈ અને (૧૭) જયશ્રીબેન દોશીએ પોતાનું પેપર્સ પ્રસ્તુત કર્યા હતા. બાવીશીએ ખૂબ સુંદર રીતે કર્યું હતું. જ્ઞાનસત્રના સંયોજક શ્રી “ચતુર્વિધ’ સંઘને જોડતા મજબૂત સાંકળરૂપ કડી શ્રમણ શ્રેણી ગુણવંતભાઈ બરવાળીયાએ આભારવિધિ કર્યા બાદ દિવસના આ સુવ્રતી સમુદાય કે ધર્મ પ્રચારકની આવશ્યકતા સ્વરૂપ અને નિયમો'- ઐતિહાસિક જ્ઞાનસત્રની સમાપ્તિ જાહેર થઈ હતી. એ વિષય પરની બીજી બેઠકમાં (૧) ડૉ. રશ્મિભાઈ ઝવેરી (૨) ડૉ. આ જ્ઞાનસત્રમાં બંને દિવસે બપોરની અને સાંજની સાધર્મિક ઉત્પલાબેન મોદી અને (૩) જશવંતભાઈ શાહે પોતાનો નિબંધ ભક્તિ રખાઈ હતી. દરેક વિદ્વાનોને પુરસ્કારથી નવાજવામાં આવ્યા રજૂ કર્યો હતો. હતા. આ જ્ઞાનસત્રને યશસ્વી, યાદગાર અને અવિસ્મરણીય બનાવવા જૈન શાળાના બાળકો માટેના આદર્શ અભ્યાસક્રમની રૂપરેખા'- માટે જ્ઞાનસત્ર આયોજન સમિતિના સભ્યો સર્વશ્રી ગુણવંતભાઈ એ વિષય પરની ત્રીજી બેઠકમાં (૧) ચીમનલાલ કલાધર (૨) ડૉ. બરવાળીયા, પ્રવીણભાઈ પારેખ, યોગેશભાઈ બાવીશી, ડૉ. રેણુકાબેન પોરવાલ (૩) ડૉ. છાયાબેન શાહ (૪) સેજલબેન શાહ રસિકભાઈ મહેતા, સુરેશભાઈ પંચમિયા, પ્રકાશભાઈ શાહ અને (૫) ડૉ. રમણીકભાઈ પારેખ (૬) ડૉ. બીનાબેન ગાંધી (૭) ડૉ. પ્રદીપભાઈ શાહે ભારે જહેમત ઉઠાવી હતી. રેખાબેન વોરા (૮) કિશોરભાઈ બાટવીયા (૯) રશ્મિબેન સંઘવી ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર અને (૧૦) નરેન્દ્રભાઈ દોશીએ પોતાનો શોધપત્ર (નિબંધ) પ્રસ્તુત gunvant.barvalia. @gmail.com Mo.: 9820215542
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy